Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुदर्शिनी टीका अ० ५ सू०३ यथा ये परिग्रहं कुर्वन्ति तन्निरूपणम् ५१९ चंद्र के विमान हैं । वहां से बीस योजन पर की उँचाई तक में अर्थात् समतल से नवसौ योजन की उँचाई तक में ग्रह, नक्षत्र और तारे हैं। चंद्र के उपर बोस योजन की ऊँचाई में पहिले चार योजन की ऊँचाई पर नक्षत्र हैं, इसके बाद चार चार योजन की ऊँचाई पर बुधग्रह, बुधग्रह से तीन योजन की ऊंचाई पर शुक्र, शुक्र से तीन योजन ऊँचे गुरु, गुरु से तीन योजन ऊचे मंगल और मंगल से तीन योजन ऊँचे शनैश्चर हैं । इस प्रकार यह चन्द्र के ऊपर का बीस योजन का क्षेत्र नक्षत्र आदिकों द्वारा घिरा हुआ रहता है। इस तरह इससे हमें यह बात जानने में देरी नहीं लगती है कि मनुष्य क्षेत्र में जो काल का-मुहूर्त-अहोरात्र-पक्ष, मास आदि का जितना भी व्यवहार होता है वह सबइस ज्योतिश्चक्र की चाल से ही होता है । यह ज्योतिश्चक्र की चाल उस ढाईद्वीपरूप मनुष्यक्षेत्र में अविश्रान्त रूप से ही होती रहती है । मनुष्य क्षेत्र के बाहर के ज्योतिष्क विमा. नस्थिर हैं । ये वहां स्वभावतः इधर उधर भ्रमण नहीं करते । इसी कारण से उनकी लेश्या और उनका प्रकाश भी एक रूप-स्थिर है। अर्थात् वहां राहु आदि की छाया पड़ने से ज्योतिष्कों का स्वाभाविक पीतवर्ण ज्यों का त्यों बना रहता है। और उद्य अस्तन होने के कारण વીસ એજનની ઊંચાઈ પર એટલે કે સમતલથી નવસે જનની ઊંચાઈ સુધીમાં ગ્રહ, નક્ષત્રો અને તારા છે. ચન્દ્રથી ઉપરની વીસ એજનની ઊંચાઈમાં પહેલાં ચાર જનની ઊંચાઈ પર નક્ષત્ર છે, ત્યાર બાદ ચાર જનની ઊંચાઈ પર બુધ નામનો ગ્રહ છે. બુધ ગ્રહથી ત્રણ જનની ઊંચાઈ પર શુક્ર છે. શુકથી ત્રણ જન ઊંચે ગુરુ છે. ગુરુથી ત્રણ જન ઊંચે મંગળ છે, મંગળથી ત્રણ યોજન ઊંચે શનિ છે. આ પ્રમાણે ચન્દ્રની ઉપરનું વીસ
જનનું ક્ષેત્ર નક્ષત્ર આદિ દ્વારા ઘેરાયેલું રહે છે. આ રીતે આપણને એ વાત સમજતા વાર લાગે તેમ નથી કે મનુષ્યક્ષેત્રમાં જે કાળને મુહર્ત, દિવસ રાત, પખવાડિયાં, માસ આદિને-જે વ્યવહાર થાય છે તે સઘળે આ
તિશ્ચકની ચાલથી જ થાય છે. તે તિશ્રકની ચાલ આ અઢીદ્વીપરૂપ મનુધ્ય ક્ષેત્રમાં અવિરત ચાલ્યા કરે છે. મનુષ્ય ક્ષેત્રની બહારનાં તિષ્ક વિમાન સ્થિર છે. તેઓ ત્યાં સ્વભાવિક રીતે જ આમ તેમ ભ્રમણ કરતાં નથી. એ જ કારણે તેમની લેશ્યા અને તેમને પ્રકાશ પણ સ્થિર છે. એટલે કે ત્યાં રાહુ આદિની છાયા પડવાથી તિષ્કને સાધારણ પીળા રંગ એને એ રહે છે. અને ઉદય અસ્ત ન થવાને કારણે તેમને પ્રકાશ પણ એક સરખે
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર