Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७८१
सुदर्शिनी टोका अ0 ४ सू० २ ब्रह्मचर्य स्वरूपनिरूपणम् पुनरपि ब्रह्मचर्यमाहात्म्यमाह-'जम्मिय भग्गे' इत्यादि ।
मूलम्-जम्मि य भग्गे होइ सहसा सव्वं सेभग्गमहियचुण्णियकुसल्लियपल्लट्ठपडिय-खंडियपरिसडियविणासियं विणयसीलतवनियमगुणसमूहं तं बंभं भगवंतं गहगणणक्खत्ततारगाणं च जहा उडुवई मणिमुत्तसिलप्पवालरत्तरयणागरणं च जहा समुद्दो, वेरुलिओ चेव जहा मणीणं, जह मउडो चेव भूसणाणं वत्थाणं चेव क्खोमजुयलं अरविंदं चेव पुप्फजेंद्र गोसीसं चेव चंदणाणं हिमवंतो चेव ओसहीणं सीतोदा चेव निन्नगाणं उदहीसु जहा सयंभूरमणोरुयगवरो चेव मंडगिपव्वयाणपवरे ___ भावार्थ-इस सूत्र द्वारा सूनकार चतुर्थ संवरद्वार का विवेचन कर रहे हैं । इसमें नौ कोटि से अब्रह्म का पूर्ण त्याग हो जाता है, इसलिये यह ब्रह्मचर्य महाव्रत कहलाता है । व्रत का तात्पर्य यही है कि दोषों को समझ कर उनके त्याग का नियम करने के बाद फिर से उनका सेवन नहीं करना । ब्रह्मचर्य व्रत को परिपालन करने के लिये अतिशय उपकारक कितने ही गुण हैं, जैसे आकर्षक स्पर्श, रस, गंध, रूप, शब्द और शरीरसंस्कार आदि में न फँसना, त्रुटियों को हटाने के लिये ज्ञानादि सद्गुणों का अभ्यास करना, एवं गुरुकी आधीनता के लिये गुरुकुल में वास करना । इस सूत्र में इसी ब्रह्मचर्य महावत के गुण गौरव का व्याख्यान सूत्रकार ने किया है । सू० १ ॥
ભાવાર્થઆ સૂત્ર દ્વારા સૂત્રકાર ચોથા સંવરદ્વારનું વિવેચન કરે છે. તેમાં નવ પ્રકારે અબ્રહ્મને સંપૂર્ણ ત્યાગ થઈ જાય છે. તેથી તે બ્રહ્મચર્ય મહાવ્રત કહેવાય છે. વ્રતનું તાત્પર્ય એ છે કે દોષને સમજીને તેમના ત્યાગને નિયમ કર્યા પછી ફરીથી તેનું સેવન ન કરવું. બ્રહ્મચર્ય વ્રતનું પરિપાલન કરવાને માટે અતિશય ઉપકારક કેટલાક ગુણે છે, જેમાં કે આકર્ષક સ્પર્શ, રસ, ગંધ, રૂપ શબ્દ અને શરીર સંસ્કાર આદિમાં ફસાવું નહીં, ત્રુટિને દૂર કરવા માટે જ્ઞાનાદિ સદ્ગુણોનો અભ્યાસ કરે, અને ગુરુની આધીનતાના સેવનને માટે ગુરુકુલમાં વાસ કરવો. આ સૂત્રમાં એ જ બ્રહ્મચર્ય મહાવ્રતના ગુણ ગૌરવનું વર્ણન સૂત્રકારે કર્યું છે. આ લે છે
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર