Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुदर्शिनी टीका अ० ३ सू०४ कोमुनिरदत्तादानादिवतमाराधयति ? ७३३ प्रवचनप्रभावकत्वेन तत्सादृश्याच्च । एवं च वैयावृत्त्यस्य - आचार्यादि स्थानभेदेन दशविधत्वकथनमविरुद्धम् ।
यत्तु - ' चेइयडे' इत्यस्य व्याख्यानम् - " चैत्यानि = जिनप्रतिमाः, एतासां योऽर्थः =प्रयोजनं यस्य स तथा, तत्र " इति टीकान्तरे लभ्यते तद्भ्रान्तिमूल, वैयावृत्त्यस्य जिन प्रतिमां प्रति विधानाभावात् । जिनप्रतिमाया अपि वैयावृत्य स्वीकारे व्याख्याप्रज्ञप्त्याद्यागमेषु वैया वृत्त्यस्य दशविधत्वमरूपणं विरुध्यतेतग्रहणेन वैयावृत्यस्यैकादशसंख्याऽति प्रसङ्गात् ।
1
अन्तर्भाव आचार्य में कर दिया जाता है । जिस प्रकार आचार्य प्रवचन के प्रभावक होते हैं उसी प्रकार से ये दोनों भी होते हैं, अतः उनके जैसे इन्हें प्रभावक होने से परस्पर में इनमें सदृशता आ जाती है यही बात प्रकट करने के लिये सूत्रकार ने इन दोनों का पाठ आचार्य के पास रखा है । इस तरह से विचार करने से वैयावृत्य के स्थान दस ही प्रकार के सिद्ध होते हैं, इसलिये इनके भेद से वैयावृत्य में दशविधत्वकथन विरुद्ध नहीं है ऐसा जानना चाहिये ।
तथा - जो "चेइयट्ठे " इस पदका व्याख्यान - " चैत्यानां अर्थः प्रयोजनम् यस्य सः चत्यार्थः " चैत्य जिन प्रतिमा है प्रयोजन जिसको ऐसा साधु " ऐसा कहते हैं - उनका यह व्याख्यान भ्रान्ति मूलक है । कारण जिन प्रतिमा के प्रति वैयावृत्य करने का विधान नहीं है। यदि यह विधान माना जावे तो फिर व्याख्याप्रज्ञप्ति आदि आगमों में जो वैयावृत्य के ये पूर्वोक्त दश भेद माने गये हैं उनमें विरोध आता है, क्यों ક્ષપક અને પ્રવર્તક છે. તેમના સમાવેશ આચાયમાં કરી દેવાય છે. જેમ આચાર્ય પ્રવચનના પ્રભાવક હાય છે તેમ તેઓ બંને પણ હોય છે, તથા તેમના જેવા તેઓ પ્રભાવક હાવાથી પરસ્પરમાં તે માબતની સમાનતા આવી જાય છે. એ જ વાત પ્રગટ કરવાને માટે સૂત્રકારે તે અનેનેા પાઠ આચાય સાથે કર્યો છે. આ રીતે વિચાર કરતાં વૈયાવૃત્યનાં દસ પ્રકારનાં જ સ્થાન સિદ્ધ થાય છે, તેથી તેમના ભેદને કરણે વૈયાવૃત્યમાં દશ વિધતાનું કથન વિરૂદ્ધ પડતું નથી એમ સમજવું જોઇએ.
तथा - ? " चेइयट्टे ” આ પદનું વ્યાખ્યાન चैत्यानां अर्थः प्रयोजनम् यस्य सः चत्यार्थः” चैत्य दिन प्रतिमां छे. तेनुं प्रयोग लेने छे मेवासाधु” એવું જે કહે છે. તેમનું તે કથન ભ્રાન્તિમૂલક છે. કારણ કે જિન પ્રતિમાનું વૈચાનૃત્ય કરવાનું વિધાન નથી. જો આ વિધાન માની લેવામા આવે તે વ્યાખ્યાપ્રાપ્તિ આદિ આગમામાં વૈચાવૃત્યનાં જે પૂર્વોક્ત દસ ભેદ ખતાન્યા છે
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
66