Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७०५
सुदर्शिनी टोका अ० २ सू० ९ अध्ययनोपसंहारः द्वितीयं संघरद्वारमुपसंहरन्नाह-' एवमिणं' इत्यादि
मूलम्-एवमिणं संवरस्स दारं सम्म संचरियं होइ सुप्पणिहियं इमेहिं पंचहिं वि कारणेहिं मणवयणकायपरिरक्खिएहिं निच्चं आमरणंतं च एस जोगो णेयव्यो धिइमया मइमया अणासवो अकलुसो अच्छिदो अपरिस्सावी असंकिलिहो सत्वजिणमणुनाओ। एवं बीयं संवरदारं फासियं पालियं सोहियं तीरियं किट्टियं अणुपालियं आणाए आराहियं भवइ, एवं कषाय के उदय से होता है ! जिससे चारित्र का भंग होता है। दूसरे व्यक्तियों की गुप्त चेष्टाएँ भी इस हास्य के द्वारा प्रकट हो जाया करती हैं । यद्यपि चारित्र का इससे पूर्णरूप से भंग नहीं भी होता है-तो भी साधु इसके प्रभाव से महर्दिक देवों में उत्पन्न नहीं होता है। कान्दर्पिक आभियोगिक आदि देवों में ही उत्पन्न होता है, अतः हास्य का सेवन करना सत्यवती के लिये सर्वथा त्याज्य है, ऐसा समझ कर जो इसका परित्याग कर देता है वह सत्यव्रती अपने व्रत को पूर्णरूप से स्थिर कर पालन करता है। इस प्रकार हास्य जन्य दोषों का विचार कर हास्यवजनरूप वचनसंयम से अपनी आत्मा को भावित करके साधु अपने व्रताराधन में परोक्रमशाली बन जाता है और गृहीत सत्यव्रत को पूर्णरूप से सुरक्षित कर स्थिर बना लेता है ॥ सू० ८ ॥ દૂષણ જાહેર કરવા તે પ્રિય લાગે છે, તે હાય નોકષયના ઉદયથી થાય છે, જેના કારણે ચારિત્રનો ભંગ થાય છે, બીજી વ્યકિતઓની ગુપ્ત ચેષ્ટાઓ પણ તે હાસ્ય દ્વારા પ્રગટ થયા કરે છે. ભલે તેનાથી ચારિત્રને પૂર્ણતઃ ભંગ થતો ન હોય, તે છતાં પણ સાધુ તેના કારણે મહદ્ધિક દેવમાં ઉત્પન્ન થતું નથી. કાનન્દપિક, અભિગિક આદિ દવેમાં જ ઉત્પન્ન થાય છે. તેથી હાસ્યનું સેવન કરવું તે સત્યવ્રતીને માટે સર્વધા ત્યાજ્ય છે, એવું સમજીને જે તેને પરિત્યાગ કરે છે, તે સત્યવ્રતી પિતાના વ્રતને સંપૂર્ણ રીતે સ્થિર કરે છે. અને તેનું પાલન કરે છે. આ રીતે હાસ્યમાંથી ઉદ્ભવતા દેષને વિચાર કરી હાસ્ય વર્જનરૂપ વનસંયમથી પિતાના આત્માને ભાવિત કરીને સાધુ પિતાના વ્રતની આરાધનામાં સમર્થ બની જાય છે અને ગ્રહણ કરેલ સત્યવ્રતનું સંપૂર્ણ રીતે सुरक्षित शने स्थि२ सनावी से छे । सू० ८ ॥
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર