Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક ]
સાનુવાદ
दुर्लभा ये जगतो हिताय
શ્લા
મેં સ્થિતા ધર્મમુદ્રાન્તિ !! --ઉપજાતિ
8
केचित् प्रचालमिव रङ्गभृतः स्वयं स्युः
केचिच्च चूर्णकणवत् पररङ्गयोग्याः । aritotrafia सौरभपुरगौरा
ધન્યાઃ પુનઃ સ્ત્રવરર્નતાં મખન્તિ-વસન્ત॰ आत्ममबोधविरहाद विशुद्धबुद्धे
प्रबोधनविधिं प्रति कोऽधिकारः ? | सामर्थ्यमस्ति तरितुं सरितो न यस्य
તસ્ય મતારાવરા વરતારોત્તિઃ ।। ’-વસત॰
અર્થાત્ કેવળ વાણીરૂપ સારવાળા પરંતુ પરમાર્થથી વિમુખ એવા ચિત્રકારી મનુષ્યા દુર્લભ નથી. (કિન્તુ) જેઓ ધર્મ(માર્ગ)માં રહી વિશ્વના કલ્યાણ માટે ધર્મ કથે છે તેએ દુર્લભ છે. કહેવાની મતલબ એ છે કે મેટી મેાટી ડંફાસે મારનારાઓ, લાંખાં લાંમાં અને છટાદાર ભાષણા કરનાર ઉપદેશકેાની આ જ ગતમાં ખાટ નથી; ન્યૂનતા તે રહેણી અને કરણીમાં એકતા સાચવનારની જ છે.
૪
કેટલાક (ગુરુઓ) પરવાળાની જેમ પેાતે જાતે રંગધારી હાય છે એટલે કે પોતે ધર્મના રંગથી રંગાયેલા હોય છે, પરંતુ અન્યને તે રંગી શકે તેમ નથી; વળી કેટલાક ચૂનાના કણીઆની પેઠે પારકાને રંગવાની યાગ્યતા ધરાવે છે, અર્થાત્ સ્વયં ધર્મવિમુખ હોઇ અન્યને ધર્મી બનાવવાના પ્રયાસ કરે છે. સુવાસના પૂરથી ઉજજવળ એવા જેએ કેસરની જેમ પેતાને અને અન્યને રંગે છે, તેમને શાખાસી ઘટે છે.
113
પેાતાના આત્માને પ્રતિધ નહિ પમાડી શકેલા હૈાવાથી અસ્વચ્છ મતિવાળાને અન્યને બેધ પમાડવાના શે। અધિકાર છે ? જેનામાં તર ંગિણી તરી જવાનું પાણી નથી, તેનું પરને તારવાનું કથન છેતરપિંડીથી તરાળ છે. 樂
*
ये स्वयं बुडिताः सन्ति, तारयेयुर्न ते परान् । गुडमदद्गुरोरत्र, दृष्टान्तः सिद्धिकारकः ॥ ५२ ॥ ઙગુરુથી વિનાશ
-“ જેઓ જાતે (ભવ-સાગરમાં) ડૂબેલા છે, તે બીજાને કેવી રીતે તારે ? આ હકીકતને ગોળ ખાનાર ગુરુનું દૃષ્ટાન્ત સિદ્ધ કરે છે, ’’--પૂર્
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org