SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ सुदर्शिनी टीका अ० २ सू० ७ नास्तिकवादिमतनिरूपणम् २०१ इह जीवलोके 'सुकयं वा' सुकृतं वा-सुकृतफलं-सुखमास्तिकमतेन ‘दुक्कयं वा' दुष्कृतं-दुष्कर्मफलं दुःखं वा 'दीसई' दृश्यते 'जइच्छाए' यदृच्छया अकस्मात् काकतालीयन्यायेन अवितर्कितमेव सर्व समुत्पद्यते । यथा काकागमनसमये अबुद्धिपूर्वकं काकोपरितालपतनं नहि काकस्यैवं बुद्धिरस्तियन्मदुपरितालं निपतिष्यति, तथा तालस्यापि नायमभिप्रायो यदहं काकोपरि पतिष्यामि, एवमेव सर्व सुखदुःखादिजातमतर्कितोपस्थितमेव न कर्तृविशेषबुद्धिपूर्वकम् । तदसत् इदमस्य कारणमिदमस्य कार्यमिति सकललोकप्रसिद्ध व्यवस्था विच्छेदापत्तेः अन्यथा कथं द्भाव कहा गया है कि (जंपि किंचि एहिं जीव लोगे सुकयं वा दुक्कयं वा दीसई ) जो कुछ भी इस जीवलोक में सुकृत अथवा सुकृत का फलरूप सुख दुष्कृत अथवा दुष्कृत का फलरूप दुःख दिखलाई देता है वह सब (जइच्छाए वा ) अकस्मात् काकतालीय न्याय से अवितकित ही उत्पन्न हो जाता है. जिस प्रकार उड़ता हुआ कौवा तालवृक्ष के नीचे आया और आते ही उस पर ताड़ का फल गिर पड़ा तो उसके इस पतन में न तो काकने ही ऐसा विचार किया कि मेरे ऊपर ताड का फल गिर पड़े, और न ताड़फल ने ही ऐसा सोचा कि मैं काक के आते ही उस पर गिर पहूँ किन्तु यह उसका पतन अवितर्कित ही हुआ इसी तरह सुख दःख आदि जो कुछ भी होता है वह सब अतकित ही उपस्थित होता रहता है इसमें कर्ता कि विशेष बुद्धि पूर्वकता नहीं है। सो ऐसी मान्यता भी असत्य ही है कारण कि लोक में जो यह व्यवस्था बन रही है कि " यह इसका कारण है यह इसका कार्य है" वह सब इस प्रकार की मान्यता में विच्छेद को प्राप्त हो जावेगा। देखो जो छ ? ' जंपि किंचि एहिं जीवलोगे सुकयं वा दुक्कयं वा दोसई " २ मा જે કોઈ પણ સુકૃત અથવા સુકૃતના ફળરૂપ સુખ, દુષ્કૃત અથવા દુષ્કૃતના २०३५ दुः५ न०४२ ५७ छे ते मघा “ जइच्छाए वा” सभात् तालीय ન્યાયે અવિતર્કિત જ ઉત્પન્ન થઈ જાય છે જેમ ઉડતો કાગડો તાડના ઝાડની નીચે આવે અને આવતાં જ તેના ઉપર તાડનું ફળ પડયું, તે તેના તે પતનમાં કાગડાએ એવો વિચાર કર્યો ન હતો કે મારા ઉપર તાડનું ફળ પડે અને તાડના ફળે પણ એ વિચાર કર્યો ન હતો કે કાગડો આવતાં જ હું તેના ઉપર પડું પણ તેનું તે પતન અવિતતિ જ થયું હોય છે, એ જ પ્રકારે સુખ દુખ આદિ જે કંઈ થાય છે તે બધું અવિતતિ જ થયા કરે છે તેમાં કર્તાની વિશેષબુદ્ધિ કારણરૂપ નથી. તે એવી માન્યતા પણ અસત્ય જ છે કારણ કે સુષ્ટિમાં એવી જે વ્યવસ્થા ચાલી રહી છે કે “તે આનું કારણ છે, તે આનું કાર્ય છે” એ બધાનું તે માન્યતાથી ખંડન થઈ જશે. જુવે જેને તેલ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
SR No.006338
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1010
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_prashnavyakaran
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy