SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ २०२ प्रश्रव्याकरणसूत्रे तैलार्थी तिलमेवोपादद्यात् दध्यर्थी च दुग्धं, दुग्धार्थी च गाम् । अथ स्वभाववादीमाह" कः कण्टकानां प्रकरोति तैक्ष्ण्य, विचित्रभावं मृगपक्षिणां च । स्वभावतः सर्वमिदं प्रवृत्तं, न कामचारोऽस्ति कुतः प्रयत्नः ॥ १॥" तदप्यसत्-अत्रापि कार्यकारणव्यवस्था विच्छेदात् । तैलार्थी होता है वह तिलों को ही तो ग्रहण करता है, ध्यर्थी दुग्ध को और दुग्धार्थी गाय को। यह ऐसा क्यों होता है इसलिये कि ये तिलादिक अपने २ कार्य के कारण हैं। अब स्वभाववादी का स्वरूप कहते हैं-'सहावेण वावि ' इत्यादि। स्वभाववादी का ऐसा कहना है कि जगत् में जो कुछ होता है वह स्वभाव से ही होता है, कहा भी है "कः कण्टकानां प्रकरोति तैक्ष्ण्यं, विचित्रभावं मृगपक्षिणां च । स्वभावतः सर्वमिदं प्रवृत्तं, न कामचारोऽस्ति कुतःप्रयत्नः॥१॥" कांटों में तीक्ष्णता कौन करता है ? मृगों में पक्षियों में विचित्रता कौन उत्पन्न करता है ? तो इसका केवल उत्तर यही है कि स्वभाव से ही यह सब कुछ होता है, इसमें कामचार-यदृच्छा-कारण नहीं है और न कोई प्रयत्न ही कारण है ॥१॥ यह स्वभाववादी का कथन भी ठीक नहीं है । कारण इसमें भी જોઈતું હોય તે તલને જ ગ્રહણ કરશે, દહીંની ઈચ્છાવાળા દૂધને અને દૂધની ઈચ્છાવાળો ગાયને ગ્રહણ કરશે. તે પ્રમાણે થવાનું કારણ શું છે? કારણ એ જ છે કે તલ આદિ પિત પિતાના કાર્યને માટે કારણરૂપ—ઉપયોગી છે हवे स्वभावहीन स्व३५ हे छ-" सहावेण वावि "त्याह સ્વભાવવાદીનું એવું કહેવું છે કે જગતમાં જે કંઈ થાય છે તે સ્વભાવથી १ थाय छ, युं ५५ छ "कः कण्टकानां प्रकरोति तैक्ष्ण्यं, विचित्रभावं मृगपक्षिणां च । स्वभावतः सर्वमिदं प्रवृत्तं, नकामचारोऽस्ति कुतः प्रयत्नः" ॥१॥ કાંટામાં તીક્ષણતા કેણ કરે છે? મૃગેમાં તથા પક્ષીઓમાં વિચિત્રતા કેળુ ઉત્પન્ન કરે છે? તેને કેવળ એક જ ઉત્તર છે કે સ્વભાવથી જ તે બધું થાય છે, તેમાં કામચાર–તેની ઈચ્છા-કારણરૂપ નથી કે કોઈ પ્રયત્ન કારણરૂપનથી ૧૫ સ્વભાવવાદીનું તે કથન પણ બરાબર નથી. કારણ કે તેમાં પણ કાર્ય કારણ કે તેમાં પણ કાર્ય–કારણભાવનું ખંડન થાય છે. શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
SR No.006338
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1010
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_prashnavyakaran
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy