Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
સોનુવાદ
ગુચ્છક ] સંપત્તિની અનિચ્છા--
ગ્લે—-“ખેદકારી અને (વળી) નિષ્ફળ એવા ઈચ્છિત વૈભવોથી સ. તારા મનમાં તું સંતોષ ધારણ કરી અને એમ કરીને) તું ઉત્તમ સુખ પામ.”–૪૬
अर्जने यस्य क्लेशोऽस्ति, अर्जितस्यापि रक्षणे ।
मोहो नाशे च सन्तापः, स्वं प्रकृत्यैव दुःखदम् ॥४७॥ સંપત્તિથી વિપત્તિ
શ્વે--“જેને મેળવવામાં કષ્ટ છે અને કમાયા પછી જેનું રક્ષણ કરવામાં પણ મેહ છે અને જેનો નાશ થતાં સંતાપ થાય છે તે ધન સ્વભાવથી જ દુઃખદાયક છે.”—૧૪૭
कुगतिवत्मदे तस्मिन् , राजा-ऽग्नि-चौरग्राह्यके ।
તરવત્તિનતશ્ચિત્ત!, ચંગ તથા પરિઘમા ૪૮ ધનના પરિગ્રહને ત્યાગ- 2
લે – “કુગતિના માર્ગે લઈ જનારા અને રાજા, આગ અને ચારથી ગ્રહણ કરાતા એવા તે (દ્રવ્ય)ને વિષે તાત્ત્વિક ચિન્તન કરી તે ચિત્ત ! તું એના પરિગ્રહને છોડી દે.”–૪૮ પરિગ્રહથી પરિતાપ
સ્પષ્ટી–વાસ્તવિક રીતે વિચાર અર્થ કરતાં અનર્થનું મૂળ છે. આ સંબંધમાં શ્રીસૂત્રકૃતાંગની ટીકામાં શ્રીશીલાંકાચાર્ય ૧૩ મા પત્રમાં સાક્ષીરૂપે જે પો આપે છે, તેને નિર્દેશ કરે અનુચિત નહિ ગણાય – " ममाहमिति चैष यावदभिमानदाहज्वरः
कृतान्तमुखमेव तावदिति न प्रशान्त्युन्नयः । यशःसुखपिपासितैरयमसावनोंत्तरः
પરિપત તોડ પાથથપાથ શા–પૃથ્વી द्वेषस्यायतनं धृतेरपचयः क्षान्तेः प्रतीपो विधि
प्क्षेपस्य मुहृन्मदस्य भवनं ध्यानस्य कष्टो रिपुः । दुःखस्य प्रभवः सुखस्य निधनं पापस्य वासो निजः
રાજ્ઞપિ રિઝરો દ વ છેચા નારા જારા.શાર્દૂલ૦
૧ સરખા“મનામને દુઃg-કિતાનાં જ રક્ષા अर्जितानां व्यये दुःखं, धिगर्थ दुःखभाजनम् ॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org