Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२०२
प्रश्रव्याकरणसूत्रे तैलार्थी तिलमेवोपादद्यात् दध्यर्थी च दुग्धं, दुग्धार्थी च गाम् । अथ स्वभाववादीमाह" कः कण्टकानां प्रकरोति तैक्ष्ण्य,
विचित्रभावं मृगपक्षिणां च । स्वभावतः सर्वमिदं प्रवृत्तं,
न कामचारोऽस्ति कुतः प्रयत्नः ॥ १॥" तदप्यसत्-अत्रापि कार्यकारणव्यवस्था विच्छेदात् । तैलार्थी होता है वह तिलों को ही तो ग्रहण करता है, ध्यर्थी दुग्ध को
और दुग्धार्थी गाय को। यह ऐसा क्यों होता है इसलिये कि ये तिलादिक अपने २ कार्य के कारण हैं।
अब स्वभाववादी का स्वरूप कहते हैं-'सहावेण वावि ' इत्यादि।
स्वभाववादी का ऐसा कहना है कि जगत् में जो कुछ होता है वह स्वभाव से ही होता है, कहा भी है
"कः कण्टकानां प्रकरोति तैक्ष्ण्यं, विचित्रभावं मृगपक्षिणां च । स्वभावतः सर्वमिदं प्रवृत्तं, न कामचारोऽस्ति कुतःप्रयत्नः॥१॥"
कांटों में तीक्ष्णता कौन करता है ? मृगों में पक्षियों में विचित्रता कौन उत्पन्न करता है ? तो इसका केवल उत्तर यही है कि स्वभाव से ही यह सब कुछ होता है, इसमें कामचार-यदृच्छा-कारण नहीं है और न कोई प्रयत्न ही कारण है ॥१॥
यह स्वभाववादी का कथन भी ठीक नहीं है । कारण इसमें भी જોઈતું હોય તે તલને જ ગ્રહણ કરશે, દહીંની ઈચ્છાવાળા દૂધને અને દૂધની ઈચ્છાવાળો ગાયને ગ્રહણ કરશે. તે પ્રમાણે થવાનું કારણ શું છે? કારણ એ જ છે કે તલ આદિ પિત પિતાના કાર્યને માટે કારણરૂપ—ઉપયોગી છે
हवे स्वभावहीन स्व३५ हे छ-" सहावेण वावि "त्याह
સ્વભાવવાદીનું એવું કહેવું છે કે જગતમાં જે કંઈ થાય છે તે સ્વભાવથી १ थाय छ, युं ५५ छ
"कः कण्टकानां प्रकरोति तैक्ष्ण्यं, विचित्रभावं मृगपक्षिणां च ।
स्वभावतः सर्वमिदं प्रवृत्तं, नकामचारोऽस्ति कुतः प्रयत्नः" ॥१॥ કાંટામાં તીક્ષણતા કેણ કરે છે? મૃગેમાં તથા પક્ષીઓમાં વિચિત્રતા કેળુ ઉત્પન્ન કરે છે? તેને કેવળ એક જ ઉત્તર છે કે સ્વભાવથી જ તે બધું થાય છે, તેમાં કામચાર–તેની ઈચ્છા-કારણરૂપ નથી કે કોઈ પ્રયત્ન કારણરૂપનથી ૧૫
સ્વભાવવાદીનું તે કથન પણ બરાબર નથી. કારણ કે તેમાં પણ કાર્ય કારણ કે તેમાં પણ કાર્ય–કારણભાવનું ખંડન થાય છે.
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર