Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ચતુર્થ
વૈરાગ્યરસમંજરી देवोऽद्रिदुर्गमधिरुह्य जिगाय मोहं
થોડરાયણ તુ વશ વિશ્વ ૬૦-વસંત लोकोत्तरा गुणगणाः किल यस्य शस्या
___ लोकात्तरः विमलशीलमलं सलीलम् । लोकोत्तरं सकलचित्रकरं चरित्रं
રોશોત્તર સ નાતાજીરાજૂનુ દવાવસંત श्रीशान्तिनाथादपरो न दानी
શામપિ ન માની श्रीशालिभद्रादपरो न भोगी
શ્રીધૂમાપ ન થા !”ઉપજાતિ અર્થાત હે શ્રીસ્થૂલભદ્ર! હે શકટાલના કુલના ભૂષણ !હે શૈલેશ્વરૂપ માનસ (સરેવર)ને વિષે રાજહંસ ! હે યથાર્થ લીલા પૂર્વક પવિત્ર શીળરૂપગુણના અદ્વિતીય કથન કરનાર! હે મુક્તિરૂપી મહિલા સાથે રમણ કરવાની અભિલાષા રચનાર!હે પ્રભુ! તું જયવંતે વર્ત. પર્વત ઉપર, ગુફામાં કે નિર્જન વનમાં વાસ કરનારા સંયમીઓ હજારે છે, પરંતુ અતિશય મહર એવા મહેલમાં યુવતિજનની પાસે રહેનાર સંયમી તે એક શકટાલને (જ) નન્દન છે. કેમકે અગ્નિમાં પ્રવેશ કરવા છતાં એ દાઝ નથી, તરવારની ધાર ઉપર, ચાલવા છતાં તે છેદા નથી, કાળા સાપના દરમાં પણ વસવા છતાં તે દંસાયો નથી તેમજ કાજળની કોટડીમાં નિવાસ કર્યા છતાં તે લેપાયો નથી. વેશ્યા સદા નેહવાળી તેમજ અનુગામિની હતી, છએ રસવાળું ભેજન હતું, સુશોભિત ધામ હતું, મનહર શરીર હતું, નવીન ઉમરને સંગમ હતું, વળી આ કાળ પણ મેઘથી વ્યાપ્ત હ; છતાં પણ જેણે આદરથી કામને છે, તે પ્રમદાને પ્રતિબંધ પમાડનારા મુનિ શ્રીસ્થૂલભદ્રને હું વંદન કરું છું. વિચાર કરતાં અમે તે શકટાલના પુત્રને શ્રીનેમિ(નાથ) કરતાં પણ (ચઢિયાતા) અદ્વિતીય વીર માનીએ છિયે, કેમકે (નેમિનાથ) દેવે તે દુર્ગનું અધિહણ કરી મેહને છે,
જ્યારે આ સંયમીએ તે રતિનિવાસમાં પ્રવેશ કરી તેણે છે. જેના પ્રશંસાપાત્ર ગુણોના સમૂહો અલૌકિક છે, જેનું નિર્મળ અત્યંત લીલાવાળું શીયલ લકત્તર છે, સમસ્ત (જી)ને આશ્ચર્યકારી એવું જેનું ચરિત્ર લકત્તર છે, તે લેકેત્તર શકટાલ-સુત જયવંતે છે. શ્રીશાતિનાથથી કેઈ અન્ય અધિક દાની નથી, દર્શાણભદ્ર કરતાં કેઈ અધિક અભિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org