Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुदर्शिनोटोका अ० १ सू० १३ चतुरिन्द्रियादिनां हिंसाप्रयोजननिरूपणम् ६१ तीति स्थावरः, स एव कायः-शरीरं येषां ते स्थावरकोयाः प्रसृतशीताऽतप सन्तापाद्युपेतत्वेऽपि अन्यत्र गन्तुमशक्ताः स्थावरनामकर्मोदयवर्तिनः पृथिव्यप्तेजोवायुवनस्पतयः, तान् “ सुहुम-बायर-पत्तेय-सरीरनामसाहारणे' सूक्ष्म-बादरप्रत्येकशरीरनामसाधारणान् , सूक्ष्मं च बादरं च प्रत्येकशरीरं च-सूक्ष्मबादरप्रत्येकशरीराणि, तानि नामानि नामकर्माणि येषां ते सूक्ष्मवादरप्रत्येकशरीरनामानः, ते च ते साधारणाश्च सूक्ष्मवादरपत्येकशरीरनामसाधारणाः, तान् । तत्र सूक्ष्मा:चर्मचक्षुरग्राह्याः पृथिव्याचे केन्द्रियाः, बादराः=तएव चर्मचक्षुाद्याः, प्रत्येकशरीराः येषामेकमेकं जीवं प्रतिभिन्न भिन्नं शरीरमुपजायते ते पृथिव्यादयः। साधारणाः येषामनन्तानां जीवानां साधारणमेकं शरीरं भवति ते कन्दमूलादयः, वर नाम कर्म का उदय जिनके हैं वे स्थावर हैं अथवा जो शीत आतप आदि बाधा को सहते हुए भी अन्यत्र गमन करने में अशक्त हैं अपनी इच्छा से चल फिर नहीं सकते हैं-ये स्थावर है ऐसे ये स्थावर पृथिवी, अप, तेज वायु वनस्पति जीव हैं, इन जीवों को तथा (सुहुम-बायर-पत्तेय-सरीर नाम साहारणे) सूक्ष्म, बादर, प्रत्येक शरीररूप नाम कर्म के उदय वाले जीवों को, तथा साधारण शरीर नामकर्म के उदयवाले जीवों को, चर्मचक्षुओं से जो देखने में नहीं आते हैं वे सूक्ष्म जीव हैं, तथा जो धर्मचक्षुओं द्वारा देखे जाते हैं वे बादर हैं, ये सूक्ष्म और बादर भेद पृथिवी आदि एकेन्द्रिय जीवों के होते हैं, प्रत्येक वे जीव हैं कि जिनका भिन्न २ शरीर होता है, ऐसे पृथिव्यादिक जीव होते हैं क्यों कि इनका अपना २ भिन्न २ शरीर होता है इन जीवों को, तथा साधारण वे जीव हैं कि जिन अनंत जीवों का एक ही शरीर होता है, ऐसे वे जीव कंदमूल आदि वनકહેવાય છે. અથવા જે શીત, તાપ આદિની મુશ્કેલીઓ પડવા છતાં પણ અન્યત્ર ગમન કરવાને અશક્ત છે, પિતાની ઈચ્છાથી હલનચલન કરી શકતાં નથી. તે સ્થાવર છે. એવા જે સ્થાવર પૃથિવી, અપૂ, તેજ, વાયુ અને વનસ્પતિ
छ ते ७वाने, तथा “सुहुम, वायर, पत्तेय, सरीर नामसाहारणे" सूक्ष्म, બાદર, પ્રત્યેક શરીરરૂપ નામકર્મના ઉદયવાળા જીને, તથા સાધારણ શરીર નામકર્મના ઉદયવાળા જીને, ચર્મચક્ષુઓ વડે જે દેખી શકાતાં નથી તે સૂક્ષમ જીવે છે, તથા જે ચર્મચક્ષુઓ દ્વારા જોઈ શકાય છે તે બાદર જીવે છે. તે સૂક્ષ્મ અને બાદર પૃથિવી આદિ એકેન્દ્રિય જીવોના હોય છે. પ્રત્યેક જીવ એ જીવે છે કે જેમનાં અલગ અલગ શરીર હોય છે, પૃથિવ્યાદિક જીવ એવા હોય છે કારણકે તેમને પોત પિતાનું ભિન્ન ભિન્ન શરીર હોય છે. તે ને, તથા સાધારણ છ એ છે કે જે અનંત જીવોનું એક જ શરીર હોય છે, એવા જે કંદમૂળ આદિ વનસ્પતિકાયિક હોય છે. તે જે તે પ્રકારનાં કર્મો
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર