Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૧૪૭
ગુચ્છક ]
સાનુવાદ " 'जेणुग्गतवं तत्तं अवराहं दट्ठ निअयरूवस्स ।
તુજ (૪) રિવરસિદરે સો અપમહામુની નાર –આર્યા
એક દિવસ લાકડાને અથી કઈ રથકાર જે વનમાં આ મુનિરાજ નિવાસ કરી રહ્યા હતા ત્યાં આવી ચડ્યો. અડધી છેદાઈ ગયેલી શાખા હેઠળ બેસીને તે ભેજન કરવા જતે હવે એવામાં તેની નજર બળરામ મુનિવર ઉપર પડી. આ મહર્ષિ મૃગ સાથે ત્યાં આવ્યા એવામાં પ્રચંડ વાયુથી પિલી શાખા તૂટી પડી અને આ ત્રણેના પ્રાણ ગયા. પરંતુ તે ત્રણેની સગતિ થઈ–પાંચમા દેવલોકમાં તેઓ ઉત્પન્ન થયા. આ સંબંધમાં કહ્યું છે કે__ " रामो तवल्पभावा सुपत्तदाणाउ झत्ति रहकारो। ગુમગરૂ(૩) હરિનો સંપત્તા વંમા II દૂર / _આર્યા
-ઉપદેશતરંગિણી (પૃ. ૩૧ ) પદ્યાર્થ-સતુલન–
આ તેમજ પૂર્વોક્ત પદ્યને ભાવ ઉપદેશતરંગિણું (પૃ. ૩૦)માંના નીચે મુજબના પદ્યમાં દષ્ટિગોચર થાય છે--
"संसारवारांनिधियानपात्रं
दानं निदानं सुगतेविभाति । सावधकारो रथकारजीवो
રિસતો વર્ વસ્ત્રમકતાનાત દશા”—-ઉપજાતિ Ta--વા-સાઝિદાનતઃ i
धर्मोपष्टम्भदानं स्या-दाधिव्याधिविनाशकम् ॥११५॥ ધર્મોપષ્ટભ-દાનનું નિરૂપણ
–“વસ્ત્ર, પાત્ર, અન્ન, આષધ, નિવાસ ઇત્યાદિના દાનથી, માનસિક ચિંતા અને રોગને નાશ કરનારૂં “ધર્મોપલંદાન થાય.”—૧૧૫
सक्तदानजपुण्येन, रकस्य कस्यचिद् यथा। कर्कराः पत्नीतोषाय, गृहीता मणयोऽभवन् ॥ ११६ ॥ '૧-૨ છાયા - - “ येनोग्रतपस्तपमपराधं दृष्ट्वा निजरूपकस्य । तुङ्गगिरिवरशिखरे स राममहामुनिर्जयतु || रामस्तपःप्रभावात् सुपात्रदानाद झटिति रथकारः । अनुयानाद हरिणः सम्प्राप्ता ब्रह्मलोके( कम ) ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org