________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ॐ अर्हम्
आत्मप्रकाश.
त्वा स्मृत्वा जगद्देवं, श्रीवीरं परमेश्वरम् ॥ ગામના ક્ષય, વ્યાવ્યા વિતમ્યને કયા ॥ ? !
Ik.
परंपरागम पामीने, पाळे पञ्चाचार || रजोहरण मुखस्त्रिका, जैनसूत्र अनुसार ॥ १ ॥
વવેચન—આ જગમાં અનેક પ્રકારના ધમાર્ગો પ્રવર્તે છે, પણ તેમાં પૂર્ણ સત્ય સમાયું નથી, દુનિયામાં ત્રણસેા ત્રેસઠ પાખ’ડીએના મતા છે. અને તેનું વિવેચન શ્રી સૂયગડાંગસૂત્ર વિગેરેમાં કર્યું છે, દરેક મતામાં સંપૂર્ણ અંશે સત્યતા નથી, એવું જ્ઞાન જે વીતરાગ કથિત તત્ત્વાને જાણે છે, તેને થાય છે. જે ભળ્યેા વીતરાગનાં વચન જાણે છે તે દુનીયામાં ઉત્પન્ન થએલા ધર્મ પન્થા, કે, જે એકાંત વાદથી ભરપૂર છે, તેમાં ફસાતા નથી. શ્રી વીતરાગ પ્રરૂપિત સાતનચેાનું ગુરૂગમઢારા જ્ઞાન થતાં સમ્યકતત્ત્વનુ શ્રદ્ધાન થાય છે. માટે ભવ્ય પુરૂષાએ ગુરૂચરણુની ઉપાસના કરવી જોઈએ. સાધુ તરીકે પાંચમ પરમેષ્ટિરૂપ ગુરૂ નવકાર
For Private And Personal Use Only