Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३०८
प्रश्रव्याकरणसूत्रे टीका-' ते य' ते च-पूर्वोक्तप्रकाराजनाः ‘गामागरनगरखेडकव्वडमडंबदोणमुहपट्टणासमणिगमजणवए ' ग्रामाकरनगरखेटकटमडम्बद्रोणमुखपत्तनाश्रमनिगमजनपदान्-तत्र ग्रामः, ग्रसति बुद्धयादिगुणानितिग्रामः, आकर:= सुवर्णरजतादि धातूनां खनिस्थानं, नगरं अष्टादशकरवर्जितं, खेटं-धूलिप्राकारमयं, कर्बट अल्पजननिवासस्थानं, मडम्बः सार्धक्रोशद्वयग्रामान्तरशून्यः, द्रोणमुखं जलस्थलमार्गो यत्र भवेत् तद्रोणमुखं, पत्तनं सकलवस्तुमाप्तिस्थानम् , आश्रमा
परद्रव्य हरण करने वाले तस्करजन फिर क्या करते हैं ? सो इस सूत्र द्वारा सूत्रकार प्रदर्शित करते हैं-'गामागर०' इत्यादि ।
टीकार्थ-(धणसमिद्धे गामागरनगर खेडकब्बडमडंवदोणमुहपट्टणासमणिगमजणवए ) धनधान्यादि से समृद्ध हुए ग्राम, आकर, नगर, खेट, कर्बट, मडंब, द्रोणमुख, पत्तन, आश्रम, निगम एवं जनपद, इन सब को ( ते य ) परद्रव्य हरण करने वाले चोर आदिक ( हणंति ) नष्ट कर देते हैं। जहां बुद्धयादिगुणों का हास होता है वह ग्राम है । सुवर्ण रजत आदि धातुओं की उत्पत्ति का जो स्थान होता है उसका नाम आकर है। अठारह प्रकार का राजकर जिसमें नहीं लिया जाता है उसका नाम नगर है। धूलिका प्राकार जिसमें होता है उसका नाम खेट है । जिसमें थोड़ेसे मनुष्य निवास करते है उसका नाम कर्बट है। चारों दिशाओंमें अढाई२ कोसतक जिसके आसपासमें गांव नहीं होते हैं उसका नाममडंब है। जलमार्ग के एवं स्थलमार्ग दोनों प्रकारके मार्गसे होकर जिसमें जाया जाता हा उसका नाम द्रोणमुख है। सकल वस्तुओं की प्राप्ति का जो - પરદ્રવ્યનું હરણ કરનારા ચેરે પછી શું કરે છે? સૂત્રકાર આ સૂત્ર દ્વારા ते प्रगट ४२ छ-"गामागर” त्यादि.
साथ:-“धणसमिद्धे गामागारनगरखेडकब्बडमडंवदोणमुहपट्टणासमणिगमजणवए" धनधान्यथी समृद्ध अनेरा गाम, २।४२, नगर, भेट, ४, भ, द्रोणुभुम, पत्तन, श्रम, निगम भने नपढ़ से प्रधान “तेय" પરધન હરી લેનાર ચાર આદિ લેકે નાશ કરે છે. જ્યાં બુદ્ધિ આદિ ગુણોને હાસ થાય છે તે ગામ છે. સોનું, ચાંદી આદિ ધાતુઓનાં ઉત્પત્તિ સ્થાનને આકાર–ખાણ કહે છે. અઢાર પ્રકારને રાજકર જ્યાં લેવાતું નથી તેને નગર કહે છે. ધૂળને કિલ્લે જ્યાં હોય છે તે સ્થાનને ખેટ કહે છે. જેમાં થોડા જ માણસો વસતા હોય તે સ્થાનને કર્બટ કહે છે. જેની આસપાસમાં અઢી ગાઉમાં ગામ હોતાં નથી તેને મડંબ કહે છે. જ્યાં જળમાર્ગે તથા સ્થળમાર્ગે જઈ શકાય છે તે સ્થાનને દ્રોણમુખ કહે છે. જ્યાં બધી વસ્તુઓ મળી શકે છે તે
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર