Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 988
________________ ९३० प्रश्रव्याकरणसूत्रे भेत्तव्यम् न हन्तव्यम् न जुगुप्सात्तिकाऽपि लभ्या उत्पादयितुम् । एवं जिहवेन्द्रियभावनाभावितो भवति अन्तरात्मा जीवः मुनिः। ततश्च-मनोज्ञामनोज्ञसुरभिदुरभिरागद्वेषे प्रणिहितामा साधुर्मनोवचनकायगुप्तः संवृतः प्रणिहितेन्द्रियः-एषां संग्रहो बोध्यः ‘धम्मं ' धर्म 'चरेज्ज' चरेत् अनुतिष्ठेत् ।। सू० १० ॥ नाश नहीं करना चाहिये । और न अपने मनमें भी उस पर जुगुप्सा वृत्ति जगे ऐसी चेष्टा ही करनी चाहिये । इस प्रकार से 'जिह्वाइन्द्रिय मुझे वशमें करनी चाहिये अन्यथा महान् अनर्थ का भागी मुझे होना पडेगा' इस प्रकारकी जिहा इन्द्रियकी भावना से भावित जब मुनि हो जाता है तब वह मनोज्ञरूप एवं अमनोज्ञरूप सुरभिदुरभि इस में राग द्वेष करने से रहित बन जाता है । इस प्रकारकी स्थिति से संपन्न बना हुआ साधु अपने मन, वचन, और कायरूप तीन योगों को शुभ और अशुभ के व्यापार से रहित कर लेता है और इस इन्द्रिय के संवरणसे युक्त बन जाता है । इस तरह रसनेन्द्रिय के संवरणसे युक्त होकर वह चारित्ररूप धर्मका पालन करने में सर्व प्रकारसे दृढ हो जाता है। भावार्थ-इस सूत्रद्वारा सूत्रकारने इस व्रत की चौथी भावना का स्वरूप प्रदर्शित किया है । उसमें उन्होंने यह समझाया है कि साधुको अपनी रसना इन्द्रिय को रुचिकारक एवं अरुचिकारक रसों के आस्वादजन्य रागद्वेष के पक्षपात से रहित कर लेनी चाहिये, तभी जा कर वह रसनेन्द्रिय विजयी हो सकता है । ऐसा नहीं होना चाहिये कि જોઈએ. પિતાના મનમાં કે પારકાના મનમાં તેના પ્રત્યે જુગુપ્સાવૃત્તિ થાય તેવું વર્તન કરવું જોઈએ નહીં, આ રીતે “મારે જિહા ઈન્દ્રિયને વશ રાખવી જોઈએ. નહીં તે માટે મહાન અનર્થને પાત્ર બનવું પડશે.” આ પ્રકારની જિહા ઈન્દ્રિયની ભાવનાથી જ્યારે મુનિ ભાવિત થાય છે ત્યારે તે મને જ્ઞરૂપ અને અમને રૂપ, સુંદર અને અસુંદર દ્રવ્ય પ્રત્યે રાગ દ્વેષથી રહિત બની જાય છે. આ પ્રકારની ભાવનાથી યુક્ત બનેલ સાધુ મન, વચન અને કાય, એ ત્રણે ભેગોને શુભ અને અશુભ વ્યાપારથી રહિત કરી લે છે. અને આ ઈન્દ્રિયના સંવરણથી યુક્ત બની જાય છે. આ રીતે રસના ઈન્દ્રિયના સંવરણથી યુક્ત થઈને તે ચારિત્રરૂપ ધર્મનું પાલન કરવામાં બધી રીતે દઢ બની જાય છે. ભાવાર્થ-આ સૂત્ર દ્વારા સૂત્રકારે આ વ્રતની ચોથી ભાવનાનું સ્વરૂપ પ્રગટ કર્યું છે તેમાં તેમણે સમજાવ્યું છે કે સાધુએ પિતાની રસના ઈન્દ્રિયને રુચિકર અને અરૂચિકર રસેના આસ્વાદનને કારણે ઉત્પન્ન થતાં રાગદ્વેષને પક્ષપાતથી રહિત કરવી જોઈએ; ત્યારે જ તે રસનેન્દ્રિય પર વિજય મેળવી શકે શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર

Loading...

Page Navigation
1 ... 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010