Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७६५
सुदर्शिनी टीका अ० ३ सू० ११ अध्ययनोपसहारः अध्ययनमुपसंहरति-' एवमिणं ' इत्यादि ।
मूलम्-एवमिणं संवरस्सदारं सम्मं चरियं होइ सुपणिहियं, इमेहिं पंचहिं वि कारणेहिं मणवयणकायपरिरक्खिएहिं निच्चं आमरणंतंच एसो जोगो नेयवो धिइमया मइमया अणासवो अकलुसो अच्छिद्दो अपरिस्सावी असंकिलिहो सुद्धो सव्वजिणमणुण्णाओ। एवं तइयं संवरदारं फासियं पालियं सोहियं तीरियं किट्टियं सम्मं आराहियं आणाए अणुपालियं भवइ। एवं नायमुणिणा भगवया पण्णवियं परूवियं पसिद्धं सिद्धि भावना हैं । अपने से जो दीक्षा पर्याय में ज्येष्ठ हैं, उन साधुओं में विनय धर्म का पालन करना तथा स्वयं संयम के पालन करने में और पारणा में मृदु स्वभाव रखना, इत्यादि विनय संबंधी जितनी भी क्रियाए हैं उन्हें मोक्षमार्ग के साधनों में यथायोग्यरूप से पालन करते रहना उनके प्रति अविनयरूपता का भाव चित्त में नहीं आने देना यह विनय भावना है। तात्पर्य यह है कि ज्ञानादि मोक्षमार्ग और उसके साधनों के प्रति योग्यरीति से बहुमान रखना यह विनयधर्म है। इस धर्म से भावित हुआ अंतरात्मा अविनय रूप सावद्य कर्म के करने कराने, और उसकी अनुमोदना जन्य पापक्रिया से विरक्त हो जाता है और इस भावना का पालक बन जाता है । सू० १०॥
પર્યાયમાં જે પિતાનાં કરતાં મોટા હોય તેમના પ્રત્યે વિનયધર્મનું પાલન કરવું, તથા નિજ સંયમનું પાલન કરવામાં તથા પારણામાં મૃદુ સ્વભાવ રાખવે, ઈત્યાદિ વિનય સંબંધી જેટલી કિયાઓ છે તેમનુ મોક્ષમાર્ગનાં સાધનામાં યોગ્ય રીતે પાલન કરતા રહેવું, તેમના પ્રત્યે અવિનય ભાવને ચિત્તમાં પ્રવેશવા ન દેવે તે વિનય ભાવના ગણાય છે. તેનું તાત્પર્ય એ છે કે જ્ઞાનાદિ મોક્ષમાર્ગ અને તેનાં સાધને પ્રત્યે યોગ્ય રીતે બહુમાન રાખવું તે વિનય ધર્મ છે. આ ધર્મથી ભાવિત થયેલ આત્મા અવિનયરૂપ સાવદ્ય કર્મ કરતા, કરાવતા અને તેની અનમેદનાથી પરિણમતી પાપ ક્રિયાથી બચી જાય છે, અને આ ભાવનાને પાલક બની જાય છે, તે સૂ. ૧૦
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર