Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૧૯૪ વૈરાગ્યરસમંજરી
[ ચતુર્થ અત્રે એ ઉમેરવું નિરર્થક નહિ ગણાય કે ગૃહસ્થ-ધર્મ પાળ્યા વિના સાધુ-ધર્મ અંગીકાર ન જ થઈ શકે એ માન્યતા ભૂલભરેલી છે. કહેવાની મતલબ એ છે કે—
પુત્ર રિહિત, નૈવ જ નૈa =” એ વાક્યથી ભડકવાની જરૂર નથી. કેમકે ખુદ મનુસ્મૃતિ (અ. પ, લે. ૧૫૯)માં કહ્યું કે કે--
“મને શનિ સ્ત્રાળ, કુમાત્રહ્મચારિણામ
વિવં મતાનિ વિનાના-મવા સ્ટસન્નત -અનુ. અર્થાત્ અનેક હજાર અવિવાહિત બ્રહ્મચારી બ્રાહ્મણ કુમાર વંશની વૃદ્ધિ કર્યા વિના સ્વર્ગ ગયા.
આ ઉપરથી તે એમ પણ કહી શકાય કે સર્વથી બ્રહ્મચર્યના પાલન જેવી કેઈ ઉત્તમ ચીજ નથી. હા, એ માટેની ગ્યતા હોવી જોઈએ; નહિ તે નામથી અને વેષથી મુનિ ગણવી બ્રહ્મચર્યનું પાલન નહિ કરનારા જે. કેઈ અધમ નથી. આ સંબંધમાં ભગવાન્ મનુ (8) કહે છે કે–
રંતુ અનિત મૂવી, પુનઃ વેત મૈથુન પfઈવેપાળ, વિઝાયાં જાતે કૃષિઃ '—અનુ.
" अमावास्यामष्टमी च, पौर्णमासी चतुर्दशीम् ।
વચાર મન્નિા -મતી નાતો : ”-અનુ અર્થાત અમાસ, આઠેમ, પૂનેમ અને ચૌદસ એ ચાર તિથિઓમાં તેમજ તુકાળમાં નાતક બ્રાહ્મણે બ્રહ્મચર્ય પાળવું જોઈએ.
આ સંબંધમાં વિષ્ણુપુરાણમાં એ ઉલ્લેખ છે કે – " चतुर्दश्यष्टमी चैव, अमावास्या च पूर्णिमा । पर्वाण्येतानि राजेन्द्र !, रविसइक्रान्तिरेव च ॥ तैलखीमांससम्भोगी, पर्वस्वेतेषु वै पुमान ।
विण्मूत्रभोजनं नाम, प्रयाति नरकं मृतः ।। અર્થાત ચૌદસ, આઠમ, અમાસ અને પૂનમ તેમજ રવિ-સંક્રાન્તિ એ હે રાજેન્દ્ર ! પ છે, આ પર્વને વિષે જે પુરુષ તેલ, માંસ, અને સ્ત્રીને ભોગ કરે, તે ખરેખર મરીને “વિમૂત્રજન” નામની નરકે જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org