Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुदर्शिनी टीका अ० २ सू० ७ नास्तिकवादिमत निरूपणम्
"
दुःखवन्धमोक्षाद्यभावप्रसङ्गात् । निक्किओ' निष्क्रियः गमनागमनादिक्रियावजितः सर्वव्यापित्वेनावकाशाभावात् एतदप्यसत्, देहमात्रोपलभ्यमानत्वात् । 'निरगुणो निर्गुणः सत्वरजस्तमोगुणरहितः, 'अणुबलेवओ' अनुपलेपकः = निर्लेपः सङ्गवर्जितः आत्मेति कापिलाः, उक्तं च- " अकर्त्ता निर्गुणोभोक्ता, आत्मा कपिलदर्शने " इति । सत्त्वरजस्तमोगुणानां साम्यावस्था प्रकृतिः, सैव कर्त्री, पुरुपस्तु पुष्करपलाशवनिर्लेपचेतनोऽकर्ता, इति साख्यानां मतम् । कुदर्शनत्वं र्तिक आत्मा में ये नहीं बनते हैं । ( णिच्चो) कोई २ आत्मा को सर्वथा नित्य मानते हैं, सो आत्मा की यह नित्य मान्यता सत्य नहीं है, क्यों कि आत्मा को सर्वथा नित्य मानने पर सुख दुःख एवं बंध, मोक्ष आदि के अभाव का प्रसंग प्राप्त होता है । (निक्किओ ) आत्मा को निष्क्रिय मानना इस अभिप्राय से, कि आत्मा व्यापक है और जो व्यापक होता है उसमें अवकाश के अभाव से गमनागमन रूप क्रियाएँ बन नहीं सकती हैं सो ऐसी मान्यता भी मृषावादरूप ही है, कारण कि आत्मा शरीर में ही उपलब्ध होती है अन्यत्र नहीं । ( निग्गुणो ) तथा ऐसा कहना कि " यह आत्मा सत्व, रज और तमोगुण से रहित है और ( अणुवलेवओ) पुष्करपलाशवत् निर्लेप-संगवर्जित है । सांख्यों का यही कहना है कि सत्व, रज और तमोगुण की साम्यावस्था का नाम प्रकृति है । यह प्रकृति ही करनेवाली होने से कर्त्री है, चेतयिता-प्रकृति द्वारा किये गये कार्यों का जानने वाला पुरुषआत्मा तो कमलपत्र के लोङतृत्व भावी लय छे. सर्वथा अभूति आत्माभां ते मनतुं नथी, “णिच्चों" अर्ध કોઇ મતવાળા આત્માને સર્વથા નિત્ય માને છે આત્માને એ રીતે નિત્ય માનવું તે સત્ય નથી, કારણ કે આત્માને સÖથા નિત્ય માનવામાં આવે તે સુખ દુઃખ અને अध भोक्ष माहिनो अलाव होवानो प्रसंग उपस्थित थशे- “ निक्किओ " ध કોઇ લેાકેા આત્માને એ કારણે નિષ્ક્રિય માને છે કે આત્મા વ્યાપક છે. અને જે વ્યાપક હોય તેમાં અવકાશને અભાવ હોવાથી ગમનાગમનરૂપ ક્રિયાએ થઈ શકતી નથી. તે માન્યતા પણ મૃષાવાદરૂપ જ છે કારણ કે આત્મા શરીरमां न होय छे अन्यत्र होतो नथी. “निग्गुणो 66 તથા આ આત્મા સત્ત્વ, २०४ मने तमोगुणुथी रहित छे” सेवी मान्यता " अणुवलेवओ " तथा भज પત્ર પર રહેલા પાણીના બિંદુથી કમળ પત્ર જેમ અલિપ્ત કહે છે, તેમ આત્મા પણ તે તત્ત્વાથી નિલે`પ રહે છે. તે માન્યતા પણ મૃષાવાદ છે. સાંખ્યાની એવી માન્યતા છે કે સત્ત્વ, રજ અને તમેગુણની સામ્યાવસ્થાનું નામ પ્રકૃતિ છે. એ પ્રકૃતિ જ કરનાર હોવાથી કર્શી છે-પ્રકૃતિ દ્વારા કરાયેલ કાર્યોંને જાણનાર પુરુષ
""
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
१९९