Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
प्रश्रव्याकरणसूत्रे त्रसस्थावरादि विषयकापरिग्रहं वर्णयति–'जत्थ न' इत्यादि ।
मूलम् -जत्थ न कप्पइ गामागरणगर-खेडकब्बडमडंबदोणमुहपट्टणासमगयं च किंचि अप्पं वा बहुं वा अणुं वा थूलं वा तसथावरकायदव्वजायं मणसा वि परिघेत्तुं न धनहिरपणसुवण्णखेत्तवत्थु, न दासीदास-भयक - पेसहय गयगवेलगं वा, न जाणजुग्गसयणासणाई, न छत्तकं, न कोडिकं, नोवाणहं, न पेडणवीयणतालियंटगा, ण यावि अयतउयतंबसीसगकंसरयय-जायरूवमणिमुत्ताहारपुडगसंखदंतमणिसिंगसेलकायवरचेलचम्मपत्ताई महारिहाई परस्स अज्झोवबायलोभजणणाई परिकड्डि गुणवओ; न यावि पुप्फफलकंदमूलादिकाई सणसत्तरसाइं सव्वधण्णाइं तीहिं वि जोगेहिं परिघेत्तुं ओसहभेसजभोयणट्टयाए संजयाणं किं कारणं अपरिमियणाणदंसणधरेहिं सीलगुणविणयतवकेवल इनसे विहीन होकर वह उनके द्वारा प्रतिपादित तत्त्वों में अपनी पूर्ण अडिग श्रद्धा रखे । प्रभुने जो यहां पर एक आदिसे लेकर तेतीस तक के संख्यास्थान कहे हैं, उनमें तथा अविरति आदि जो और भी स्थान कहे हैं उनमें निःशंकित भावसे श्रद्धा करनी चाहिए, तभी जा कर वह सच्चा श्रमण कहला सकता है । इत्यादि विषय को प्रतिपादन करते हुए सूत्रकारने इस अपरिग्रहरूप संवर द्वारकी विवेचना वृक्षकी उपमा समता लेकर की है | सू० १ ॥ કરે. ફકત તેનાથી રહિત થઈને તે તેમના દ્વારા પ્રતિપ્રાદિત તોમાં પિતાની પૂર્ણ તથા અડગ શ્રદ્ધા રાખે. પ્રભુએ અહીં જે એક આદિથી લઈને તેત્રીસ સુધીના સંખ્યા સ્થાન બતાવ્યા છે તેમનામાં, તથા અવિરતિ આદિ જે બીજા પણ સ્થાન બતાવ્યા છે તેમાં નિઃશંક્તિ ભાવથી શ્રદ્ધા રાખવી જોઈએ, ત્યારે જ તેને સાચો શ્રમણ કહી શકાય છે. ઇત્યાદિ વિષયનું પ્રતિપાદન કરતાં સૂત્રકારે આ અપરિગ્રહ રૂપ સંઘરદ્વારને વૃક્ષની ઉપમા આપીને તેનું વિવેચન કર્યું છે. સૂ૦૧
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર