Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुशिनी टोका अ०१ सू० ५ अहिंसापालककर्तव्यनिरूपणम् ६०७ भूतादिनिग्रहलक्षणः, मूलम् वृक्षवल्ल्यादीनां, भैषज्यं द्रव्यसंयोगरूपम् , एतच्चतुष्टयरूपं कार्यमेव हेतु यंत्र तत्तथो भैक्षं न गवेषितव्यमित्यग्रेण सम्बन्धः । तथा-' न लक्खणुप्पायसुमिण जोइस निमित्तकहकुहकप्पउत्तं ' न लक्षणोत्पात स्वम ज्योतिष निमित्तकथाकुहक प्रयक्त-तत्र-लक्षणं-स्त्रीपुरुषादि लक्षणं, उत्पाताः
भुकम्पादिशास्त्राणि, स्वप्नः-स्वामशास्त्रम् , ज्योतिषं-नक्षत्रादि शुभाशुभसूचकं शास्त्रम् निमित्तं भूतभविष्यदादि सूचकं शास्त्रम् , कथा-कामकथा सूचकं शास्त्रम्, कुहक-परेषां विस्मयोत्पादकप्रयोगः, एभिः प्रयोगैर्विस्मितेन दायकेन प्रयुक्त इलाज, मंत्र-भूतादि ग्रह के निग्रह निमित्त उपायभूत मंत्र का प्रयोग, मूल-वनौषधि, एवं भैषज्य-अनेक औषधि मिश्रित दवा, ऐसी भिक्षा मुनिजनों को कल्प्य नहीं होती है । तथा न लक्खणुप्पायसुमिणजोइसनिनित्तकहकुहकप्पउत्तं) जिस भिक्षा की प्राप्ति मुनि को लक्षणों के स्त्री पुरुष आदि के चिह्नादिकों के-दिखाने का प्रदर्शन करना पड़े, भूकंप आदि के शास्त्र का कथन करना पड़े, स्वप्नशास्त्र का, जोतिषशास्त्र का, निमित्त शास्त्र का, काम कथा सूचक शास्त्र का, तथा दूसरों के लिये आश्चर्योत्पादक प्रयोगों का सहारा लेना पड़े, ऐसी भिक्षा मुनिजन के लिये कल्प्य नहीं है । तात्पर्य इसका यह है कि दाता को उनके हस्त आदि की रेखाओ से प्रसन्न करके, भूकंप आदि का शुभाशुभफल कथन करके, काम वर्द्धक कथाओं को कह करके, सप्न शास्त्र का प्ररूपण करके, ज्योतिषशास्त्र में अपनी विद्वत्ता का प्रदर्शन करके तथा आश्चर्यकारी प्रयोगों को दिखा करके यह कहना कि मैं बहुत ભૂતાદિગ્રહના નિગ્રહને માટે ઉપાયભૂત મંત્રને પ્રગ, મૂળ-વનૌષધિ, અને ભિષજ્ય-અનેક ઔષધિ મિશ્રિત દવા, આદિ બતાવવું પડે એવો આહાર મુનિबनाने ४८ नही तथा (नलक्खणुप्पाय सुमिणजोइसनिमित्त कह कुहकप्प3 ) જે ભિક્ષાની પ્રાપ્તિને માટે મુનિને સ્ત્રી-પુરુષ આદિના ચિહ્નાદિકને બતાવવાનું પ્રદર્શન કરવું પડે. ભૂકંપ આદિના શાસ્ત્રોનું કથન કરવું પડે, સ્વમ શાસ, જ્યોતિષશાસ્ત્ર, નિમિત્ત શાસ્ત્ર, કામકથા સૂચક શાસ, તથા બીજાને માટે આશ્ચર્યોત્પાદક પ્રયોગો વગેરેની મદદ લેવી પડે એવી ભિક્ષા મુનિજનોને કલ્પ નહી તેનું તાત્પર્ય એ છે કે દાતાને તેમના હસ્ત આદિનિ રેખાઓ વડે ખુશ કરીને, ભૂકંપ આદિનું શુભાશુભ ફળ કહીને, કામવર્ધન કથાઓ કહીને, સ્વપ્ન શાસનુ પ્રરૂપણ કરીને, જ્યોતિષશાસ્ત્રમાં પિતાની વિદ્વતા બતાવીને, તથા આશ્ચર્યકારક પ્રયોગ બતાવીને પિતે બહુ જ મહાન વિદ્વાન છે એવી છાપ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર