Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रश्नव्याकरणसूत्रे
6
= नासिका नयनाद्याकारः यौवनं = तरुणावस्था, गुणाः = औदार्यमाधुर्य सौकुमा र्यादयस्तैरुपेताः = युक्ता या स्वास्तथा, गंदणवणविवरचारिणी ओव्वअच्छराओ' नन्दनवन विवरचारिण्यइवाप्सरसः = नन्दनवन देशसञ्चरणशीला अप्सरस इव, उत्तरकुरु माणसच्छराओ ' उत्तरकुरुमानुषाप्सरसः = उत्तरकुरुषु मानुष स्वरूपा अप्सरसः ‘अच्छरगपेच्छणिज्जाओ' आश्चर्य प्रेक्षणीयाः - अद्भुतरूपत्वादाश्रर्येण प्रेक्षणीयाः, तिणि पलिओ माई परमाउं पालहत्ता ' त्रीणि पल्योपमानि परमायुः पालयित्वा ' ता अपि - उत्तरकुरुदेवकुरुवनविवरनिवासी नरगणप्रमदा शारीरिक विशिष्ट सौन्दर्य का नाम लावण्य है। यह लावण्य समस्त अवयवों के सौन्दर्य से भी परे स्वरूप की शोभा विशेष रूप होता है। नासिका, नयन, आदि की समुचित जो आकार रचना है वह रूप है । तरुण अवस्था का नाम यौवन है । औदार्य, माधुर्य सौकुमार्य आदि का नाम गुण है। (णंदणवणविवरचारिणी ओव्व अच्छराओ उत्तरकुरुमाणसच्छराओ) नंदनवन में विचरनेवाली अप्सराओं के समान ये उत्तरकुरू की भूमि में मनुष्य रूपिणी अप्सराएँ हैं । (अव्छरगपेच्छणिजाओ) अद्भुतरूप शालिनी होने के कारण ये आश्चर्य से देखने योग्य होती हैं, अर्थात् - इनको देखने से मनुष्य को बहुत अधिक आश्चर्य होता है। कारण इनकी रूप संपत्ति ऐसी अद्भुत होती है जो मनुष्यों में और जगह नहीं पाई जाती है । ( तिष्णिपलिओ माई परमाउं पालइत्ताताओ व अवित्ति कामाणं उवणमंति मरणधम्मं ) इनकी उत्कृष्ट स्थिति तीन पल्य की होती है । इतने कालतक ये देवकुरु उत्तरकुरु અસાધારણ હોય છે. શારિરિક વિશિષ્ટ સૌ ને લાવણ્ય કહે છે. તે લાવણ્ય સમસ્ત અવયવાના સૌંદર્ય ઉપરાંત સ્વરૂપની વિશિષ્ટ શેભારૂપ હાય છે. નાસિકા, નયન આદિની સુડોળ આકાર વાળી રચનાને રૂપ કહે છે. તરુણુ અવસ્થાને યૌવન કહે છે. ઉદારતા, મા, કામળતા આદિ ગુણુ ગણાય છે. " णंदणवणविवरचोरिणी ओव्व अच्छराओ उत्तरकुरुमाणसच्छराओ " થનમાં વિચરતી અપ્સરાએ જેવી તે ઉત્તરકુરૂની ભૂમિમાં મનુષ્યરૂપણી અપ્સરાઓ છે. "" अच्छरग पेच्छणिज्जाओ "" અદ્ભુત સૌંદર્યાંવાળી હાવાને કારણે તે સ્રીએ આશ્ચયથી જોવા જેવી હાય છે, એટલે કે તેમને જોઈ ને મનુષ્યાને અત્યંત આશ્ચય થાય છે કારણ કે તેમનું રૂપ એટલું બધુ અપૂર્વ હાય છે. કે તે રૂપ મનુષ્યેામાં કોઇ પણ જગ્યાએ જોવા મળતું નથી. " तिणिपलिआवमाई परमाउ पालइत्ता ताओ वि अवितित्ता कामाणं उवणमंति मरणधम्म " તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પયની હોય છે. એટલા સમય સુધી તે દેવકુરુ
નંદન
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
કર