Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 1004
________________ प्रश्रव्याक ९४६ ___ अथ संवरपञ्चकमुपसंहरन्नाह -' एयाइं ' इत्यादि । मूलम्-एयाई वयाइं पंचवि सुव्वय महाव्वयाइं हेउसय विवित्तपुक्खलाई कहियाइं अरिहंतसासणे पंच समासेण संवरा वित्थरेण उ पणवीसई समिए सहिए संवुडे सया जयण घडण सुविसुद्धदंसणे एए अणुचरियं संजए चरमसरीरधरे भविस्सतीति ॥ सू० ॥ १३ ॥ ॥इय पंचमं संवरदारं समत्तं ॥ टीका-'एयाइं ' इत्यादि 'सुव्वय ' सुव्रत-हे शोभनव्रत जम्बूः । 'एयाई' एतानि 'पंचवि' पहे जंबू ! इस पंचम संवरद्वार का जैसा कथन मैं ने साक्षात् भगवान् महावीर के मुख से सुना हे वैसा ही यह मैं ने तुमसे कहा है । अपनी तरफ से इसमें मैंने कुछ भी मिश्रित कर नहीं कहा है। भावार्थ-इन पूर्वोक्त पांच भावनाओं से अच्छी तरह सेवित होने पर यह अपरिग्रह नामक पांचवां संवरद्वार स्थिर हो जाता है । इसलिये मुनिजन को इसका पालन इस रूप से करना अवश्य है। समस्त तीर्थकरों ने इसे सर्वप्राणियों का हितकारक जानकर पालित किया है। यह अनाव आदि विशेषणों वाला है। भगवान् महावीर प्रभु ने भी इसके पालन करने का उपदेश परिषदो में जीवों को दिया है। ऐसा मंगलमय यह पांचवां संवरद्वार समाप्त हुआ ॥ सू० १२ ॥ “હે જંબૂ! આ પાંચમાં સંવરદ્વારનું કથન જે પ્રમાણે મેં સાક્ષાત્ મહાવીર પ્રભુને મુખે સાંભળ્યું હતું, એ જ પ્રમાણે તે હું તમને કહું છું. મારી તરફથી તેમાં કઈ પણ ઉમેરવામાં આવ્યું નથી. ભાવાર્થપૂર્વોક્ત પાંચ ભાવનાઓનું સારી રીતે સેવન કરવામાં આવે તે અપરિગ્રહ નામનું પાચમું સંવરદ્વાર સ્થિર થઈ જાય છે તેથી મુનિજને તેનું તે રીતે પાલન કરવું અતિ આવશ્યક છે. બધા તીર્થકરોએ તેને સઘળાં પ્રાણીઓનું હિતકારક સમજીને તેનું પાલન કરેલ છે. તે અનાશ્રવ આદિ વિશેષણે વાળું છે. ભગવાન મહાવીરે પણ પરિષદાઓમા તેનું પાલન કરવાને ઉપદેશ જીવોને આપે છે. એવું મંગળમય આ પાંચમું સંવરદ્વાર સમાપ્ત થયું સૂર શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર


Page Navigation
1 ... 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010