Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८१४
प्रश्रव्याकरणसूत्रे नामकथा-यथा-इयं यथा नाम्ना सुंदरी, तथा-रूपगुणाभ्यामपि ! नेपथ्यकथा, यथा-" धिङ्नारीरौदीच्या बहुवसनाच्छादिताङ्गलतिकत्वात् । यद्यौवनं न यूनां चक्षुर्मादाय संभवति ॥” इति ।
परिजनकथा-यथा-" चेटिकापरिवारोऽपि तस्याः कान्तो विचक्षणः । भावज्ञाः स्नेहवान् दक्षो विनीतः सुकुलस्तथा ॥” इति ।
एताः कथा न कर्तव्याः । तथा-' इत्थियाणं' स्त्रीणाम् 'अग्णावि य ' अन्या अचि च एवमाइयाओ कहाओ' एवमादिकाः कथाः या हि — सिंगारकलु. णाओ' शृङ्गारकरणाः शृङ्गाररसकरुणरसयुक्ताः, तथा ' संजमबंभचेरघाओवहैं। नाम कोलेकर जिस कथा में स्त्री संबंधी सौन्दर्य का वर्णन किया जाताहै वह नाम कथा है,जैसे-यह स्त्री जैसे नान से सुन्दर है वैसे ही यह रूप
और गुणों से भी सुन्दर है, स्त्री संबंधी वेशभूषा आदी की चर्चा-- जिस कथा में रहती है वह नेपथ्यकथा है, जैसे-उत्तरदिशा की स्त्रियों को धिक्कार है-जो अनेक वस्त्रों से आच्छादित रहा करती हैं, क्यों कि इसतरह रहने से इनका यौवन युवापुरुषों की आंखो को आनंदप्रदान नहीं करता है । स्त्रियों के परिजनों को लेकर जो कथाएँ कही जाती हैं वे परिजन कथाएँ हैं, जैसे-उस स्त्रि का चेटिका जन-दासी जन रूप परि वार-भी बड़ा सुन्दर, निपुण, भावज्ञ, स्नेहयुक्त, दक्ष-व्यवहारकुशल, विनीत एवं कुलीन है। साधु को ऐसी स्त्री संबंधी देशादि कथाएँ रागभाव से युक्त होकर नहीं करना चाहिये । तथा इसी तरह की और भी स्त्रियों से संबंध रखने वाली शृंगार रस एवं करुण रस દુર્લભ છે. નામને અનુલક્ષીને જે કથામાં સ્ત્રી સંબંધી સૌદર્યનું વર્ણન કરાયું હોય છે તે નામ કથા કહેવાય છે. કે “આ સ્ત્રીનું નામ જેટલું સુંદર છે એટલી જ તે રૂપ અને ગુણમાં પણ સુંદર છે. સ્ત્રીની વેશભૂષા આદિની ચર્ચા જે કથામાં હોય છે તે નેપથ્ય કથા કહેવાય છે. જેમ કે “ઉત્તરની સ્ત્રીએને ધિક્કાર છે, જે અનેક વસ્ત્રોથી આચ્છાદિત રહે છે, કારણ કે તે પ્રમાણે રહેવાથી તેમનું યૌવન યુવાનની આંખેને આનંદ પ્રદાન કરતું નથી.” સ્ત્રિએના પરિજનોને અનુલક્ષીને જે કથા કહેવાય છે તે પરિજન કથાઓ છે. જેમ કે તે સ્ત્રીને દાસિજન રૂપ પરિવાર પણ ઘણે સુંદર, નિપુણ, ભાવઝ, નેહાળ, દક્ષ-વ્યવહાર કુશળ, વિનીત અને કુલીન છે” સાધુએ એવી સ્ત્રી સંબંધી દેશાદિ કથાઓ રાગ ભાવથી યુક્ત થઈને કહેવી જોઈએ નહીં. તથા એ જ પ્રકારની સિઓ સાથે સંબંધ રાખનારી શૃંગાર રસ અને કરુણ રસ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર