Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुदर्शिनी टीका अ० १ सू०५ अहिंसाप्राप्तमहापुरुषनिरूपणम्
५९३ आहार लेने का अभिग्रह धारण कर उसकी गवेषणा करते हैं वे अन्तवरक हैं। तथा प्रान्तचरक वे मुनिराज हैं जो पुराने वल्ल, चणक एवं कुलत्थी आदि अन्नीको लेने का अभिग्रह बद्ध होकर गोचरी करते हैं। तथा जो रूक्ष भोजन ही मैं लूंगा, इस प्रकार की प्रतिज्ञा धारण करते हैं । जो ऊँचे नीचे कुलों में सामान्य रूप से भिक्षा ग्रहण करने के स्वभाववाले होते हैं वे समुदानचरक हैं अन्नग्लायक-अन्नसे, अर्थात् अभिग्रह विशेष के कारण वासी अन्न खाने से ग्लान अर्थात् कृशदुबले जो है बे अन्नग्लायक हैं । भिक्षा विशुद्धि के सिवाय जो मौनव्रत को धारण कर आहार के लिये जाते हैं वे मौनचरक साधु हैं । तथा जिनका ऐसा कल्प होता है कि जो आहार हमें संसृष्ट-भरे हुए हाथ
और भाजन-पात्र से दिया जावेगा बही में लूंगा वे संसृष्ट कल्पिक हैं। तथा-तजातसंसृष्ट कल्पिक वे मुनिजन हैं जो इसप्रकार का नियम लेते हैं कि जिस प्रकार का देयद्रव्य देने योग्यहै वह उसी प्रकार के द्रव्य से संसृष्ट हस्त भाजन से दिया जावेगा तो ही लेगें। जो इस प्रकार का नियम धारण करते हैं कि दाता ने जिस आहार को अपने आप अपने पास खाने के लिये रखा होगा वही हम लेगें। इस प्रकार के अभिग्रह वाले પ્રાન્તર મુનિરાજ તેમને કહે છે કે જેઓ જૂનાં વાલ, ચણા, કળથી આદિ અન્ન લેવાનો અભિગ્રહ કરીને ગેચરી કરે છે. તથા જે એવી પ્રતિજ્ઞા ધારણ ४२ छ । ३२ (सू) मान ४ सश तेभने रूक्षचरक ४९ छे. २ એક સરખી રીતે ઊંચા તથા નીચા કુળમાં ભિક્ષા ગ્રહણ કરવાના સ્વભાવવાળા छ तेसो समुदानचरक छ. अन्नग्लायक-मास अभिडने २0 वासी अन्न ખાવાથી ગ્લાન એટલે કે કૃશ-દુબળા પડી ગયેલાં હોય તેમને અન્નગ્લાયક કહે છે. ભિક્ષા વિશુદ્ધિના સિવાય, જે સાધુ મૌનવ્રત ધારણ કરીને આહારને માટે જાય છે તેમને મનગર કહે છે. તથા જેમને એ નિશ્ચય-ધારણા हाय छ, “२ मा २ मभने संसृष्ट-भरेसा डाय तथा भाजन पात्रमाथी વહોરાવાશે તેજ અમે લઈશું” એવા મુનિઓને સંસ્કૃષ્ટશ િકહે છે. તથા જે મુનિજન એવા પ્રકારનો નિયમ કરે છે કે વહોરાવવાનું જે દ્રવ્ય હોય તે એજ પ્રકારના દ્રવ્યથી ભરેલ પાત્રમાંથી વહેરાવવામાં આવશે તે જ લઈશ, તે મુનિજનોને તજ્ઞાત દરિયા કહે છે. જે મુનિજને એ નિયમ ધારણ કરે છે કે દાતાએ પોતે જ પોતાને ખાવા માટે જે આહાર પિતાની પાસે राज्यो हाय ते ८ ९ स. मा १२॥ अमिड धारी भुनिया उपनि
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર