Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुदर्शिनी टीका अ०५ सू०११ स्पर्शेन्द्रियसंवर'नामकपञ्चमभावनानिरूपणम् ९३१ पञ्चमी भावनामाह-'पंचमं ' इत्यादि
मूलम्-पंचमं पुण फासिदिएण फासिय फासाई मणुन्नभइकाइं, किं ते ? दगमंडव-हार-सेयचंदण-सीयल-विमल-जलविविह-कुसुमसत्थर-ओसीरमुत्तिय--मुणालदोसिणा पेहुण उक्खेवग-तालियंटवीयणग-जणिय-सुहसीयले य पवणे गिम्हकाले, सुहफासाणि य वहणि सयणाणि य आस
णाणि णे य पाउरणगुणे य सिसिरकाले, अंगारप्पवावणा रुचिकारक रस मिल जावे तो चित्तमें उसके प्रति रागभाव उद्भूत हो जावे और अरुचिकारक रस मिल जावे तो उसमें द्वेषभाव उत्पन्न हो जावें। दोनों प्रकारके रसों में समताभाव धारण करना साधु का सर्व प्रथम कर्तव्य है । इसी विषयको लेकर इस सूत्र में रुचिकारक रसके आश्रयभूत उग्गाहिम आदि कितनेक पदार्थो को तथा अरुचिकारक रस के आश्रयभूत अरसविरस आदि पदार्थों को कहा गया है । तथा साथर में यह समझाया गया है कि गृहस्थावस्था में जिन रुचिकारक रसों का आस्वाद लिया था वे रस साधु अवस्था में स्मरण करने योग्य नहीं हैं। कारण कि उनकी स्मृति से जिह्वा इन्द्रिय में रस के प्रति लोलुपता बढ़ती है । इप्त प्रकार से रसना इन्द्रिय के विषय में समभाव रखनेवाला साधु चारित्र धर्मका निर्वाह अच्छी तरह से करनेवाला हो जाता है ॥सू०१०॥
છે એવું ન બનવું જોઈએ કે રૂચિકર રસ મળે તો તેના પ્રત્યે ચિત્તમાં રાગભાવ પેદા થઈ જાય છે, અને અરૂચિકર રસ મળે તો ઠેષભાવ પેદા થાય. બન્ને પ્રકારના રસે પ્રત્યે સમભાવ રાખો તે સાધુનું પહેલું કર્તવ્ય છે. એ વિષયનું વર્ણન કરતાં આ સૂત્રમાં રૂચિકર રસયુક્ત ઉચ્ચાહિમ આદિ કેટલાક પદાર્થોને તથા અરૂચિકર રસયુક્ત અરસવિરસ આદિ પદાર્થોને બતાવ્યા છે તથા સાથે સાથે એ સમજાવ્યું છે કે ગૃહસ્થાવસ્થામાં જે રૂચિકારક રસોને સ્વાદ લીધે હતે તે રસેનું સાધુ અવસ્થામાં સ્મરણ કરવું તે પણ યોગ્ય નથી. કારણ કે તેને યાદ કરવાની જિહ્વા ઇન્દ્રિયમાં રસના પ્રત્યે લાલસા વધે છે. આ રીતે રસના ઈન્દ્રિયની બાબતમાં સમભાવ રાખનાર સાધુ ચરિત્ર ધમનું સારી રીતે पासन ४२ना२ मनी नय छ. ॥ सू० . १० ॥
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર