Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७३२
प्रश्रव्याकरणसूत्रे मुक्तत्त्वाद् दशविधं वैयावृत्यमिति कथनं कथं न विरुध्यते ? अत्रोच्य वैयावृत्त्यस्य स्थानं दशविधं व्याख्यामज्ञप्ति (श. २५ उ. ७) व्यवहारसूत्र उ. १०) द्यागमेषु सर्वत्र प्रसिद्धं, तत्रैव तद्वहिभूतानामन्तर्भावः, तथाहि-अत्यन्तबाल दुर्बलयोलोनेसमावेशः, तयोस्तत्संनिहितत्वेनोक्तत्वाद् भक्तपानानयनादावक्षमत्वेन तत्सादृश्याच्च । क्षपक-प्रवर्तकयोराचार्य संनिवेशः,तयोस्तत्संनिहितत्वेनोक्तत्वात्लेकर संघ तक चौदह वैयावृत्य के स्थान होते हैं अतः वैयावृत्य के स्थान होने से वैयावृत्य भी चौदह प्रकार का ही होना चाहिये फिर यहां जो उसमें दश विधता प्रकट की है सो यह कथन परस्पर में क्या विरुद्ध नहीं है ? अवश्य विरुद्ध है।
उत्तर-शका ठीक है, परन्तु विचार करने पर इसका समाधान अच्छी तरह से हो जाता है-वैयावृत्य के ये दशप्रकार के ही स्थान व्याख्याप्रज्ञप्ति ( श. २५ उ. ७) व्यवहारसूत्र (उ. १०) आदि आगमों में सर्वत्र प्रसिद्ध हैं। इनमें ही इनसे बहिर्भूत भेदों का अन्तर्भाव हो जाता है । जैसे जो साधु अत्यन्तबाल एवं दुर्बल हैं इन दोनों का समावेश ग्लान साधुओं में हो जाता हैं क्यों कि ये उन्हीं जैसे होते हैं इसीलिये उनका पाठ उनके साथ रखा है। जिस प्रकार ग्लान साधु भक्तपान आदि के लाने में असमर्थ होता है उसी प्रकार से ये भी हैं। इस तरह इनमें परस्पर में सदृशता आने से इन दोनों का समावेश ग्लान में हो जाता है । इसी तरह से जो क्षपक और प्रवर्तक हैं उनका
સુધી વૈયાવૃત્યનાં ચૌદ સ્થાને થાય છે, તે તે બધાં વૈયાવૃત્યનાં સ્થાન હોવાથી વિયાવૃત્ય પણ ચૌદ પ્રકારનાં થવાં જોઈએ. છતાં અહીં તેનાં દસ પ્રકાર બતા
વ્યા છે તે તે કથન શું પરસ્પરમાં વિરોધાભાસ દર્શાવતું નથી? અવશ્ય વિરોધાભાસ દર્શાવે છે.
ઉત્તર- શંકા બરાબર છે પણ વિચાર કરતાં તેનું સારી રીતે સમાધાન થઈ જાય છે. વૈયાવૃત્યનાં એ દશ પ્રકારનાં જ સ્થાન વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (શ. ૨૫ 6-७) व्यवहारसूत्र (6-१०) माहि मागभामा सर्वत्र प्रसिद्ध छ. तमनाમાંજ તેમનાથી બાહ્ય ભેદનો સમાવેશ થઈ જાય છે. જેમ કે જે સાધુ અત્યંત બાલ અને દુર્બળ છે તે બંનેનો સમાવેશ ગ્લાન સાધુઓમાં થઈ જાય છે, કારણ કે તેઓ તેમના જેવાં જ હોય છે તેથી તેમને પાઠ તેમની સાથે રાખે છે જેમ ગ્લાન સાધુ આહાર પાછું આદિ લાવવાને અસમર્થ હોય છે તેમ તેઓ પણ અસમર્થ છે. એજ રીતે તેઓની વચ્ચે પરસ્પરમાં સમાનતા આવવાથી તે બંનેને સમાવેશ “ ગ્લાન” માં થઈ જાય છે, એ જ રીતે જે
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર