Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
९१६
प्रश्रव्याकरणसूत्रे तृतीयां भावनामाह-'तइयं ' इत्यादि
मूलम्-तइयं घाणिदिएण अग्घाइय गंधाइं मणुन्नभदगाई, किं ते ? जलयर--थलयर-सरस--पुप्फल- पाणभोयणकुट्ट--तगर---पत्त-चोय-दमणग---मरुय--एलारस--पकमसि-- गोसीस-सरसचंदण, कप्पूरलवंग--अगुरुकुंकुमककोल उसीर सेसचंदण सुगंधसारंगजुत्तिवरधूववासे उउयपिंडिमणिहारिमगंधिएसु अन्नेसु य एवमाइएसु गंधेसु मणुन्नभदएसु न तेसु समणेन सज्जियब्वं जाव न सइं च मइंच तत्थं कुज्जा, पुणरवि घाणिदिएण अग्घाइय गंधाणि अमणुन्नपाबगाई, किं ते? अहिमड--अस्समड--हत्थिमड-गोमड--विग--सुणग सियाल--मणुय--मजार--सीह-दीविय-भय-कुहिय-विण?तथा अमनोज्ञरूपमें रागद्वेष न कर सके । मनोज्ञरूप समक्ष उपस्थित हो तो उसे देख कर उसमें रागादि परिणतिसे उसे बंध नहीं जाना चाहिये
और अशुभ रूप हो तो उसमें द्वेष परिणति से अपने आपको दुःखित नहीं करना चाहिये ।दोनों प्रकारकी विषय संनिधानता में उसको समभावी रहना चाहिये । जो ऐसा नहीं करताहै वह महान् अनर्थका भागी बनता है । इस प्रकार चक्षुरिन्द्रिय की भावना से भावित हुआ वह साधु अपने त्रियोगों को शुभाशुभ रूप व्यापार से सुरक्षित रखता हुआ चक्ष इन्द्रिय को वशमें कर लेता है और चारित्ररूप धर्मका पालक बन कर अपने परिग्रह विरमणरूप व्रतको सुस्थिर बना लेता है । सू०८ ॥ મનેસ તથા અમનોજ્ઞ રૂપમાં તેને રાગદ્વેષ ન થાય. જે તેની સમક્ષ મનોજ્ઞ પદાર્થ હાજર થાય તે તેમનામાં રાગાદિ પરિણતિથી બંધાવું જોઈએ નહીં અને જો અશુભ રૂપ હોય તો તેના પ્રત્યે દ્વેષ વૃત્તિ દાખવીને પિતાની જાતને દુઃખી કરવી જોઈ એ નહી. બન્ને પ્રકારના વિષય સમક્ષ તેને તે સમભાવ ચુકત રહેવું જોઈએ. જે તે પ્રમાણે કરતો નથી તે મહા અનર્થને પાત્ર થાય છે આ પ્રમાણે ચક્ષુન્દ્રિયની ભાવનાથી ભાવિત બનેલ તે સાધુ પિતાના ત્રણે યોગને શુભાશુભ પ્રવૃત્તિઓથી સુરક્ષિત રાખીને ચક્ષુ ઈન્દ્રિય પર કાબૂ જમાવે છે અને ચારિત્રરૂપ ધર્મનું પાલન કરીને પોતાના પરિગ્રહ વિરમણવ્રતને સુસ્થિર બનાવે છે સૂ.૮
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર