Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૧૯૬
વૈરાગ્યરસમંજરી
[ ચતુર્થ
हा हा क्षणिकसौख्याय, लोकख्याता विपश्चितः । प्रत्यक्षं गर्दभायन्ते, हत्या स्वां कीर्तिमुज्ज्वलाम् ॥१४०॥
શીલભ્રષ્ટ પરિતાની અવદશા-
કલે - હાય હાય ક્ષણિક સુખને માટે પોતાની આચરણ કરે છે. ’’-૧૪૦
લાકમાં પડિત તરીકે પંકાયેલા પુરુષો પણ ) ( નિર્મળ કાર્તિના વિનાશ કરી પ્રત્યક્ષ રીતે ગધેડા જેવું
अस्थि मांसवसाचर्म-पुजे हा मूढमानसाः । पृथग्भूते घृणां कुर्युः, संयुक्तेऽभिलषन्ति किम् ? ॥ १४१ ॥ વિવેકની ખામી-
66 --
શ્લા ~ હાડકાં, માંસ, ચરબી અને ચામડીના સમુહ જ્યારે પૃથક્ હાય છે, ત્યારે મુઢ ચિત્તવાળાએ તિરસ્કાર કરે છે. પરંતુ હાય ! જ્યારે તે સલગ્ન હૈાય છે, ત્યારે તેની તે કેમ ઇચ્છા કરે છે ? ”−1/1
नेमिनाथं च सर्वज्ञं, जम्बू श्रेष्ठिसुदर्शनम् ।
स्थूलभद्रं च योगीशं, नत्वा शीलं प्रपद्यताम् ॥ १४२ ॥ શીલનું સેવન
--‘સર્વજ્ઞ 'નેમિનાથને, કેવલી જબુ(સ્વામી)ને, સુદર્શન શ્રેણીને અને યોગીધર સ્થૂલદ્રને નમરકાર કરી શીલને ભજો. ”-૧કર
શ્રીજ’સ્વામીના વૃત્તાન્ત
સ્પષ્ટી----- રાજગૃહ ’ નગરમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતેા. તે સમયે એ નગરમાં ઋષભદત નામનો એક શ્રેષ્ઠી રહેતા હતા. તેની પત્નીનું નામ ધારણી હતું. પાતાને પુત્ર ન હતા તેથી ધારણી રાજ ઉદ્વિગ્ન રહેતી
૧ એમના વિષેની ચૂત્ર માહિતી માટે મા નૈમિશ્રનામરનું સ્પષ્ટીકરણ ( પૃ. ૯ ।" ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org