Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
સાનુવાદ
ગુછક ]
૧૫૭ અનુકંપાદાનની વ્યાખ્યા--
-.“ દુઃખી, દીન, હીન, દરિદ્ર તથા દુબળાને દયાભાવથી જે આપવામાં આવે તે ‘અનુકંપાદાન કહેવાય છે.”—૧૨૪
ક્ષરાને મ મ થ !, વાત્રાપાત્રવિવારના दयया दीयते यत् तु, सर्वजन निषिध्यते ॥ १२५ ॥ સુપાત્ર-કુમારની વિચારણા--
લે –“હે ભવ્ય ! મોક્ષ આપનારા દાનને વિષે સુપાત્ર-કુપાત્રના વિચાર ( માટે રથાન) છે; પરંતુ જે દયાથી અપાય છે, તેમાં સર્વશીએ ( કુપાત્રને પણ) નિષેધ કર્યો નથી. ” ૧૨૫ પદ્યને સારાશ–
સ્પષ્ટી-—આ પધથી ગ્રન્થકાર એમ સૂચવે છે કે અનુકંપાથી અપાતા દાન માટે પાત્ર કે કુપાત્રને વિચાર કરવાની જરૂર નથી. અત્રે એ ઉમેરવું અનાવશ્યક નહિ ગણાય કે આ હકીકત કેવળ વેતાંબર સંપ્રદાયને જ માન્ય છે એમ નથી, કિન્ત દિગંબરે પણ એમ જ માનતા હોય એમ પંચાધ્યાયીના દ્વિતીય અધ્યાયને નિમ્નલિખિત પદ્યથી જણાય છે__“कुपात्रायाप्यपात्राय, दानं देयं यथोचितम् ।
પત્રયુદ્ધ નિષિદ્ધ સ્થા-નિપટું ન છૂપાવવા II૭રૂની ”—અનુ. કહેવાની મતલબ એ છે કે કુપાત્ર તેમજ અપાત્રને પાત્ર-બુદ્ધિથી દાન ન દઈ શકાય. તેમ કરવું તે મિથ્યાત્વ–ભાવને પિષવા બરાબર છે, કેમકે પાત્ર તે ૧ સરખા ઉપદે શતરંગિણી ( પૃ. ૩૮ )નું અવતરણ:
" इयं मोक्षफले दाने, पात्रापात्र विचारणा ।
ચારા તુ – if stars | ૨૨ ”—-અનુ. ૨-૩ કુપાત્ર અને અપાત્રનું સ્વરૂપ સાગરધમમૃતના નિમ્નલિખિત પધમાં નીચે મુજબ નજરે પડે છે:
" उत्कृष्टपात्रमनगारमणुव्रताहय
मध्यं व्रतेन रहितं सुदृशं जघन्यम ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org