Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
मुदर्शिनी टीका अ. २ सू० ९ अन्येषामपि मृषाभाषणनिरूपणम् २११ =महदसत्यं भणन्ति येन जिहाछेदनादिकं भवतीत्यर्थः । 'अहरगइगमनं अधरगतिगमनं अधरगतौ गमनं येन तत् तथा नरकाद्यधोगतिगमनकारणम् । 'अण्णंपि य ' अन्यदपि च असत्यं ब्रुवन्ति, तदेवाह- जाइकुलरूवसीलपञ्चयमायानिगुणं जातिकुलरूपशीलपत्ययमायानिगुण-तत्र जातिः मातृपक्षः, कुलं-पितृपक्षः, रूपम्= लीक, (तहा ) तथा (गवालियं ) गवालीक, ( गरुयं ) बहुत अधिकरूप में ( भणंति ) बोलते हैं । धनादि प्रयोजन के लिये जो झूठ वचन बोले जाते हैं। वह अर्थालीक है, धनादि प्रयोजन के लिये जो झूठ कहना होता है वह कन्यालीक है-जैसे-सुशीला कहना, और दुःशीला को सुशीला कहना आदि । पृथिवी निमित्त जो झूठ बोला जाता- वह भूम्यलीक है जैसे-अनुवरा भूमिको उर्वरा कहना आदि । गाय के विषय में जो असत्य बोला जाता है उसका नाम गवालीक है, जैसे-नहीं दूध देनेवाली गाय को दूध देनेवाली कहना, कम दूध देनेवाली गाय को बहुत दूध देनेवाली कहना आदि । इस असत्य में जिह्वाछेद आदि दंड होता है इसलिये उसको गुरुकबड़ा असत्य कहा है, तथा (अहरगईगमणं) नरक आदि अधोगतियों में गमन कराने वाले ऐसे (अण्णंपि) और भी विविध प्रकार के (जाइकुलरूवसीलपच्चयमायानिगुणं) अपनी जाति, कुल, रूप, स्वभाव ये हैं कारण जिनके ऐसे तथा मायानिगुणं-अप्रशनीय की प्रशंसा प्रशंसनीयजन की निन्दारूपमाया वाला होने से निगुणतथा “ गवालिय" incli " गुरुयं ” म ४ धारे प्रमाणुभा “ भणंति" બેલે છે. ધન આદિને ખાતર જેજૂઠાં વચને બોલાય છે તે અર્થાલીક કહેવાય છે કન્યાની બાબતમાં જે અસત્ય કહેવામાં આવે છે તે કન્યાલીક કહેવાય છે, જેમ કે સુશીલ કન્યાને દુરશીલ કહેવી અને દુરશીલને સુશીલ કહેવી. જમીન આદિન નિમિત્તે જે જૂઠાં વચન બોલાય છે તે ભૂખ્યલીક છે જેમ કે અનુપજાઉ જમીનને ઉપજાઉ બતાવી આદિ. ગાયને વિષે જે અસત્ય બોલાય છે તેને ગવાલીક કહે છે, જેમ કે દૂધ ન દેનારી ગાયને દૂધ દેનારી કહેવી, ઓછું દૂધ દેનારી ગાયને વધુ દૂધ દેનારી કહેવી આદિ ગવાલિકનાં દૃષ્ટાંત છે. આ અસત્યમાં જીહાનું છેદન આદિ શિક્ષા થાય છે તેથી તેને ગુરુક–મોટું અસત્ય કહેલ છે. तथा “ अहरगईगमणं " न२४ मा अधोगतियोमा मन ४२वना२ सेवा " अण्णंपि" भी ५ विविध प्रान “जाइकूलरूवसीलपच्चयमाया. निगुणं " पोतानी गति, आ. ३५, २१मा मानिस ! छे सेवा, તથા માયાનિગુણ-અપ્રશંસનીયની પ્રશંસા અને પ્રશંસનીય જનની નિંદારૂપમાયાવાળાં હોવાથી નિગુણ-સ્વપરહિત, એવાં વચને બોલ્યા કરે છે. માતૃ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર