Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१४८
प्रश्रव्याकरणसूत्रे
असौ मिश्रवायुरुभयका यशस्त्रं संभवति । अत्र हस्तशतगमनकालं परिभाव्यैकस्मि aft स्थाने जलमध्यगतस्योक्त क्रमेणाचित्तत्वादिकं सूक्ष्मेक्षिकया विभावनीयम् । तथा परस्पराभिहननम् = तेजसा जलतापनं जलेनाग्निवापनमित्येवं रूपः सर्वेषां पृथिव्यादीनां परस्परमभिघातः, मारणं विहिंसनं, विराधनं पीडनं, तानि पृथि हुई जब वह सौ हाथ आगे निकल जाति है वहांतक तगत वायु अचित्त ही रहती है, बाद में इसके जब वह दूसरे सौ हाथ क्षेत्र पर्यन्त वहां से आगे को बहती हुई जाती है तब वहां तक वही वायु मिश्रवायुरूप होती है । यही मिश्रवायु उभयकायरूप शस्त्र में परिगणित हुआ है । यहां तिगति ( मशक में रही हुई ) वायु को जो अचित्त, मिश्र आदि रूप कहा गया है वह काल की अपेक्षा समझाना चाहिये, प्रथम सौ हाथ चलने में जितना समय लगता है उस समय को लेकर वह वायु जो हति ( मशक ) में भरी हुई अचित्त रहती है, बाद में दूसरे सौ हाथ चलने में जितना समय लगता है उसको लेकर वह वायु सचित्ताचित्तरूप मिश्र हो जाती है। इस तरह सूक्ष्मरीति से विचार करने पर वायु में अचित्तता सचित्ताचित्तता सध जाती है " परोप्पराभिहणण " का तात्पर्य है अग्नि से जल का तपाना, जल से अग्नि का बुझाना, इत्यादि रूप से जो पृथिव्यादिकाय का परस्पर में अभिपात करना होता है वह 'परोप्पराभिहणण ' है । ( मारण) मारण शब्दका अर्थ है इनका विहिंसन करना । ( विराणाणि ) विराधना का अर्थ है इन्हें पीड़ा पहुँचाना। इन पृथिवी
જાય ત્યાં સુધી તેની અંદર રહેલી હવા અચિત્ત રહે છે, ત્યાર પછી ત્યાંથી પણ તરતી તરતી સે। હાથ આગળ નીકળી જાય ત્યાં સુધીમાં તે હવા મિશ્રવાયુરૂપ થઇ જાય છે. એજ મિશ્રવાયુ ઉભયકાયરૂપ શસ્ત્રમાં ગણાયેલ છે. અહીં મશકમાં રહેલ હવાને અચિત્ત મિશ્ર આદિરૂપ બતાવવામાં આવેલ છે, તે કાળની અપેક્ષાએ સમજવાનું છે, પહેલાં સેા હાથ ચાલવામાં જેટલેા સમય લાગે છે. તે સમય સુધી તે મશકમાં ભરેલ હવા અચિત્ત રહે છે. ત્યાર ખાદ્ય ખીજા સેા હાથનું અંતર ચાલવામાં જેટલા સમય લાગે છે તેટલા સમય સુધીમાં તે વાયુ ચિત્તાચિત્ત રૂપ મિશ્ર થઈ જાય છે આ રીત સૂક્ષ્મ રીતે વિચાર કરતાં હવામાં અચિત્તતા તથા સચિત્તાચિત્તતા ને સમજી
શકાય છે.
परोप्पराभिहणण " भेटले अग्नि वडे भजने गरम ४२, रणथी यग्निने ખુઝાવવી, ઈત્યાદિ રીતે પૃથિત્યાદિ કાયને પરસ્પરમાં ઘાત થવાની જે ક્રિયા थाय छे ते " परोप्पराभिहणण" छे. भारशु "मारण" भेटले तेमनी हत्या ४२वी. “विराहणाणि” विराधना उरखी भेटले तेमने पीडा पडयावी. ते पृथिवी, भण
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
66