Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
વૈરાગ્યસમ જરી
[ ચતુર્થ
लब्धायां सर्वसामग्र्यां, मिथ्यात्वतिमिरान्धकाः । સભ્યવવીપદીના હા!, સસ્વયં નૈવ નાનતે ॥ ટ્॥ સન્માર્ગનુ અજાણપણુ --
66
શ્લા સર્વે સાધના મેળવ્યાં છતાં મિથ્યાત્વરૂપ અન્ધકારથી આંધળા (બનેલા) અને સમ્યક્ત્વરૂપ દીપક વિનાના ( જતા ) અરેરે સન્માને જાણતા જ નથી. ''-પ્
દ
कुदेवे कुगुरौ लोके, धर्मे च कुत्सिते तथा । देवादिधीहि मिथ्यात्वं जानीहि दुःखदायकम् ॥ ६॥
"
મિથ્યાત્વનું સ્વરૂપ-
Àા“ કુદેવ, કુગુરુ અને કુધર્મ ને વિષે સુદેવ, સુગુરુ અને સુધર્મની જે બુદ્ધિ છે, તેને તું નક્કી દુ:ખદાયી મિથ્યાત્વ જાણુ. ૬
"
મિથ્યાત્વની વ્યાખ્યા
વિપરીત એનું
સ્પષ્ટીમિથ્યાત્વ અને સમ્યકૃત્વને બાપે માયા વેર છે, એ એ એકેકના કટ્ટા શત્રુ છે; આથી કરીને સમ્યક્ત્વના લક્ષણથી લક્ષણ હાય અને છે એ સ્વાભાવિક ઘટના છે. ચેાગશાસ્ત્રના દ્વિતીય પ્રકાશના પ્રારંભમાં શ્રીહેમચન્દ્ર સૂરિવર કથે છે કે
66
या देवे देवताबुद्धि-गुरौ च गुरुतामतिः ।
મેં ૬ મેઘી શુદ્ધા, મુખ્યવસ’મિત્રમુતે ॥રા-અનુ अदेवे देवबुद्धि, गुरुधीरगुरौ च या ।
પળ ધર્મવૃત્તિથ, વિધ્યાસ્ત્ર વિયયાત !!ડ્ર।!~~અનુ
અર્થાત્ (સાચા) દેવને વિષે દેવપણાની મતિ, (સ)ગુરુને વિષે ગુરુપણાની બુદ્ધિ અને ( વાસ્તવિક રીતે શુભ ધર્મને વિષે ધર્મની બુદ્ધિ એ ‘સમ્યકત્વ’ કહેવાય છે. કુદેવને વિષે (મુ)દેવની સતિ, કુગુરુને વિષે (સુ)ગુરુની બુદ્ધિ અને અધર્મને વિષે (સુ)ધર્મની મતિ એ સમ્યકૃત્વથી વિપરીત હાવાને લીધે મિથ્યાત્વ ’ કહેવાય છે.
આ મિથ્યાત્વના (૧) આભિગ્રહિક, (૨) અનાભિગ્રહિક, (૩) આભિનિવેશિક, (૪) સાંશિયક અને (૫) અનાલેગિક એમ પાંચ પ્રકારે છે. આ વાતની નિમ્ન-લિખિત ગાથા સાક્ષી પૂરે છેઃ-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org