Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 999
________________ सुदर्शिनी टोका अ०५ सू०११ 'स्पर्शेन्द्रियसंवर'नामकपञ्चमभावनानिरूपणम् ९४१ सम्प्रति पश्चमी भावनामुपसंहरन्नाह-एवम् अनेन प्रकारेण ' फासिदियभावणाभाविओ' स्पर्शेन्द्रियभावनाभावितः, 'अंतरप्पा' अन्तरात्मा-जीवो जीवः ‘भवइ' भवति । ततश्च 'मणुनामणुनसुभिदुब्भिरागद्वेषपणिहितात्मा मनोज्ञाऽमनोज्ञा ये सुरभिदुरभयः शुभाशुभस्पर्शास्तेषु यद्रागद्वेषं तत्र प्रणिहितात्मा संवृतात्मा, 'साहू' साधुः ‘मणवयणकायगुत्ते' मनोवचनकायगुप्तः 'संवुडे' संतृतः संवरवान् ‘पणि हिइंदिए' प्रणिहितेन्द्रियः, प्रणिहितः वशीकृत इन्द्रियो येन तथाभूतः सन् 'धम्म' धर्म श्रुतचारित्रलक्षणं धर्म ' चरेज्ज ' चरेत् अनुतिष्ठेत् ॥ सू० ११ ॥ की चेष्टा ही करना चाहिये । अब सूत्रकार इस पांचवीं भावना का उपसंहार करते हुए कहते हैं ( एवं फासिंदियभावणाभाबिओ अंतरप्पाभवइमणुनसुभिदुभिरागोदोसे पणिहियप्पा साहू मणवयणकायगुत्ते संवुडे पणिहिइंदिए धम्म चरेज्ज ) इस प्रकार से स्पर्श इन्द्रिय की भावना से भावित जब मुनि हो जाता है तब वह मनोज्ञ रूप शुभ स्पर्श में और अमनोज्ञरूप अशुभ स्पर्श में रागद्वेष करने से रहित बन जाता है । इस तरह उनमें रागद्वेष करने से संवृतात्मा बना हुआ साधु अपने मन, वचन और कायरूप त्रियोंगों को स्पर्श संबंधी शुभ अशुभ के व्यापार से रहित कर लेता है तथा इस स्पर्शन इन्द्रिय के संवरण से युक्त बन जाता है । इस प्रकार इस इन्द्रिय के संवरण से युक्त बना हुआ वह साधु चारित्ररूप धर्म की आराधना अच्छी तरह से करने लगता है। भावार्थ-सूत्रकार ने इस सूत्र द्वारा इस परिग्रह विरमणव्रत की पांचवीं भावना का स्वरूप प्रगट किया है। इस पांचवीं भावना का કરવી જોઈએ. હવે સૂત્રકાર આ પાંચમી ભાવનાને ઉપસંહાર કરતાં કહે છે. " एवं फासिंदियभावणाभाविओ अंतरप्पा भवइ मणुन्नामनुन्नसुब्भिदुब्भि रागदोसे पणिहियप्पा साहू मणबयणकायगुत्ते संवुडे पणिहिइंदिए धम्मं चरेज्ज " मा રીતે જ્યારે મુનિ સ્પર્શેન્દ્રિયની ભાવનાથી ભાવિત થઈ જાય છે ત્યારે તે મનોશરૂપ શુભ સ્પર્શ પ્રત્યે તથા અમને જ્ઞરૂપ અશુભ સ્પર્શ પ્રત્યે રાગદ્વેષથી રહિત બની જાય છે. આ રીતે તેમના પ્રત્યે રાગદ્વેષ કરવાથી નિવૃત્ત થયેલ સાધુ પિતાના મન, વચન અને કાયરૂપ ત્રણે ભેગોને સ્પર્શ સંબંધી શુભ અશુભ વ્યાપારથી રહિત કરી લે છે, અને આ સ્પર્શેન્દ્રિય સંવરથી યુક્ત થઈ જાય છે. આ રીતે આ ઈન્દ્રિયના સંવરથી યુક્ત બનેલ તે સાધુ ચારિત્રરૂપ ધર્મની સારી રીતે આરાધના કરવા લાગી જાય છે. ભાવાર્થ-સૂત્રકારે આ સૂત્ર દ્વારા આ પરિગ્રહ વિરમણ વ્રતની પાંચમી ભાવનાનું સ્પષ્ટીકરણ કર્યું છે તે પાંચમી ભાવનાનું નામ સ્પશેન્દ્રિય સંવરણ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર

Loading...

Page Navigation
1 ... 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010