Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रश्रव्याकरणसूत्रे गर्भे वातप्रकोपेण, दोहदे वाऽपमानिते।
भवेत्कुब्जः कुणिः पङ्गुको मन्मन एव च ॥ १ ॥ इति । . तथा अन्धिल्लका-जात्यन्धः, एकचक्षुःकरणः, एतद् दोषद्वयं च गर्भगतस्य जातस्य चापि भवति । गर्भगतो यथैतदोषद्वयभाग्भवति, तदेवं विज्ञातव्यम्यदा हि गर्भस्थजीवस्य नेत्रद्वयं तेजो न प्रतिपद्यते तदा स गर्भस्थो जात्यन्धो भवति । यदा चैक नेत्रं प्रतिपद्यते नापरं, तदा स काणो भवति । तदेव
ओठ और नासिका में भी होता है । कुब्ज पंगु और वामन, ये माता पिता के शुक्र शोणित के दोष से उत्पन्न होते हैं, कहा भी है
" गर्भे वातप्रकोपेण, दोहदे वाग्यमानिते। ___ भवेत्कुब्जाकुणिःपङ्गु र्मुको मन्मन एव च ॥ १ ॥
अर्थात्-गर्भ में वात के प्रकोप होने से तथा दोहद-गर्भिणी मनोरथ की तर्फ ध्यान नहीं देने से अर्थात् उसका अपमान करने से कुब्जक, कुणि-कुष्ठ-पङ्गु और लूले तथा तुतलाने वाले बालक उत्पन्न होते हैं । अंधिल जन्मान्ध, काना ये दोनों प्रकार के व्यक्ति जब गर्भ अवस्था संपन्न होते हैं तब उस समय यदि दोनों नेत्र इनमें से किसी एक के तेज को प्राप्त नहीं कर पाते हैं तो वह गर्भ जन्मान्ध होकर उत्पन्न होता है-यदि एक ही नेत्र तेज को प्राप्त कर लेता है दूसरा नहीं कर पाता तो वह उस समय काना उत्पन्न होता है। वहीं तेज यदि रक्तानुगत हो जाता है तो शिशु रक्ताक्ष उत्पन्न होता है, पित्तानुगत होता है तो शिशु पिङ्गाक्ष होता है और यदि श्लेष्मानुगत होता छ , म २२॥ हाथ, पशु, छान, 318 अने नाभा ५ थाय छे. कुब्जપાંગળાપણું અને વામનતા માતાપિતાના શુક તથા રક્તનાદેષથી થાય છે. કહ્યું પણ છે.
" गर्ने वातप्रकोपेण, दोहदे वाग्यमानिते ।
भवेत्कुब्जः कुणिः पङ्गु को मन्मथ एव च ॥ १॥" એટલે કે ગર્ભમાં વાયુ પ્રકોપ થવાથી તથા ગર્ભિણીને દેહદ-મનોરથ પૂરે નહી કરવાથી, તેના દોહદની અવગણના કરવાથી કૂબડે. કુણિ-કુષ્ટ, दूसी, भूगी अथवा तात! ४ न्भे छे. अंधिल-सन्मांध, आणे, से એ બંને પ્રકારનાં બાળકો જ્યારે ગર્ભમાં હોય ત્યારે જે બંને આંખે તેજ પ્રાપ્ત કરી લેતી નથી તે તે બાળક જન્મથી જ અંધ પેદા થાય છે. જે એક જ આંખ તેજ પ્રાપ્ત કરી લે છે પણ બીજી આંખ તેજ પ્રાપ્ત કરી લેતી નથી તે તે જન્મથી જ કાણે હોય છે. એ જ તેજ જે રક્તાનુગત થઈ જાય તે બાળક રક્તાક્ષ-લાલ નેત્રવાળું થાય છે, પિત્તાનુગત થઈ જાય તે બાળક પિંગાક્ષ પીળી આંખવાળે જન્મે છે, અને જે શ્લેષ્માનુગત થાય તે તે શુકલાક્ષ પેદા
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર