Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५१८
प्रश्नव्याकरणसूत्रे
नानासंस्थानसंस्थिताश्च ' ताराओ' तारकाः, कथं भूतास्तारकाः ? इत्याह'ठियलेस्सा' स्थितलेश्याः-स्थिताः स्थिराः लेश्याः-दीप्तयः यासां ताः, नक्षत्रतारकाणामेकस्थानस्थितिमत्त्वात, यद्वा - मनुष्यक्षेत्राद बहिव्यवस्थितत्वात स्थितलेश्यावत्वं तासाम् , 'चारिणो य' चारिश्च यः=संचरणशीला चन्द्रमूर्यग्रहाश्च, ' अविस्संतमंडलगई' अविश्रान्तमण्डलगतयः-अविश्रान्ता-विश्रामवर्जिता मण्डलेन-चक्रवालेन गति र्येषां ते तथा सततपरिभ्रमणशीलाः सन्तीत्यर्थः, एते प्रकार के संस्थान से संस्थित ऐसे तारागण कि जिनकी (ठियलेस्सा) लेश्या-दाप्ति-स्थिर है। ये नक्षत्र और तारागण एक स्थान में स्थित हैं, अथवा मनुष्यलोक से बाहर ये अवस्थित हैं-गति रहित हैं-इसलिये यहां इन्हें स्थिर दीप्ति वाला कहा गया है । तथा (चारिणो य अवि. स्साममंउलगई ) संचरणशील चंद्र, सूर्य, ग्रह ये सब सतत परिभ्रमण शील हैं । तात्पर्य इसका यह है कि ये पांच प्रकार के ज्योतिषी देव मानुषोत्तर नामक पर्वत रूप जो मनुष्य लोक है उस मनुष्यलोक में सदा भ्रमण कीया करते हैं । उनका भ्रमण मेरुपर्वत के चारों और होता है। मेरु के समतलभूभाग से सातसौ नन्वे योजन नी ऊँचाई पर ज्योतिश्चक्र क्षेत्र का आरंभ होता है । जो वहां से ऊँचाइ में एक सौ दश योजन परिमाण है और तिरछा असंख्यात द्वीप समुद्र परिमाण है । उस में दश योजन की ऊँचाई पर अर्थात् उक्त समतल से आठ सौ योजन की ऊँचाई पर सूर्य के विमान है, वहां से अस्सी योजन की ऊँचाई पर अर्थात् समतल से आठ सो अस्सी योजन की उँचाई पर २सा " ठियलेस्सा ” स्थिर तेजi aun! छ, ते नक्षत्री मने ॥२॥ગણ એક જ સ્થાને રહેલા છે, અથવા તેઓ મનુષ્યલેકની બહાર આવેલા છે–ગતિરહિત છે તે કારણે અહીં તેમને સ્થિર દીપ્તિ (તેજ) વાળા भताच्या छ तथा "चारिणो य अविस्साममंडलगई" सय२६५२॥ यद्र सूय. ગ્રહ એ બધા સતત પરિભ્રમણશીલ છે. તેનું તાત્પર્ય એ છે કે એ પાંચ પ્રકારના જયોતિષીદેવ માનુષત્તર નામના પર્વતરૂપ જે મનુષ્યક છે, તે મનુષ્યલેકમાં સદા પરિભ્રમણ કર્યા કરે છે. તેમનું ભ્રમણ મેરુ પર્વતની ચારે તરફ થાય છે. મેરુના સમતલ ભૂભાગથી સાતસો નેવું જોજનની ઊંચાઈ પર જે. તિશ્ચકના ક્ષેત્રને આરંભ થાય છે. જે ત્યાંથી ઊંચાઈમાં એક દસ એજન પરિમાણ છે અને તિરકસ ઊંચાઈ અસ ખ્યાત દ્વીપ સમુદ્ર પરિમાણ છે. તેમાં દસ એજનની ઊંચાઈએ એટલે કે ઉપરોક્ત સમતલ ભૂમિથી આઠસે જનની ઊંચાઈ પર સૂર્યનાં વિમાન છે, ત્યાંથી એંસી જનની ઊંચાઈ પર અથવા સમતલથી આઠસે એંસી જનની ઊંચાઈ પર ચન્દ્રના વિમાન છે ત્યાંથી
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર