Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४९६
प्रश्नव्याकरणसूत्रे
1
क्षेत्र वेदनाजनकत्वात् ' असाओ' असातः = असात वेदनीयः - कर्मोत्पादकत्वात् 'वास सहस्सेहिं ' वर्षसहस्रैः = अनेकपल्योपमसागरोपमादिकालो रूपभोगेन ' मुच्चइ ' मुच्यते । तदेव व्यतिरेकमुखेनाह— नय अवेदइत्ता' नवाऽवेदयित्वा = उपभोगं विना न 'योक्खोत्ति ' मोक्षोऽस्ति । ' एवं ' उक्तरीत्या 'आहंसु' ऊचुः= कथितवन्त भूतपूर्वास्तीर्थङ्करगणधरादयः । तथा तदनुसारेणैव 'नायकुलनंदणो ' ज्ञातकुलनन्दनः- सिद्धार्थ कुलानन्दकरः ' महप्पा' महात्मा परमात्मरूप : ' जिणो' चतुर्गतिरूप संसार में भ्रमण करवानेका कारण होने से यह दारूण है । ( ककमो ) दश प्रकार को क्षेत्रवेदना का जनक होने से यह फलविपाक कर्कश है। (असाओ) असात वेदनीयरूप होने से यह असात है अर्थात् असातावेदनीय कर्म के उदय से यह उत्पन्न होता है इसलिये असातावेदनीयकर्म के द्वारा उत्पाद्य होने के कारण यह स्वयं असातस्वरूप है । अथवा इस प्रकार के कर्म करने वाले जीव जो फलविपाक भोगते है । उस समय वे असातावेदनीय कर्म का बंध करते है, - , - कारण फलविपाक भोगते समय उनकी आत्मा में दुःख शोक-ताप आदि भाव होते हैं इन भावों से जीव असातावेदनीय कर्म का आस्रव करता है । इस अपेक्षा से असातावेदनीय कर्म का उत्पादक होने से यह फलविपाक असातरूप माना गया है । (बास सहस्से हिं) यह फलविपाक जीव पल्यो पमकालतक भोगने से (मुचइ ) छूटता है । ( नयअवेदइत्ता अस्थि मोक्त) इस फलविपाक का उपभोग किये बिना यह नहीं छूटता है। પડે છે, તેથી ચાર ગતિવાળા સંસારમાં ભ્રમણ કરાવનાર હાવાથી તે દારુણ છે. " ककसो " દસ પ્રકારની ક્ષેત્ર વેદનાના જનક હાવાથી તે વિપાકક શ ४२ छे. " असाओ અસાત વેદનીય રૂપ હાવાથી તે અસાત છે—એટલે કે અસાતાવેદનીય કર્મીના ઉદ્ભયથી તે ઉત્પન્ન થાય છે, તેથી અસાતા વેદનીય ક દ્વારા ઉત્પાદ્ય હાવાને કારણે તે પોતે અસાતસ્વરૂપ છે. અથવા આ પ્રકારનાં કર્મો કરનારા જીવા જે લવિપાક ભાગવે છે, તે ભાગવતી વખતે અસાતા વેદનીય કર્મીને મધ ખાંધે છે, કારણ કે ક્લિપાક ભાગવતી વખતે તેમના આત્મામાં દુઃખ શાક તાપ આદિ ભાવ હોય છે, તે ભાવાથી જીવ અસાતાવેદનીય કર્મોના આસ્રવ કરે છે. આ અપેક્ષાએ અસાતાવેદનીય કને ઉત્પાદક होवाथी या इजविया सात३य मान्यो छे. “ वामसह से हिं ” આ વિપાક પલ્યાપમ કાળ સુધી અથવા સાગરોપમ કાળ સુધી ભાગવ્યા પછી ०४ Ma (6 मुच्चइ " तेनाथी भुस्त थाय छे. " नय अवेदइत्ता अस्थि हु मोक्खो त्ति " આ વિપાકના ઉપભાગ કર્યા વિના તે મુક્ત થઈ શકતા નથી. " एवं "
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
""