Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुदर्शिनी टीका अ० २ सू० ५ द्वितीयभावनास्वरूपनिरूपणम्
अथ क्रोधनिग्रहरूपां द्वितीयां भावनामाह - ' नीयं कोहो ' इत्यादि मूलम् - बीयं कोहो ण सेवियव्वो, कुद्धो चंडिक्किओ माणुसो अलियं भणेज, पिसुणं भणेज, फरुसं भणेज्ज, अलियं पिसुणं फरुसं भणेज्ज, कलहं करेज, वेरं करेज, विगहं करेज, कलहं वेरं विगहं करेज, सच्चं हणेज, सीलं हणेज, विणयं हणेज सच्चं सीलं विणयं हणेज, वेसो भवेज्ज, वत्युं भवेज्ज, गम्मो भवेज्ज, वेसो वत्थं गम्मो भवेज्ज, एवं अन्नं च एवमाइयं
६८९
पूर्वक बोलना इसका नाम अणुविचिन्त्य भाषण है। यह भाषा समितिरूप है । सत्य में और भाषा समिति में कुछ भेद कहा गया है वह यह है कि हरएक के साथ संभाषण व्यवहार में विवेक रखना तो भाषा समिति है । और अपने समशील साधु पुरुषो के साथ संभाषण व्यवहार में हित मित और यथार्थवचन का उपयोग करना सत्यव्रतरूप यतिधर्म है । इस भावना से इस सत्यव्रत की स्थिरता होती है । बोलते समय साधु को वेग से त्वरा से और चपलता से नहीं बोलना चाहिये । और न विना विचारे ही बोलना चाहिये। बोलने का जब समय आवे तब ही सत्य, हित, मित वचन बोलना चाहिये । अविचारित और अस्पष्ट वचन नहीं बोलना चाहिये । इस तरह की वचन प्रवृत्ति में सावधान बना हुआ साधु सत्यव्रत को सुशोभित करता हुआ प्रत्येक अपनी कर चरण आदि की प्रवृत्ति को यतनापूर्वक करता रहता है || सू०४॥
વિચિન્ત્ય ભાષણ કહે છે. તે ભાષાસમિતિરૂપ છે. સત્યમાં અને ભાષાસમિતિમાં કેટલાક ભેદ ખતાવવામાં આવ્યા છે. તે એવા પ્રકારના છે કે દરેકની સાથે વાતચીતમાં વિવેક રાખવા એ તા ભાષાસમિતિ છે. અને પેાતાનાં સમશીલ સાધુજને સાથે વાતચીતમાં હિત, મિત અને યથા વચનના ઉપયોગ કરવા તે સત્યવ્રતરૂપ યતિધર્મ છે. આ ભાવનાથી તે સત્યવ્રત દૃઢ થાય છે. ખેલતો વખતે સાધુએ વેગથી ત્વરાથી અને ચપલતાથી બોલવુ જોઈએ નહીં. વિના વિચાર્યે પણ ખેલવું જોઈ એ નહીં જ્યારે બેાલવાના અવસર આવે ત્યારે જ સત્ય, હિત, મિત વચન એટલવાં જોઈ એ, અવિચારિત અને અસ્પષ્ટ વચન માલવાં જોઇએ નહીં. આ પ્રકારની વચન પ્રવૃત્તિમાં સાવધાન અનેલ સાધુ સત્ય વ્રતને સુશેાભિત કરતા, પોતાની કરણ ચરણ આદિની પ્રત્યેક પ્રવૃત્તિને યતનાપૂર્વક કરતા રહે છે ! સૂ॰ ૪ ૫
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર