Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुदर्शिनी टीका अ० १ सू० ४ अहिंसाप्राप्त महापुरुषनिरूपणम्
५९५
को लेने का जिनके अभिग्रह होता है वे पृष्टलाभिक मुनि हैं जो आचामालव्रत (आयंबिल ) से युक्त होते हैं वे आचाम्लिक मुनि हैं । पारणा के दिवस भी जो पूर्वार्द्ध के समय खाने पीने का त्याग कर देते हैं वे पुरिमडपूर्वार्द्धक मुनि हैं । तथा जो पारणा के दिन भी एकाशनत्रत के धारी होते हैं वे एकाशनिक हैं। जो घृत आदि पदार्थरूप विकृतियों से विहीन ही भोजन लेते हैं वे निर्विकृतिक मुनि हैं । 'पात्र में गिरने पहिले जो भिक्षा की वस्तु सक्तुकादि रूप मोदक आदि पिण्ड अर्पित करते समय बीच में ही फूटकर पात्र में पड़ेगी उसे ही मैं लूंगा' इस प्रकार जो नियम धारण करते हैं वे भिन्नपिंडपातिक मुनि हैं । 'इतनी ही वस्तु - भक्ष्यपदार्थ - खाने योग्य हम भोजन में खावेंगे ' ऐसा नियम जिन साधुओं के होता है वे परिमितपिंडपातिक मुनि हैं। नीरस, तक (छाछ)मिश्रित और पर्युषित वल्ल चणक आदि अन्न का जो आहार करते हैं वे अन्ताहारी मुनि हैं । पुरानीं कुलथी, बल्ल, चना आदि अन्न का जो आहार करते हैं वे प्रान्ताहारी मुनि हैं। जो रसवर्जित आहार लेते हैंअर्थात् जो मुनि हिंग आदि के वघार से वर्जित आहार को लेने के नियमवाले होते हैं बे अरसाहारी हैं। जिनमें रस नहीं होता ऐसे
પ્રમાણે દાતા દ્વારા પ્રશ્નવિષયીકૃત વસ્તુ લેવાને જેમને અભિગ્રહ હોય છે તેમને દૃષ્ટજામિષ્ઠ મુનિ કહે છે. જે મુનિ આચામામ્લવ્રત યુક્ત હાય છે તેમને આવામાસ્જિદ મુનિ કહે છે. પારણાંને દિવસે પણ જે પૂર્વાદ્ધ મધ્યાહ્ન પહેલાં भावापीवानो त्याग रे छे तेभने परिमढ- पूर्वार्द्धक भुनि उहे छे तथा ने પારણાને દિવસે પણ એકાસન વ્રત ધારી હોય છે તેમને જ્ઞાાનિષ્ઠ કહે છે. જે ઘી આદિ પદારૂપ વિકૃતિચેાથી રહિત ભાજન લે છે તેમને નિવૃિત્તિન મુનિ કહે છે “ પાત્રમાં પડયા પહેલાં જે ભિક્ષાની વસ્તુ-સત્તુ કાદિરૂપ મેદક આદિ ડિ અર્પણ કરતી વખતે વચ્ચેજ ભાંગી જઈને પાત્રમાં પડશે તેને જ हुशि " આ પ્રકારને નિયમ ધારણ કરનાર મુનિને મિવિકાત્તિષ્ઠ મુનિ उडे छे. "आरसी वस्तु जाद्य पदार्थ-डु लोभनमा आशि " એવા नियम धारण १२नार भुनिनाने परिमितपिंडपातिक डे छे. नीरस, छाशમિશ્રિત, અને પષિત વાસી વાલ, ચણા આદિ અન્નના આહાર કરનાર મુનિજનાને અન્તાદારી કહે છે. જૂની કળથી, વાલ ચણા આદિ અન્નને આહાર કરનાર મુનિઓને પ્રાન્તા↑ કહે છે. જે રસરહિત આહાર લે છે. એટલે કે જે મુનિ હિંગ આદિના વધારથી રહિત આહાર લેવાના નિયમવાળા હાય છે
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર