Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૧૦
સાવધાન
Àા
2
ખરેખર આ વીસમી) સદીમાં આવા સમૂહેા પાયા છે, વારતે
મનને સાવધાન કરી પોતાની જાતનું (હૈ બન્યા ! ) તમે આનાથી રક્ષણ કરો,
રક્ષણ કરો. ’”.-૨૧
-
વૈરાગ્યરસમ જરી
((
[ ચતુર્થ
मिथ्यात्वपोषका मूर्खेः, कथ्यन्ते धर्मधारिणः ।
ચે ધર્મળિો હો, સાત્ વન્તિ વિઘાતિનઃ ॥ ૨૨ ॥ અજ્ઞાનીઓને બકવાદ
(4
Àા જગમાં મિથ્યાત્વને પાષનારાઓને મૂરખાઆ ધર્મધારી કહે છે, જ્યારે જેઆ ધમ પાળે છે તેમને વિધાતક કહે છે. ....રર
ये सम्यक्त्ववतस्थाः स्युः, तैः सम्मिल्य प्रयत्नतः । રાષ્ટ્રવિરોધિનાં રોધ, યે દ્વેષાં વિવર્ધનમ્ ॥ ૨રૂ ॥
સચમીઆનું સંમેલન-
શ્લા--“ જે સમ્યક્ત્વધારી છે તેમજ જે (દેશવિરતિ કે રા વિર
તિરૂપ) વ્રત પાળે છે, તેમણે પ્રયત્ન પૂર્વક એકઠા મળીને શાસ્ત્રના વિરોધ કરનારાઆના નિરાધ કરવા જોઇએ તેમજ પાતાની પુષ્ટિ કરવી જોઇએ.”–૨૩
噪
Jain Education International
सुधर्माद भ्रश्यतो लोकान्, ये रक्षन्ति कृपालवः । धन्यास्ते कृतपुण्यास्ते, तानन्वहं नमाम्यहम् ॥ २४ ॥
કૃપાળુ પુનીશ્વરાને નમસ્કાર
"
કલા ઍ- કૃપાળુ (મહાભાગ્યા) સુધથી ભ્રષ્ટ થતા લોકોને બચાવે છે, તે ધન્ય છે અને તેમને હું પ્રતિદિન પ્રણામ કરૂં છું.”—૨૪
R
तीर्थेशानां त्रिकालार्चा, कर्तव्या स्वर्गदायिका । बोधिसौलभ्यलाभाय, बोधिदुर्गतिवारिका ॥ २५ ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org