Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुदर्शिनी टीका अ०२ सू० १४ मृषावादिना जीवघातकवचननिरूपणम् २३९ 'अलियाणा ' अलीकाज्ञाः-अलीका आज्ञा=आगमो येषां ते तथा ' अलियधम्मनिरया' अलीकधर्मनिरताः असद्धर्मपरायणाः 'अलियासु कहासु' अलीकासु आत्मगुणहानिकरासु कथासु अभिरमन्तः प्रसीदन्तः 'बहुप्पगारं ' बहुप्रकारम् 'अलियं करेउं ' अलीकं कृत्वा-भाषित्वा 'तुट्ठा' तुष्टाः प्रसन्ना भवन्ति ॥सू०१४॥ भाषा समिति से रहित प्राणी होते हैं तथा (अलियाणा) जिनका आगम भी असत्य होता है जो ( अलियधम्मनिरया ) असत्य धर्म में निरत रहते हैं, तथा ( अलियासु कहासु अभिरमंता ) आत्मगुण हानि कराने वाली कथाओं में जिनका मन मोद पाता है ऐसे अनार्यजन (बहुप्पगारं अलियं ) इन विविध प्रकारके अलीक वचनों को ( करेउं तुहा) बोलकर वे भविष्यमें पश्चात्ताप नहीं करते हैं प्रत्युत (उलटे)प्रसन्न होते हैं।
भावार्थ-सूत्रकारने इस सूत्रद्वारा यह प्रकट किया है कि जो प्राणी असत्यभाषण करने में ही आनंद मानता है वे किस प्रकारसे बैठे बैठे दूसरे जनोंको प्राणिहिंसा वर्धक कार्यों में उकसाया करते हैं, जब ये किसीको शालिकी खेतीको पकी हुई देख लेते हैं तो उसके मालिकको चाहे वह माने या न माने सलाह देते हैं-तुम्हारी यह खेती पक चुकी है, तुम बैठे २ क्या करते हो ? क्यों नहीं जल्दी से जल्दी इसे काटकर
और दाय (गाहटा) करके साफसूफ कर अपने घरमें भरकर रख देते हो ?। इसे तो भंडार में भर कर रखने में ही लाभ है। ये वणिक जन बड़े स्वार्थी होते हैं-बाहर परदेशमें नौकाओं से यात्रा कर खूब कमाई याणा" भनी मागम पर असत्य डाय छे.२ “अलिय धम्मनिरिया" मसत्य घमा तीन २३ छ, था “ अलियासु कहासु अभिरमंता" :मात्मशुष्प હાનિ કરાવનાર કથાઓમાં જેમનું મન આનંદ પામે છે એવા અનાર્યજન " बहुप्पगार अलियं” मे विविध प्रश्नां भीस४ क्यो " करेउ तुद्रा" બોલીને ભવિષ્યમાં પશ્ચાત્તાપ કરતા નથી પણ રાજી થાય છે.
ભાવાર્થ–સૂત્રકારે આ સૂત્ર દ્વારા એ પ્રગટ કર્યું છે કે જે જીવે અસત્ય બોલવામાં જ આનંદ માને છે જેઓ બેઠાં બેઠાં કઈ રીતે અન્ય જીવોને પ્રાણિહિંસા વર્ધક કાર્યો કરવાને ઉશ્કેરે છે. જ્યારે તે કેઈના ખેતરમાં શાલિ ડાંગરનો પાક તૈયાર થયેલો જુવે છે ત્યારે તે તેના માલિકને તે માને કે ન માને છતાં પણ તે સલાહ આપે છે કે આ ડાંગર પાકી ગઈ છે. તમે બેસી કેમ રહ્યા છે? તેને જલ્દી કાપીને, ખળું કરીને, ઉપણીને શા માટે ઘરમાં ભરી લેતા નથી ? તેને ઘરમાં કે ઠારમાં જ ભરી રાખવી હિતાવહ છે. આ વેપારીઓ ભારે સ્વાર્થી હોય છે. વહાણમાં પરદેશની સફર કરીને તેઓ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર