Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुदर्शिनी टीका अ०५सू०३ यथा ये परिग्रहं कुर्वन्ति तन्निरूपणम् ५२७ तथा चन्दनवनकूट आदिकों में इनके वसने का स्वभाव होता है । ऐसे ये चारों प्रकार के देव परिग्रह में तृप्ति धारण नहीं करते हैं। ___ भावार्थ-भवनवासी, व्यन्तर, ज्योतिषी एवं कल्पवासी, इस प्रकार से ये दोनों के मूल चार भेद हैं इनमें भवनपति देवों के असुरकुमार आदि दश भेद, व्यन्तरनिकाय के-पिशाच, भूत आदि सोलह भेद, ज्योतिष्क निकाय के सूर्य, चन्द्र आदि पांचभेद, तथा कल्पवासियों के कल्पोपपन्न और कल्पातीत ऐसे दो भेद हैं। सौधर्म ईशान आदि बारह कल्पों में रहने वाले कल्पोपपन्न, और नवग्रैवेयक तथा पंच अनुत्तर विमानों में रहने वाले कल्पातीत हैं। मनुष्यक्षेत्र में रहने वाले ज्योतिषी देव भ्रमणशील हैं तथा मनुष्यक्षेत्र से बाहिर के ज्योतिषी देव अवस्थित हैं । इन सब देवों के भवन, वाहन आदि विशिष्ट प्रकार का परिग्रह रहता है । उसके रहने पर भी इनकी भावना फिर अधिक परिग्रह की ओर संग्रहशील रहती है । इन सब देवों का हिमवन् आदि पर्वतों में रहने का होता है । सब प्रकार की इन्हें सुखसामग्री प्राप्त रहती है फिर भी इनकी वाञ्छा परिग्रह की ओर से तृप्त नहीं होती है । संतोषवृत्ति इनके चित्त में नहीं जगती है । सू० ३॥
પર્વતેમાં ચન્દનવનકૂટ આદિમાં વસવાને જેમને સ્વભાવ છે એ ચારે પ્રકારના દેવ પણ પરિગ્રહથી તૃપ્ત થતાં નથી.
ભાવાર્થ—ભવનવાસી, વ્યન્તર, જતિષી અને કલ્પવાસી, એ રીતે દેના મૂળ ચાર ભેદ છે. તેમાં ભવનપતિ દેવોના અસુરકુમાર આદિ દશ ભેદ , વ્યન્તર દેવના પિશાચ, ભૂત આદિ સેળ ભેદ, તિષી દેવાના સૂર્ય, ચન્દ્ર આદિ પાંચ ભેદ, તથા કલ્પવાસીઓના કપિપપન્ન, અને કપાતીત એવા બે ભેદ. સૌધર્મ, ઇશાન આદિ બાર કલ્પમાં રહેનાર કપ પન્ન, અને નવયક તથા પાંચ અનુત્તર વિમાનમાં રહેનાર કપાતીત દે છે. મનુષ્ય ક્ષેત્રમાં રહેનારા તિષીદેવે બ્રમણશીલ છે તથા મનુષ્ય ક્ષેત્રની બહારના જ્યોતિષી દે સ્થિર છે. એ બધા દેવોને ભવન, વાહન આદિ વિશિષ્ટ પ્રકારનો પરિગ્રહ રહે છે. તે બધી વસ્તુઓ હોવા છતાં પણ તેમની વૃત્તિ અધિક પરિગ્રહને માટે સંગ્રહશીલ રહ્યા કરે છે, તે બધા દેવોનું નિવાસસ્થાન હિમવાન આદિ પર્વતે છે. તેમને બધા પ્રકારની સુખસામગ્રીઓ મળે છે છતાં પણ પરિગ્રહ માટેની તેમની વાસના તૃપ્ત થતી નથી. તેમના ચિત્તમાં સંતેષ વૃત્તિ જાગતી નથી સૂ. ૩
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર