Book Title: Sarvodayni Jivankala
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/005191/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા | [૨ચનાત્મક નાગરિકધમં ] (આચાર્ય ઍલ. પી. જૅકસ કૃત ‘Constructive Citizenship') અનુવાદક ગોપાલદાસ જીવાભાઈ પટેલ ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ -૧૪ Page #2 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય ઍલ. પી. જૅકસ [૧૮૬૦-૧૯૫૫ ] 6 ઇંગ્લેંડ દેશના નેટિઘામમાં જન્મ. લંડન, ગોટિજન અને હાર્ડ માં અભ્યાસ. ૧૯૦૨માં હિમટ જર્નલ' સ્થપાતાં તેના પ્રથમ તંત્રી બન્યા. પછીને વર્ષ ઔસમાં માંચેસ્ટર કૉલેજમાં ફિલસૂફીના અધ્યાપક નિમાયા. ૧૯૧૫થી ૧૯૩૧ સુધી તે કોલેજના આચાર્ય પદે કામ કર્યું. હિમ જલના તંત્રી તરીકે કામ કરતાં તેમણે તે પત્રને તે જમાનાની ગંભીર મૌદ્ધિક પ્રવૃત્તિનું ક્ષેત્ર બનાવ્યું; અને એ રીતે પેાતાના જમાનાની અસરકારક સમ વ્યક્તિ ’ તરીકેની ખ્યાતિ મેળવી. અમેરિકામાં તે વિદ્યાર્થી અવસ્થામાં રહેલા, તે ઉપરાંત પછી વ્યાખ્યાતા તરીકે અનેક વાર ગયેલા. એમ અમેરિકામાં પણ તે સારી પેઠે જાણીતા બન્યા હતા. ૧૭મી ફેબ્રુઆરી ૧૯૫૫ને દિને, ૯૫ વર્ષની ઉંમરે, તેમના દીધ ઉદ્યોગી જીવનનેા અંત આવ્યા. For Private & Personal Use Oriy Page #3 -------------------------------------------------------------------------- ________________ -૦૦ ૨૦ શ્રી પૂંજાભાઈ જૈન ગ્રંથમાળા [મળી શક્તા મણકાઓ) ૧. સુત્તનિપાત પ્રસિદ્ધ બૌદ્ધ ગ્રંથ). ૨. ભગવાન બુદ્ધના ૨૦ ધર્મસંવાદ ૩. ભગવાન મહાવીરની ધર્મકથાઓ ૪. ભગવાન મહાવીરના દશ ઉપાસ ૬. સન્મતિ પ્રકરણ ७. जिनागमकथासंग्रह ૮૯. શ્રી રાજચંદ્ર ૧૦. મહાવીરસ્વામીને સંયમધર્મ ૧૧. મહાવીરસ્વામીને આચારધમ ૧૨. બુદ્ધચરિત ૧૩. મહાવીર સ્વામીને અંતિમ ઉપદેશ ૧૫. રોગશાસ્ત્ર (શ્રી હેમાચાર્ય કૃત) ૧૭. જગતનો આવતી કાલને પુરુષ (શ્રી રાધાકૃષ્ણન કૃત) ૧૯. તત્વાર્થસૂત્ર ૨૧. શ્રી મહાવીરસ્થા ૨૩. સ્થાનાંગ-સમવાયાંગ પ્રાપ્તિસ્થાન નવજીવન કાર્યાલય અમદાવાદ-૧૪ અને શાખાઓ ૧૧૨૦૦ ૩-૦–૦ –૮-૦ ૧-૪-૦ ૧૦-૦૦ Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી પૂજાભાઈ જૈન ગ્રંથમાળા- ૨૨ સર્વોદયની જીવનકળા રચનાત્મક નાગરિકધર્મ] (આચાર્ય એલ. પી. જેકસકૃત “Constructive Citizenship') અનુવાદક ગોપાલદાસ જીવાભાઈ પટેલ ' - બાપ ખો છે થજરાત વિદ્યાપીઠ અમદાવાદ-૧૪ Page #5 -------------------------------------------------------------------------- ________________ ત્રણ રૂપિયા પ્રકારાક મગનભાઈ પ્રભુદાસ દેસાઇ મહામાત્ર, ગુજરાત વિદ્યાપીઠ મુદ્રક જીવણુજી ડાહ્યાભાઈ દેસાઈ નવજીવન મુદ્રણાલય, અમદાવાદ- ૧૪ પહેલી આવૃત્તિ, ઈ. સ. ૧૯૪૨ બીજી આવૃત્તિ, ઈ. સ. ૧૯૫૫ સર્વ હક ગૂજરાત વિદ્યાપીઠને સ્વાધીન છે. ડિસેમ્બર, ૧૯૫૫ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન બાર વર્ષ અગાઉ આ પુસ્તક શ્રી જૈન સાહિત્ય પ્રકાશન સમિતિએ શ્રી પુંજાભાઈ જૈન ગ્રંથમાળામાં પ્રસિદ્ધ કર્યું હતું. આ તેની બીજી આવૃત્તિ છે, તે એ જ માળાના પુસ્તક તરીકે વિદ્યાપીઠ તરફથી હવે પ્રસિદ્ધ થાય છે. આ બાર વર્ષ દરમ્યાન દેશમાં ઘણું મોટા ફેરફાર થઈ ગયા છે. સૌથી મટે તે આઝાદીન. એ રાજકીય ફેરફારને કારણે આપણું દેશના સર્વતોમુખી ઘડતરનું કામ હવે આપણું ઉપર આવી ગયું છે; અને વેપાર, ઉદ્યોગ, રાજનીતિ, કેળવણી વગેરે અનેક બાબતમાં રાષ્ટ્રીય ઘડતરનું કામ આરંભાયું છે. બીજાં ક્ષેત્રની જેમ કેળવણીના ક્ષેત્રે પણ એમાં પિતાને મુખ્ય અને કદાચ સૌથી વધુ અગત્યને ફાળે આપવાને હશે. કારણ કે તેના હાથમાં તે દેશને નાગરિક ઘડવાનું મૂળ કામ જ છે. તે વખતે “રચનાત્મક નાગરિકધર્મ ની ઊંડી અને ગંભીર ચર્ચા કરતું આ પુસ્તક ઘણું ઉપયોગી થઈ પડે તેમ છે. નાગરિકને લગતી ઉદ્યોગ, ફુરસદ, સહકાર વગેરે અગત્યની બાબતની તેમાં ચર્ચા છે એટલા માટે જ નહીં, પણ નાગરિક ધર્મની આખી વિચારણા માટે તેમાં એવી નવી તથા ઊંડી દષ્ટિ રજૂ કરવામાં આવી છે કે, આવા પુસ્તકને મનન વિના દેશના નાગરિકની તાલીમ અધૂરી ગણાય, એમ કહેવાનું મન થઈ જાય. આ પુસ્તકની નવી આવૃત્તિ વખતે તેના મૂળ લેખક આચાર્ય જેકસના થયેલા મૃત્યુની નેંધ લેવી જોઈએ. ૯૫ વર્ષનું દીર્ઘ અને ઉપકારક જીવન પૂરું કરી તે ૧૭–૨-૫૫ તારીખે વિદેહ થયા છે. એમના આ મનનીય પુસ્તક દ્વારા ગુજરાતી વાંચકેમાં તે અમર રહો. ૬-૧૨-૫૫ Page #7 -------------------------------------------------------------------------- ________________ ૩ • • • - ૫૫ • - ૬૫ • ૮૧ અનુક્રમણિકા પ્રકાશકનું નિવેદન . . . . અનુવાદકનું નિવેદન : કર્મવેગનું સામાજિક ભાષ્ય [શ્રી મગનભાઈ દેસાઈ ૧. પ્રાસ્તાવિક • ૨. સામાજિક બાબતોમાં કાળ-ભાવના ૩. સામાજિક રેગમીમાંસા . ૪. નાગરિકધર્મનું ત્રિમુખી દયેય . ૫. સામાજિક વીરતા • • • ૬. શબ્દના સાચા અર્થ • • ૭. કુશળતા : ૮. વધારેમાં વધારે લોકોની વધારેમાં વધારે કુશળતા ૯. મારીને અણગમે • • ૧૦. કુરસદને ઉપગ . . ૧૧. નીતિધર્મનું ઔદ્યોગિક સ્વરૂપ ૧૨. ટ્રસ્ટીપણું : ૧૩. હકે અને ફરજો . . ૧૪. ઉદ્યોગને વહીવટ . ૧૫. ગુણવિકાસ • • • • ૧૬. આધ્યાત્મિક અને ભૌતિક ૧૭. સહકાર • • • • ૧૮. સામાજિક ખેંચતાણ ટિપણે • • • • સૂચિ • • • • • ૧૦૦ • • ૧૪૭ • ૧૫૬ - ૨૧ • ૨૨૬ ર૩૭ • ૨૫૯ ૩૦૦ Page #8 -------------------------------------------------------------------------- ________________ અનુવાદકનું નિવેદન પ્રિ. જેકસના આ પુસ્તકને શ્રી પૂંજાભાઈ જૈન ગ્રંથમાળા માટે અનુવાદ કરવાનું કામ મને શ્રી જૈન સાહિત્ય પ્રકાશન સમિતિના પ્રમુખશ્રીએ સોંપ્યું, ત્યારે મને બેવડ આનંદ થયે. એ પુસ્તક વિદ્યાર્થી અવસ્થામાં જ્યારે વાંચેલું, ત્યારે તેણે મારા વિચાર-તંત્ર ઉપર કેટલાક ન ભૂંસી શકાય તેવા માર્ગો પાડી દીધા હતા, અને તે માર્ગે મને કેટલાય પ્રશ્નોને વિચાર કરતી વખતે હંમેશાં એટલા બધા ઉપયોગી થઈ પડતા હતા કે, એ પુસ્તકને અનુવાદ કરી, તેને ગુજરાતી વાચકવર્ગ આગળ રજૂ કરવાનું મન ઘણી વાર થયા કરતું હતું. બીજું, એ પુસ્તક આ જૈનમાળામાં પ્રગટ થાય એ વિચાર પણ મને ઘણ રીતે આકર્ષક લાગે. કારણ, સમાજવ્યાપક અહિંસા જેવું સર્વોદયનું બીજું સાધન વિચારી શકાતું નથી; અને આ પુસ્તક સર્વોદયની જીવનકળાનું પુસ્તક હેઈ, અહિંસાને પિષક સર્વ બાબતે સંધરવા ઈચ્છતી આ માળા માટે સર્વથા ઉચિત ગણાય. અનુવાદનું કામ પૂરું થયા બાદ, બધે ભાગ ફરી વાંચી જોતી વેળા, એક વિચાર મને ફરી ફરીને આવવા લાગે. પ્રિજેકસ જેવા બહુશ્રુત પરદેશી વિદ્વાનોનાં પુસ્તકે શબ્દશઃ ગુજરાતીમાં ઉતારવાં લાભદાયક થાય, કે ગુજરાતી વાચકવર્ગની જરૂરિયાત વિચારીને, લેખકના મુખ્ય વક્તવ્યવાળો ભાગ જ સળંગ ઉતાર? ઘણી વાર એમ બને છે કે, આવા વિદ્વાન લેખકો પિતાનું મુખ્ય મંતવ્ય રજૂ કરતાં કરતાં વચ્ચે વચ્ચે પિતાના વિપુલ જ્ઞાન-ભંડારમાંથી એવી કેટલીય આનુષંગિક બાબતે કે ટુચકાઓ સહજ રીતે નાખતા જાય છે, કે જે રસપ્રદ તે હોય, પરંતુ અંગ્રેજી સાહિત્યની કાંઈ પણ પીઠભૂમિકા Page #9 -------------------------------------------------------------------------- ________________ વિનાના ગુજરાતી વાચકને તે સમજવામાં કે મુખ્ય દલીલ સાથે આગળ વધવામાં મુશ્કેલી જ ઊભી કરે. પાનાની નીચે કે પુસ્તક છે પ્રકરણને અંતે ટિપણો આપીને એ બધું વિગતથી સમજાવીએ, તે જરૂર સમજાવી શકાય; પરંતુ એ રીતે એવી બાબતે પાછળ સ્થળ અને સમય ન રેકીએ, તે ગુજરાતી વાચકને પુસ્તકનું મુખ્ય વક્તવ્ય વાંચવું સમજવું વધુ સહેલું ન બને? અલબત્ત, તેની સાથે જ સામે પ્રશ્ન ઊઠે કે ગુજરાતી વાચકવર્ગની શક્તિ-મર્યાદા આંકનારા-સમજનારા આપણે કેશુ? વળી એમ દરેક લેખક પિતાની કલ્પના પ્રમાણે મૂળ પુસ્તકની વસ્તુઓ છોડતો જાય, તે ગુજરાતી વાચકવર્ગ સરવાળે કેટલે દરિદ્ર રહી જાય? મારી આ ગૂંચવણની ચર્ચા મેં મારા એક બે વડીલ તથા મિત્ર સાથે કરી લીધી, તથા છેવટે અમુક નિર્ણય ઉપર આવીને મેં આ અનુવાદ ફરી લખવા માંડ્યો, અને તેમાંથી અમુક અનાનુષંગિક લાગતા ભાગ હિંમતપૂર્વક છોડવા માંડ્યા. ક્યાંક ક્યાંક વધારે પડતું કે બિનજરૂરી કાપ મુકાઈ જવાને સંભવ હતો જ; તેથી એ રીતે તૈયાર થયેલે આખો ભાગ શ્રી મગનભાઈ દેસાઈને મેં જોઈ જવા વિનંતી કરી. તેમણે સારી પેઠે મહેનત લઈ આખો અનુવાદ સાતત્ય તેમ જ ભાષાની દૃષ્ટિએ કાળજીથી તપાસી આયે તથા જ્યાં કાંઈક તૂટક કે રહી જતું લાગ્યું, ત્યાં કેટલાક ભાગો પાછા ઉમેરી લીધા, અને અનુવાદની ભાષા પણ ખૂબ કાળજીથી ઘસી ઘસીને સારી પેઠે એપાવી. ત્યાર બાદ આખો ભાગ હું ફરી વાંચી ગયે, અને હવે મને સતિષ છે કે, પુસ્તકના સળંગ મુખ્ય વક્તવ્યમાંથી કશું પણ આ અનુવાદમાં બાતલ રહી જતું નથી. આ બીનાનું નિવેદન મેં કાંઈક વિસ્તારથી અહીં કર્યું છે, એનું એક કારણ એ છે કે, આવી જાતનાં વિદેશી પુસ્તકોના અનુવાદની આ પદ્ધતિ બાબત બીજા વિદ્વાને તથા વિવેચકોના અભિપ્રાયને પણ લાભ મળે, તથા અન્ય અનુવાદકોના ધ્યાન ઉપર પણ એ વાત આવે. WWW Page #10 -------------------------------------------------------------------------- ________________ આ બધું પૂરું થઈ રહ્યા બાદ, મેં પ્રિજેકસને સંસ્થા રથ અનુવાદ પ્રસિદ્ધ કરવાની પરવાનગી આપવા પત્ર લખ્યો. પ્રિજેસે ઝડપી પત્રવ્યવહારને બાધક આ સમયમાં પણ બનતી વરાએ પિતાની તથા મૂળ અંગ્રેજી પુસ્તકના પ્રકાશકની (હોડર એન્ડ ટાઉટન લિ., લંડન) પરવાનગી રવાના કરી આપી, તથા અનુવાદને હાર્દિક સફળતા ઈચ્છી. એ બદલ સંસ્થા તરફથી તે બંનેને હું હાર્દિક આભાર માનું છું. મૂળ પુસ્તકની બીજી આવૃત્તિ વેળા તેનું જૂનું નામ “The Constructive Citizenship' બદલીને “The Art Of Living Together” રાખવામાં આવ્યું છે, પણ તેના વસ્તુમાં જરા પણ ફેરફાર કરવામાં નથી આવ્યો. એટલે તે બાબત આ અનુવાદ પૂરતું કશું ખાસ કહેવાપણું પ્રાપ્ત થતું નથી. અનુવાદમાં જ્યાં જ્યાં જરૂરી લાગ્યું ત્યાં આવશ્યક ટિપ્પણ તૈયાર કરી પુસ્તકને અતિ આપ્યાં છે; તથા પુસ્તકના મુખ્ય વિષયની સૂચિ પણ સાથે જોડી છે. આશા છે કે તે બંને વસ્તુઓ વાચકવર્ગને ઉપયોગી થઈ પડશે. એપ્રિલ, ૧૯૪ર – આ અનુવાદની બીજી આવૃત્તિ થાય છે, તે વેળા તેને ફરી જોઈ જવાની જે તક મળી, તેને શક્ય એટલે લાભ મેં ઉઠાવ્યો છે. આજના રાષ્ટ્રીય ઘડતરના અગત્યના સમયે આ પુસ્તક બીજી આવૃત્તિ દ્વારા આપણું જિજ્ઞાસુ નાગરિકોને ઉપલબ્ધ થાય છે, એથી આનંદ થાય છે. ૨૯-૧૧-૫૫ Page #11 -------------------------------------------------------------------------- ________________ કર્મયોગનું સામાજિક ભાષ્ય ઈ. સ. ૧૯૧૭-૮માં કોલેજમાં જતાંત, જ્ઞાનપ્રાપ્તિનાં જે અનેકવિધ સાધને સાંપડવાં, તેમાં પ્રિન્સિપાલ એલ. પી. જેકસનું હીબટ જર્નલ” નૈમાસિક એક ઉમદા અને વિરલ સાધન હતું. આ સદીની શરૂઆતથી ચાલુ થયેલા એ માસિકના શ્રી. જેકસ એક સંસ્થાપક છે, અને શરૂથી આજ સુધી, એટલે કે લગભગ દેઢ પેઢીથી, તે પત્રના તંત્રીનું કામ કરે છે. એ પત્રનાં પાનાં ફેરવતાં જ હું જોઈ શક્યો કે, આ દ્વારા વિલાયતના ધાર્મિક, સામાજિક તથા સમગ્ર જીવન-વિષયક વિચારનાં વહેણ – એટલે કે તેના જીવનને ઘડનારી ચૂતમ તાકાત, ઠીક જેવા મળે. અને એ રીતે એ પત્રના સમર્થ તંત્રીને જે પરિચય કોલેજનાં વર્ષોમાં મળે, તેની છાપ આજ સુધી વધુ ને વધુ ઊઘડતી ગઈ છે. એ છાપ તે પ્રિન્ટ જેકસ એક મહાન વિચારક છે એ. તે વખતે એમનું એકે પુસ્તક તે મારા જેવામાં આવ્યું નહોતું. પ્રથમ જે જેવા મળ્યું તે ઈ. સ. ૧૯૨૭-૮માં “The Constructive Citizenship – પુસ્તક હતું, જેને આ ગુજરાતી અનુવાદ છે. એ પછી તે જ અરસામાં છપાઈ હતી. તે વાંચતાં મને લાગ્યું કે, એ એક મહાન ગ્રંથ છે, અને એનું આપણી ભાષામાં વર્ણન કરવું હોય તો, તેને કર્મવેગનું સામાજિક ભાષ્ય” કહેવું જોઈએ. ત્યાર પછી તે ચોપડી ફરી આ અનુવાદરૂપે વાંચી; મારે તે વખતને એને વિષેને ખ્યાલ વધારે દઢ થયે. વાચક જોશે કે, પુસ્તકના કેટલાય વિચારોના સમર્થનમાં કે સરખામણુમાં તે ગીતાના શ્લોક ટાંકી શકે છે. મારી ભલામણ છે કે, વાચક ગીતાના કર્મયોગ સાથે આ વ્યાખ્યાનનું મંતવ્ય સરખાવે. તે તેને મારી જેમ લાગ્યા વગર નહિ રહે કે, પ્રિન્ટ જેકેસ કર્મવેગનું જાણે સામાજિક ભાષ્ય જ ન કરતા હોય ! Page #12 -------------------------------------------------------------------------- ________________ અનેક દૃષ્ટિએ ગીતાના ભિન્ન ભિન્ન અર્થે કરી બતાવવામાં આવ્યા છે. પરંતુ તે બધામાં એક સમાનતા રહેલી છે. તે એ કે, તે અર્થે જીવની સર્વતોમુખી ઉન્નતિને અર્થ મુખ્ય સમજીને ચાલ્યા છે. તેમાં સમાજ કે લેાકસંગ્રહને ખ્યાલ છે; પરંતુ પ્રધાનપદે સમાજનો વિચાર કરીએ તે તેને માટે કર્મગ કે ભક્તિવેગ યા જ્ઞાનેગ સે હોય, એ પ્રશ્ન કઈ ભાષ્યકારે યા ટીકાકારે વિચાર્યો હોય, તે મારી જાણમાં નથી. ક્યાંક ક્યાંક કેટલાક શ્લેકે દ્વારા સામાજિક દૃષ્ટિઓ કે વાદનું સમર્થન શેધાયું મળે; પરંતુ એક સળંગ દૃષ્ટિએ સામાજિક સાધના કે વેગ એટલે શું, તે પ્રકારને અર્થ ભાગ્યે જ ગીતાના કેઈ ટીકાકારે ચ હેય. પ્રિજેકસનાં આ વ્યાખ્યાનોમાં એની મીમાંસા સાંપડે છે, એમ હું માનું છું. વ્યક્તિ જે સાધક બને તે તેને સમાજ પણ સુધરે, સુવ્યવસ્થિત થાય, કૃતકૃત્ય થાય, એમ ગીતામાંથી ફલિત થતું બતાવી શકાય. પરંતુ સમાજને પ્રધાનતઃ લક્ષમાં લઈ તેને માટે વેગ વિચારો, અને તે વિચારમાં વ્યક્તિનું પણ આત્યંતિક કલ્યાણ અનુસ્મૃત સમજી લઈને, – એ આ પુસ્તકની અદ્વિતીયતા છે. અને એથી હું એને “કમગનું સામાનિ ભાષ્ય ” અથવા ટૂંકમાં કહેવું હોય તે “સમાજ-ગ” કહું. પશ્ચિમની આધુનિક ફિલસૂફીની એક ખાસિયત ગણુએ તે એ ગણાય કે, તેણે “સમાજ” એ વસ્તુને સારી પેઠે વિચાર કર્યો છે. સમાજનું સ્વરૂ૫ તેણે નક્કી કર્યું છે. તે બાબતમાં અનેક આચાર્યો થયા છે. કોકે સમાજ = સરકાર કહ્યું કે કે સમાજ = રાષ્ટ્ર કહ્યું કે કે આ કહ્યું ને કેકે તે કહ્યું. મારે એમાંથી એટલું જ સૂચવવાનું છે કે, જેમ “કિમિદમ ને આત્મિક વિચાર આપણે (વૈયક્તિક વનધોરણે) અનેક વાદે મારફત કર્યો, એમ જ યુરેપમાં સમાજ માટે થયું છે; અને એ સમાજદર્શને યુરોપના વ્યક્તિ-જીવનને પણ ઘડનારાં જીવંત પ્રેરક બળે બન્યાં છે. ત્યાંનાં યુદ્ધો, ત્યાંની જીવન-કલહ-દષ્ટિ, ત્યાંનું એકલપેટા જીવન-ધેરણ ને તેને માટેની લૂંટાલૂંટ ને પડાપડી, ઈત્યાદિ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૨૦ અનેક આવિષ્કારે આ ત્યાંનાં ભિન્ન ભિન્ન સમાજ દર્શનેનું ફળ છે, એમ બતાવી શકાય. એ દર્શનેમાં એકવાક્યતા નથી; એ દર્શને પ્રમાણે દેશ દેશે જુદા જુદા પ્રાગે આજે ચાલે છે; એ બધામાં ખૂબ અરાજક પ્રવર્તે છે; અને એને લઈને તે તે દેશની સંસ્કૃતિ તૂટે છે કે જાટે છે. પ્રિ. જેકસ આ જ યુરોપી પરંપરામાં એક સમાજ-દર્શનકાર છે; પણ તેમનું સ્થાન બધાથી નોખું – નિરાળું છે. પૂર્વના આચાર્યોની જેમ, વ્યક્તિ તથા સમાજના જીવનને એક અખંડ સમજી તે પિતાનું દર્શન નિરૂપે છે. માત્ર, સમાજને તે પિતાના વિચારના પાયા તરીકે લે છે એટલું જ. આ એમની વિશેષતા એક બાજુથી એમને પશ્ચિમની પિતાની પરંપરાથી જુદા પાડે છે, તે બીજી બાજુ પૂર્વની દૃષ્ટિ સાથે એમને વિરલ જેડાણ અર્પે છે. વાચક જોશે કે, આ સમાજ-દર્શન વાંચતાં પૂર્વના વિચાર સાથે એને વિચ્છેદ નહિ જણાય; પરંતુ મેં ઉપર કહ્યું એમ, પૂર્વના કેટલાય વિચારોનું સામાજિક વિવરણ, અથવા સમાજ માટેના યોગનું સામાજિક ભાષ્ય એને જોવા મળશે. આથી જ, પશ્ચિમના અન્ય સામાજિક ફિલસૂફમાં એક જે ચીડ ચડે એવી ગોરાઓના ગુરભારની છીછરી અમિતા અને તજન્ય સંકુચિત સ્વાર્થ અને તુમાખી જોવા મળે છે, તે જેક્સના આ સમાજદર્શનમાં નથી. જેમ ગીતાકાર પિતાને યોગ નિરૂપતાં ઈશ્વરની આ ચરાચર સૃષ્ટિના કશાનું કલ્યાણ નથી ઉવેખતા કે ભૂલતા, અને જીવને માટે એક સળંગ અને સર્વગ્રાહી જીવનક્રમ ઘડી આપે છે, અને તેને જ એ વેગ કહે છે, તેમ જ જેસ એમના આ સમાજ-ક્રમમાં જીવની સાધનાથી માંડી સર્વ દેશ, જાતિ, પ્રજાઓને આવરી લે છે; કેમ કે એમણે જે સમાજોગ સૂચવ્યા છે, તે એ ભૂલગત ને તલસ્પર્શી છે. માત્ર આ વિચાર તેમણે સમાજનબિંદુથી વિકસાવ્યું છે એટલું જ. આપણે ત્યાં બન્ડ રસેલ, ડીન ઈંજ, શૈ, જેડ, હસલી, ઈત્યાદિ અર્વાચીને કાંઈક વધારે પડતા આગળ આવ્યા છે. એમના Page #14 -------------------------------------------------------------------------- ________________ વિચારે અંગ્રેજી ભણેલા લેકે બહુ વાંચે છે. જેકસ એ રીતે નથી જાણમાં આવ્યા એ સારું નથી, એમ હું માનું છું. જેસમાં જેવું સર્વતોભદ્ર ઊંડાણ અને માનવ્યની તથા સમાજની સૂક્ષ્મ અધ્યાત્મદષ્ટિ છે, તેવું ઉપરના અર્વાચીનોમાં નથી. જેક્સની સરખામણીમાં તેઓ રહસ્યની બાબતમાં ઊણું લાગે છે. એક જ વાત આ ચોપડીમાંથી ટાં. રસેલે સુખને જીવનનું એક મહા મૂલ્ય માની તે ઉપર “સુખની સાધના” (The Conquest of Happiness) ગ્રંથ લખે. એમ જ યુરોપના કેટલાય લેખકે સુખ, ફુરસદ, નવરાશ, વધુ આરામ ઈ. શબ્દો દ્વારા પિતાની સામાજિક વિચારણું ઘડે છે. વસ્તુતાએ જોતાં આ ઉપરછલી નજર ગણાય, અને તે જેકસની નથી. તે વસ્તુના આત્માને પકડી વિચાર કરે છે. તેથી કરીને સુખ વિષે ટૂંકમાં જ તે આમ પતાવી દે છે: “સારી સમાજવ્યવસ્થા આપણને સુરક્ષિતતા જરૂર આપે છે, પરંતુ તે જે લાવી આપે છે તે આપણું “સુખ” છે કે કેમ, એ બાબતમાં મને મટી શંકા છે. “સુખની બાબતમાં આપણને સંતોષ આપવો મુશ્કેલ છે. અને આપણે તેની “સરખી વહેંચણી ની બૂમો ભલે પાડ્યા કરીએ, પરંતુ તે સરખી રીતે વહેંચાયું કે નહિ, એ કઈ માણસ કદી કહી શક્યા નથી. સુખને જ એય બનાવવામાં રહેલી અનેક મુશ્કેલીઓમાંથી એ એક છે. કારણ કે, સુખના બીજાઓએ નિયત કરેલા પ્રકારે આપણને ભાગ્યે જ આકર્ષી શકે. આપણે જે સુખ ભોગવીએ, તેમાં હંમેશ આપણું વ્યક્તિત્વ થોડે ઘણે અંશે આપણે દાખવવા ઈચ્છીએ છીએ. પરંતુ સમાજવ્યવસ્થા જ જે આપણું સુખ પૂરું પાડતી હોય, તે તે તે અમુક ઢાળેલાં ચેકસ બીબાંમાં જ આપણને પૂરું પાડી શકે. ...” (પૃ. ૧૬૫.) અહીં હું ગીતાના આ વાક્યનું સામાજિક ભાષ્ય નિહાળવા સૂચવું છું: “સુવઃ સમે સ્વા..” અર્વાચીને કેટલાક વાદમાં “પરિસ્થિતિ” એક બડી પ્રબળ દેવી જેવી શક્તિ લેખાય છે. અને કેટલાય જુવાને, “તે દેવીનું ખપ્પર Page #15 -------------------------------------------------------------------------- ________________ १२ અમારા ઉપર છે એટલે શુ કરીએ ?બાકી અમે તે જબરા માણુસે -એમ દલીલ કરી પોતાની નવજુવાનીને લજવે છે અને બુદ્ધિને છીએ, વિચાર હું એ સારુ ઉતારું ઊંડાણભર્યુ. નિરાળાપણું આ વિચાર આ પુસ્તકમાં હીણી કરે છે. તેવાને માટે જૅક્સના નીચે છું કે, તે પરથી મારે એ વિચારકનું જે કહેવું છે, તે કાંઈક વાચકને અવગત થાય. પા. ૨૦૦ થી શરૂ થઈ તે પ્રકરણના અંત સુધી ચર્ચાયા છે. તે બધું તા અહીં ન ઉતારું. એક જ વસ્તુ તરફ ધ્યાન ખેંચું અને તે એ કે, જ્યાં જૅક્સ માણુસને પરિસ્થિતિનું પરિણામ તેમ જ તેના ઉત્પાદક એઉ તરીકે જણાવે છે. ( પા. ૨૦૩. ) તે સમન્વયકાર છે. પરિસ્થિતિના સિદ્ધાંતને તે ઇન્કારતા નથી; પરંતુ તેની એકાંગિતા અને અકર્મણ્યત્વ કાઢી નાંખે છે. જો વિચારીએ તો જણાશે કે, વૈજ્ઞાનિક વિકાસવાદ-જન્ય આધુનિક પરિસ્થિતિવાદ આપણા પ્રાચીન દેવવાદને જ પુનર્જન્મ છે; નવે અવતારે નવું નામ તેા પડે એટલું જ. ભેંસ ત્યાં પુરુષાર્થવાદ અનુસ્મૃત રહેલા બતાવે છે અને કહે છે, ‘માણસ તેની પરિસ્થિતિથી ઘડાય છે, ' એ સામાન્ય સિદ્ધાન્ત, આ બધી વિચારણાઓને કારણે નબળા પડતા નથી; પરંતુ તેને એક નવું જ સ્વરૂપ જરૂર પ્રાપ્ત થાય છે. તે સ્વરૂપ ડાર્વિનના ચેલાએ કે માર્ક્સ ના ચેલાઓની વ્યાખ્યામાં તેને નથી જ મળતું.” ( પા. ૨૦૪.) 66 6 ભેંસની વિચારપદ્ધતિને એક વધારે દાખલા ટાંકું : અર્વાચીન સામાજિક ફિલસૂફ઼ેની વિચારણામાં, અનેકવિધ તપાસ ને પરીક્ષણુ બાદ, સમાજની અવદશાના કારણરૂપે નિદાન બતાવવામાં આવે છે, અને એ વિશ્વાસથી કે, તે દ્વારા આજની સામાજિક અવ્યવસ્થાને જાણે સાચે તાગ મળી રહે છે. જૅક્સ પરિસ્થિતિ-વાદને જુદી જ રીતે માંડીને જેમ એક નવી સમન્વિત દૃષ્ટિ આપે છે, તેમ આ બાબતમાં પણ કરે છે. તે આ પુસ્તકના ૧૬મા પ્રકરણને વિષય છે. હું એમાંથી ઘેાડુક જ અહીં વાનગી ખાતર આપું : “ ભૌતિકવાદ, પરિગ્રહીપણું, હરીફાઈ — આજની ઔદ્યોગિક સંસ્કૃતિ સામે વારંવાર કરવામાં આવતા આ ત્રણ --- Page #16 -------------------------------------------------------------------------- ________________ १३ " આક્ષેપોના અર્થ લગભગ સરખા જ થાય છે....તે આક્ષેપ પાછળ કર્મક મહત્ત્વનો અર્થ જરૂર છે. પરંતુ તે કયા ?...તે ત્રણે આક્ષેપ કદ અથવા ગયાને ઉદ્દેશીને છે; અર્થાત્, ભૌતિક તત્ત્વના મેાટા જથા સામે, મિલકતના મેટા જથા સામે, અને ધનના મોટા જથા સામે છે.... કાળ અને ગુણુ પ્રત્યે દુર્લક્ષ કરી, સ્થળ અને જથાની જ ઉપાસના કરતા જમાનાના એ ત્રણે દુગુણા છે. પરંતુ ભૌતિક તત્ત્વ પ્રત્યે આદર અને ભયની લાગણીવાળા ભૌતિકવાદ, અર્થાત્ ઉદ્યમ વડે તે તત્ત્વમાંથી ‘સૌન્દર્ય ભરી અને આનંદભરી’ ચીજો ખનાવવા ઇચ્છતા, તથા ભૌતિક તત્ત્વ આપણા ઉદ્યમને વળતા જવાબ આપશે, તથા આપણે તેને જેટલા વકાદાર રહીશું, તેટલું તે પણુ આપણુને વફાદાર રહેશે, ’ એવી શ્રદ્ધાવાળા ‘ભૌતિકવાદ' તેા જેટલા વધારે હોય તેટલા સારી; કારણુ કે, તે તે માનવ જીવનને ગૌરવ આપનાર સર્વ બાબતોનું ખાસ મૂળ છે. તે જ પ્રમાણે, વાસ્તવિક મૂલ્યાની ભૂખવાળું તથા તેવાં મૂલ્યા ઉત્પન્ન કરીને પોતાનાં બનાવવા ઇચ્છતું પરિગ્રહીપણું પણ આવકારદાયક જ છે....તેમ જ જે હરીફાઈ, કાણુ વધુ મેળવી જાય છે એ મુદ્દાને બદલે, કાણુ વધુ સારું કરે છે એ મુદ્દાની આસપાસ ચાલે, તે હરીફાઈ વડે તે આખી પૃથ્વી છવાઈ જાએ, એમ જ હું કહું....સ્થળભાવનાની દુનિયામાં જે ભૌતિકવાદ, પરિગ્રહીપણું, અને હરીફાઈ અનિષ્ટરૂપ છે, તે કાળ-ભાવનાની દુનિયામાં ગુણરૂપ બની જાય છે. ” (પા. ૨૧૮–૯. ) આ છેલ્લા વાક્યમાં જૅક્સની એક વિચારક તરીકેની વિશેષતા સતાયેલી છે, અને તેને એ પેાતે પણ ઓળખે છે. તેથી જ આ વ્યાખ્યાનાની શરૂઆત તે પેાતાની નિરાળી વિચારપદ્ધતિની વિશેષતા સમજાવવાથી કરે છે. તે વિશેષતા એ છે કે, દેશ-કાલમાં રમતા આ વિશ્વમાં જો વિચાર કરવા હાય, તેા સ્થળવાચક સ્થિરતાથી નહિ પણુ કાળસંસારિતા'નાં ચશ્માંથી કરવા જોઈએ. સ્વર્ગ, નરક, આદર્શ સમાજ, નવી દુનિયાનાં સ્વપ્ન, ઇત્યાદિ સ્થળ-વિષયક કલ્પનાઓ છે. અમુક સ્થિતિ સુખદ, સર્વોત્તમ છે; તે વવી તે પ્રત્યે લેાકરુચિ ,, વાચક 6 Page #17 -------------------------------------------------------------------------- ________________ જગવવી; તેને પહોંચવા માટે પછી કાર્યક્રમ બનાવો; - આ પદ્ધતિ સમાજના કે માનવને કાર્યની સ્થળ-ભાવનાથી કરેલી કલ્પના છે. અને એવી કલ્પના બધા દેશમાં બધા યુગમાં ઓછીવત્તી જોવા મળે. પુરાણોનાં સ્વર્ગ-નરક અને અર્વાચીનેનાં “યુટોપિયા” – સુખવતીઓમાં, આ દૃષ્ટિએ જોતાં, કશે ફરક નથી. પુરાણકાર કે માકર્સ–લેનીન આદિ તે બાબતમાં સરખા સ્થળવાચકે છે. જેમ્સ આ પદ્ધતિને સાચા સમાજ-પરીક્ષણને માટે દેષિત અને ભ્રામક કહે છે. સમાજમાં ભય અને લાલચથી કામ લેવા કરતાં, તે સાફ કહે છે કે, સંસ્કૃતિ નિપજવવી એ સાહસ-કર્મ છે; તેને માટે છેવટ સુધી કઠોર પરિશ્રમ અને ભીષણ સંગ્રામ કરવો પડશે. (૫. ૪.) સ્થળ-પદ્ધતિવાળે એક અંતિમ સ્થાન અથવા પહોંચવાનું બિંદુ દર્શાવે છે; કાળપદ્ધતિવાળો તિની તિરા જાણવા માગે છે. તે માને છે કે, સાધ્યની ચિંતા સાધનના પ્રકારની ચિંતાથી જ કરી શકાય, અને બીજી રીતે નહિ. તેથી આ બાબતમાં ગાંધીજી જેડે એટલા બધા મળતા આવે છે કે, આ પુસ્તકમાં જે વિચારણું તે કરે છે તેમાં લગભગ ગાંધી-ષ્ટિ છે, એમ મને લાગ્યું છે. આનું કારણ એ કે, ગાંધીજીની જેમ જેક્સ માનવને તથા તેના સમાજને સ્થળ કે દેશમાં સ્થિરરૂપે નહિ, પણ કાળમાં સદા પ્રયાણ કરતો – પ્રગતિ કરતે જુએ છે. તેથી તે તેની રચનાત્મક બાજુ પર જ મુસ્તાક રહે છે. અને જેકસ એમાં રસેલ, ડીન ઈજ, ટોની, ઈત્યાદિ અનેક વિચારકાથી પોતાની જુદાઈ ભાળે છે. અને તે યથાર્થ છે. અન્ય લેકે સમાજને રેગ લાગ્યાની પરિભાષાથી વાત કરે છે; કઈ તેને યંત્રની પરિભાષામાં વર્ણવે છે. જેમ્સ કહે છે, માનવ સમાજ એ કાંઈ ગોઠવેલી રચના નથી, પણ જીવંત શરીર છે. “એટલે આપણે તે ....સમાજશરીરમાં રહેલી શક્તિનાં મૂળ, શકય હોય તે, ખાળી કાઢવાને અને પિતાનાથી બને તેટલા તમામ ઉપાયો વડે તેમને દઢ કરવાને માર્ગ લે, એ જ ડહાપણભરેલું છે. આપણું મુખ્ય પ્રજન હવે સમાજશરીરમાં જ્યાં આરોગ્યનાં ચિહ્નો દેખાતાં હોય, તે સ્થળોને પુષ્ટ Page #18 -------------------------------------------------------------------------- ________________ કરવાનું હશે......જે સમાજશરીરની સામાન્ય શક્તિ વધારવામાં સફળતા મળે, તે સમાજ પોતે જ......રેગમીમાંસકોએ દર્શાવેલા રોગમાંથી ઘણુને ફેકી દઈ શકશે.” (પા. ૩૮.) ગાંધીજીની રચનાત્મક કાર્યક્રમની ફિલસૂફી અહીં યાદ કરાવવી બસ થશે. આ દષ્ટિએ વિચારીએ તે માણસ અને તેને ધર્મનું સ્વરૂપ કેવું હોય? આનું નિરૂપણ એ જેકસની એક બીજી મહત્ત્વની વાત છે. “માનવીના હક” એ વસ્તુ પશ્ચિમમાં અપાર ભાવના અને બલિદાનનું કેન્દ્ર બની છે. જેસ એ જ શબ્દ લઈને પિતાનું મંતવ્ય રજૂ કરે છે. પહેલું તે તે સાફ જણાવે છે કે, “હકો અને ફરજે” એ બંને શબ્દોને નર્યો રાજકીય અર્થ કરવાની ભૂલમાંથી બચવું જોઈએ. એટલું જ નહિ, તે કહે છે કે, રાજકારણ પર સમાજ જીવતે નથી; તે જીવે છે ઉદ્યોગ ઉપર. તેથી નાગરિકની કલ્પના રાજકારણી નહિ, પણ ઔદ્યોગિક હેવી જોઈએ. “નાગરિક મુખ્યત્વે એક કામદાર છે.” પરંતુ આજ “તેનાં બધાં કર્તવ્યોની ઈતિ મત આપવામાં અથવા મત મેળવવામાં આવી રહે છે; અને સમાજનું કામકાજ કરનાર કામદાર કે સેવક તરીકેની તથા જેને માટે કામકાજ કરવામાં આવે છે એવા સેવ્ય તરીકે તેની કલ્પના કાં તે ચરે પાડી દેવામાં કે વિસારી દેવામાં આવે છે.” (પા. ૧૦૬.) પરંતુ ખરું જોતાં નાગરિક એકસાથે કામ કે સેવા કરનાર તથા બીજાઓનું કામ કે સેવા લેનાર વ્યક્તિ છે. તે પ્રથમ “ઔદ્યોગિક વ્યક્તિ છે અને પછી “રાજકીય વ્યક્તિ” તે બને છે. એટલે તેના હક કે કરજેને વિચાર મનુષ્યની આ મૂળ સામાજિક વ્યાખ્યાને નજર સામે રાખીને કરવો જોઈએ. તે કહે છે કે, “નાગરિક થવું એને અર્થ જ એ કે સક્રિય રીતે જવાબદાર માણસ બનવું.” “કોઈ પણ વસ્તુનું કાર્ય શું છે તે સમજ્યા સિવાય તે વસ્તુ કેવી છે તે સમજવાનું બીજું કાંઈ જ સાધન નથી... તમે કઈ માણસને ‘બેપગું પ્રાણી” કહીને વર્ણવે છે ત્યારે તે કેવી રીતે ચાલે છે તે બતાવે છે; અર્થાત તે શી ક્રિયા કરે છે તે વિષે કાંઈક કહો Page #19 -------------------------------------------------------------------------- ________________ છો. કોઈ પણ કૃતિ દ્વારા અંતે શું પ્રયોજન સિદ્ધ થાય છે, તે જાણ્યા વિના, તેનું સ્વરૂપ સમજવું મુશ્કેલ છે. તેમાંય માણસ જેવી સજીવ કૃતિનું સ્વરૂપ તે કદી ન સમજાય. એ દૃષ્ટિએ નાગરિક જવાબદારી ઉઠાવવાની અને તેને પાર પાડવાની ક્રિયા કરે છે, એમ જરૂર કહી શકાય.” (પા. ૧૬ ૦.) સર્વોદય કે ઉન્નતિના સમાજશાસ્ત્ર અનુસાર માણસ એટલે નાગરિક, અને નાગરિક એટલે જવાબદાર વ્યક્તિ. ““સારી કામદારી' જ સારી નાગરિકતાને પામે છે, તથા તેના સર્વ સગુણોનું મૂળ છે...સારી નાગરિકતાને અર્થ બીજે ગમે તે થતું હોય, પરંતુ તેના પાયામાં સાર-કામદાર-હેવાપણું હોવું જ જોઈએ. નાગરિકની કેળવણીએ એ વસ્તુ કદી ભૂલવી ન જોઈએ.” (પા. ૧૪૭-૮.) અને આમ જણાવી તે નાગરિકની કેળવણીના ક્ષેત્રમાં પણ કેટલાંક મૌલિક વિધાન કરે છે. “મારી કલ્પના પ્રમાણે, તેના ઘડતરમાં ત્રણ મૂળતા એકત્રિત થયાં હોય છે. તે ત્રણમાંનું દરેક બીજા બેની અંદર વ્યાપેલું હોય છે, તથા તે જ પ્રમાણે બાકીનાં બે પણ તેની અંદર વ્યાપેલાં હોય છે. તે ત્રણ તો આ છેઃ નૈતિક બાજુએ ટ્રસ્ટીપણું, વૈજ્ઞાનિક બાજુએ કામ કરવાની સારામાં સારી રીતની આવડત, અને વ્યાવહારિક બાજુએ કુશળતા.*” (પા. ૧૪૯.) ટ્રસ્ટીપણાની આ વસ્તુથી ગાંધીજીની તે બાબતની શીખ વાચકને યાદ આવશે જ. જેકસ ટ્રસ્ટીને અર્થ જ નાગરિક કરે છે. “માણસ સ્વભાવથી જ જવાબદાર વ્યક્તિ છે, અથવા બીજા શબ્દોમાં કહીએ તો, તે જન્મથી જ ટ્રસ્ટી છે. . . . ટ્રસ્ટી એટલે મારા અર્થ પ્રમાણે એ માણસ કે જેને અમુક જવાબદારીઓ સંપવામાં આવતી વખતે બીજાઓને તેના ઉપર અચૂક વિશ્વાસ હોય છે, તે પિતાનું કામ કાયદેસર બજાવશે એટલું જ નહીં, પરંતુ પિતાને શોભાસ્પદ થઈ પડે તેવી રીતે બજાવશે. તેનાથી ઊલટો તે દગાબાજ – વિશ્વાસઘાતી * વાચકને અહીં “ગઃ કર્મસુ કૌશલમ્' એ ગીતાસૂત્ર યાદ કરવા સૂચવું છું. Page #20 -------------------------------------------------------------------------- ________________ १७ માણસ; અને સૌથી ખરાબ દગાબાજ તે એ કહેવાય કે, કાયદાની દૃષ્ટિએ તે પિતાના ટ્રસ્ટી-ધર્મનું બરાબર પાલન કરવું, પરંતુ શબ્દોના વિતંડાબાજી-ભરેલા અર્થો કરી તત્ત્વની દૃષ્ટિએ તેને ભંગ કરે. ટ્રસ્ટીના ધર્મો કાયદામાં ગમે તે રીતે વર્ણવવામાં આવ્યા હોય, પરંતુ તે બધા પાછળ એક એવું ભરોસાનું તત્ત્વ રહેલું હોય છે કે, બહારના કઈ પણ પ્રકારના દબાણ વિના, માત્ર પોતાની માણસાઈના ખ્યાલથી તે અમુક રીતે જ વર્તશે.” (પા. ૧૫૯, ૧૫૦. ) આ વ્યાખ્યાના નાગરિકને સ્વાભાવસિદ્ધ હક ત્યારે એ હોય કે, કામદાર તરીકે તેને એ ધંધે મેળવવાને હક છે કે જે તેને ઉત્તમતા દાખવવાની અને તે રીતે તેને પિતાના જમાનામાં તથા પિતાને સ્થાને ઉપયોગી બનવાની તક આપતે હેય. તેને કુરતાનો યુવા સૌથી પ્રથમ હોવો જોઈએ. તે પિતે સમાજના સેવક તરીકે આ હક માગી શકે. પરંતુ તે વિષે મજૂરપક્ષના હિમાયતીઓ બેપરવા રહ્યા છે, અને “ઔદ્યોગિક સંપત્તિના પાયા તરીકે વૈયક્તિક કુશળતાને બદલે યંત્રની પરિપૂર્ણતાને સ્વીકારવામાં આવી, ત્યારથી મજૂરવર્ગને જે અન્યાય થયો છે, તેના જેવા માટે અન્યાય હજુ સુધી મજૂરોને કદી પણ કરવામાં આવ્યો નથી. અરે, સમસ્ત માનવજાતિ ઉપર તેનાથી મોટી આફત અત્યાર સુધીમાં કદી ઊતરી નથી.” (પા. ૯૦.) અને નાગરિક સમાજનો સેવ્ય પણ છે. સમાજ તેની સેવા કરે છે. તે તરીકે “તેને એ હક છે કે, તે પૈસા આપીને જે કાંઈ વસ્તુ ખરીદે, તે પૂરતી કાળજી અને કુશળતાથી બનાવેલી હોય; અર્થાત તેના પૈસાના બદલામાં તેને પૂરતું વળતર મળવું જોઈએ. અને જ્યારે તેમ નથી થતું ત્યારે તેને ચોક્કસ અન્યાય થાય છે.” (પા. ૧૫.) આજની ફિલસૂફીમાં આ હક બતાવ્યા વગર ફુરસદને હક આગળ ને આગળ કર્યા કરવામાં આવે છે. અને આમ મળતી ફુરસદ એવી બેજવાબદાર રીતે લોક વાપરે છે કે, ફુરસદનું પણ અર્થશાસ્ત્ર ઊભું કરવું પડે છે. લેક ફુરસદ ભોગવતાં પાર વગરને ખર્ચ, એટલે Page #21 -------------------------------------------------------------------------- ________________ १८ કે લાકની મજૂરી ખાઈ જાય છે. જૅક્સ ‘ ફુરસદને હક' પણ કબૂલ કરે છે. ‘ પરંતુ હંમેશાં એ શરતે કે, તેને કારણે તે બીજા માણુસાને પોતાના ગુલામ ન બનાવે; અને સામેથી તેને એવેા જ હક છે કે, ખીજાએ તેને પાતાને ગુલામ ન બનાવે. એ બાબતમાં જેમ એ તેમને ટ્રસ્ટી છે, તેમ તેઓ પણુ એ બધી ખાખતમાં તેના ટ્રસ્ટી છે.’ ( પા. ૧૫૩. ) << - આ પ્રકારના સમાજ ત્યારે કેવા હાય ? આવા ઔદ્યોગિક સમાજના આદર્શ શે ? તરત સમજાય છે કે, ‘એ આદર્શ જગવ્યાપી અને જગત જેટલા ઊંડા એક એવા સમાજના આદર્શ છે કે, જે અરસપરસ ટ્રસ્ટીપણાના સંબંધથી બંધાયેલા અને રાજના કામકાજમાં અન્યાન્ય પ્રત્યેની વફાદારીથી પ્રાણવાન બનેલા માણસાના બનેલા છે. રાષ્ટ્રસંધની વ્યાખ્યા પણ આ પરિભાષામાં આપી શકાય !' (પા. ૧૫૩.) આવા સમાજમાં સહકારતત્ત્વ તે આવી જ ગયું. પરંતુ સહકાર અને સગાન વચ્ચે ભેદ છે. સહકારની વ્યાખ્યા યાંત્રિક નથી. જૅક્સના શબ્દોમાં જ જોઈ એ ઃ સહકાર એટલે માનવ પ્રયેાજા સિદ્ધ કરવામાં શક્તિના અચાવ કરવાની પદ્ધતિ- એવા ઘણી વાર અર્થે કરવામાં આવે છે. અને અવ્યવસ્થિત પ્રયત્નની સરખામણીમાં તેનાથી શક્તિના બચાવ થાય છે પણુ ખરા. પરંતુ તેની આ જાતની વ્યાખ્યાને જ્યારે એવા અર્થે કરવામાં આવે છે કે, જેમ જેમ સહકાર વ્યાપક બનતો જાય, તેમ તેમ માનવજીવન નૈતિક દૃષ્ટિએ સહેલું બનતું જાય, ત્યારે તેને જરૂર ખાટા કહેવા જોઈ એ. સહકાર સિદ્ધ કર્યાં એટલે સંકલ્પશક્તિને કામ કરવામાંથી મુક્તિ મળી ગઈ, એવું હરિંગજ નથી બનતું. ઊલટું, ત્યાર પછી તા મનુષ્યની સ ંકલ્પશક્તિને વધુ ઉચ્ચ તથા મુશ્કેલ ભૂમિકાએ નવું કામ કરવાનું આવે છે.......સહકાર એટલે માણસની સંકલ્પશક્તિને કડાકૂટમાંથી, મેાજામાંથી, જોખમમાંથી કે જવાબદારીમાંથી મુક્ત કરી, તેને પોતાની વૃત્તિ કે સ્ફૂર્તિ અનુસાર મરજી મુજબ જીવવાના માર્ગ ખુલ્લા કરી આપનાર વસ્તુ, એવા એને અર્થ કરવા Page #22 -------------------------------------------------------------------------- ________________ એ તદ્દન વિપરીત અર્થ જ થશે. અલબત્ત, સહકારથી મનુષ્યજાતિને ઘણું લાભ થાય છે, તેનાથી ઘણે કલહ ઓછો થઈ જાય છે, અને બધા વચ્ચે સુમેળ સ્થપાય છે, તેનાથી શક્તિને ઘણે નિરર્થક વ્યય થત બચે છે, તેનાથી પદાર્થોની ઉત્પત્તિનું પ્રમાણ વધે છે, તેમ જ તેમની વહેંચણી પણ વધુ ન્યાયી થાય છે. એ બધાની હું ના નથી પાડતા. પરંતુ એટલાથી જ અટકી જવું, અને તેથી આગળનું સત્ય ન જેવું કે, સહકાર કરનારાઓની સંકલ્પશક્તિ કોઈ ઉદાત્ત ધ્યેય ઉપર કેન્દ્રિત થાય, અને તે ધ્યેયોને વીરતાપૂર્વક અનુસર્યા કરે, તે જ તે લેકે માં સહકાર જામી શકે કે કાયમ રહી શકે, તો એ ભારે જોખમકારક વસ્તુ છે. આળસુ, હલકટ, કાયર, આરામી, અને અણઘડ લેકમાં સહકાર ઊભો થે જ અશક્ય છે.”(પા. ૨૩૪–૫.) સમાજધારણ એ વીરતાભર્યું સાહસ છે; તેને આરામ કે ઉપભોગ યા સુખનું સાધન માનવા-મનાવવાની ફિલસૂફી માણસાઈ તથા સમાજની સરખી ઘાતક છે. “આરામ અને સુખની બીજી ગમે તે કિંમત હય, પણ તેઓ મનુષ્યજીવનમાં સંગઠન કે, એકરાગ સ્થાપનારી વસ્તુઓ તે નથી જ......ખરું જોતાં આખી સંસ્કૃતિને સંગઠિત કે એકરાગ કરનાર વસ્તુ જોઈતી હોય, તે તે સમાનપણે સુખ ભોગવવા કરતાં સમાનપણે દુઃખ ભોગવવું, એ આપણું હેતુને વધુ સિદ્ધ કરનાર નીવડે. કારણ કે સુખ તે મનુષ્યસ્વભાવમાં જે કાંઈ નિર્બળ અને અસ્થિર અંશ છે, તેમને ઉત્તેજનાર વસ્તુ છે.”. . .(પા. ૨.) એટલે જેસ તે એટલે સુધી કહેવા પહોંચે છે કે, માણસના અનેક હિકમાં સુખના ત્યાગને હક પણ એક વિરલ હક છે. “હું તો એને માણસના બધા હકમાં સૌથી વધારે કીમતી હક ગણું તે હક એટલે તેની ફરજ બજાવવાનો હક – દુઃખ ભોગવવાને હક તેના બીજા જે કઈ હક હોય, તે બધાની પ્રથમ શરતરૂપ તે હક છે.” (પા. ૧૬૪.) ગાંધીજી હંમેશ માનવ હકોની વ્યાખ્યા તેની ફરજો મારફતે કરે છે, તે વાચકને યાદ હશે જ. હકે ફરજના પાલનમાંથી આપોઆપ Page #23 -------------------------------------------------------------------------- ________________ ફળે છે, તેને માટે લડવાનું નથી હોતું. ફરજ બજાવ તે હક માટેની લડત તેનાથી જ સર્વોત્તમ રીતે અને સે ટકા સરળતાથી લડાઈ જાય છે. આ બાબતમાં પણ જેકસનું મંતવ્ય બરાબર એક બને છે. ઉપરનું જે બરાબર સમજાય તે “આપણને જણાશે કે, તેની ફરજોનું બીજું પાસું વર્ણવવામાં તેના હકો આવી જાય છે.” હક અને ફરજ એક જ સાચી નાગરિક્તાનાં બે પાસાં જ છે. માત્ર હક માટે લડાલડી કરી યુરોપે, પેલી ઢાલની બે બાજૂની વાતમાં વર્ણવેલી મૂર્ખતા વહારી છે, એટલે ઈશારે અહીં બસ થશે. એનું કારણ એના સમાજશાસ્ત્રમાં હેવી જોઈતી મૌલિક માનવતાની અખંડતાની આધ્યાત્મિક્તાનો અભાવ છે. જેસ આ બાબતમાં સુધારો કરે છે, અને કહે છે કે, મારી વ્યાખ્યા પ્રમાણે “માણસ સમગ્ર વિશ્વને નાગરિક હોઈ, ભૌતિક તત્ત્વને એટલે કે આ પાર્થિવ સાધનસામગ્રીને ટ્રસ્ટી છે અને તેથી કરીને આધ્યાત્મિક પ્રાણી છે. માણસ ભૌતિક જ ઊસરડ્યા કરનાર વેઠિયે નથી; તે તે ગુણવિકાસ સાધનાર સાધક છે. “કદ કે જશે એ મુખ્યત્વે સ્થળને લગતી વસ્તુ છે, ત્યારે ગુણ એ કાળને લગતી વસ્તુ છે. સ્થળભાવનાવાળી વસ્તુઓના જથા તરફ જ નજર રાખે છે, ત્યારે કાળભાવનાવાળે તે વસ્તુઓના ગુણ તરફ જશે આજે બજારને ઇષ્ટદેવ થઈ પડ્યો છે.... પરંતુ ગુણ એ તે વસ્તુને “આત્મા” છે. જેઓ તેની પૂજા કરવા ઈચ્છે છે, તેઓએ તે પૂજા ખરા જીગરથી અને સત્યતાપૂર્વક કરવી જોઈએ. ગુણપૂજા ધર્મનું સાદામાં સાદું તથા સૌથી વધુ સમજી શકાય તેવું સ્વરૂપ છે....અને “નીતિ” એ નામ માણસના ગુણ” માટે વપરાતાં અનેક નામોમાંનું જ એક છે.” (પા. ૧૯૦.) ગાંધીજીના શબ્દો ટાંકું તે, “મારા પ્રયોગમાં તે આધ્યાત્મિક એટલે નૈતિક; ધર્મ એટલે નીતિ; આત્માની દૃષ્ટિએ પાળેલી નીતિ તે ધર્મ.” (“આત્મકથા 'ની પ્રસ્તાવનામાંથી) આ પ્રકારે વિચાર કરતાં કરતાં જેકસ એવી કક્ષાએ પહોંચે છે કે જ્યાં સમાજ- કે લેક- સંગ્રહ અને વ્યક્તિની જીવનસાધના એક Page #24 -------------------------------------------------------------------------- ________________ २१ અને છે. સમાજ માટે વિચારતાં, જથા જરૂરી છે; સમાજના ધારણ માટે અમુક જથે! જોઈ એ તે જોઈ એ જ. જૅક્સ આ વસ્તુ બરાબર સમજે છે. પણ તે કહે છે કે, જથા જોઈ એ તે સારે જોઈ એ, કસદાર જોઈએ, કામમાં આવે એવા જોઈએ, એટલે કે ગુણવાળા જોઈ એ. “ જથા એ કઈ ગુણુની વિરાધી વસ્તુ નથી; જેમ ભૌતિક એ આધ્યાત્મિકનું વિરોધી નથી તેમ * જયા અને ગુણુ વચ્ચે એક આંતરિક સંબંધ છે; અને અમુક સ્થળે તે તે બહુ ગાઢ બની જાય છે. સૌથી મોટામાં મેાટા ગુણુ કે જેમને સત્ય, શિવ કે શુભ અને સૌ કહેવામાં આવે છે, તેમને સ્વભાવ જ વૃદ્ધિંગત થયા કરવાના છે. ‘ગુણુ તરફ પ્રથમ નજર રાખા, એટલે પૂરતા જથા તમને આપોઆપ મળી રહેશે ’, ‘ઉત્તમ તરફ નજર રાખા એટલે વધાર તે આપોઆપ આવી રહેશે.'......શ્વિરી આદેશને અનુસરી પ્રથમ ગુણુ શોધે એટલે બાકીનું એની મેળે આવી મળશે.” (પા. ૧૯૭–૪. ) ઈશુના આદેશને આ ઔદ્યોગિક પર્યાય તા સ્પષ્ટ છે. ગીતાકારના પેલા કાલને વાચક અહીં યાદ કરે .' स्वकर्मणा तमभ्यर्च्य सिद्धि विंदति मानवः ’ અને ભેંસ ખરેખર એ સૂત્રનું ભાષ્ય કરે છે : ... “ વસ્તુએમાં ઉત્તમતા આણુવાના બધા પ્રયત્નોને હેતુ અ ંતે માનવ પ્રાળીયોને ઉત્તમ બનાવવાના જ હાઈ શકે....કામકાજમાં દાખવવામાં આવેલી ઉત્તમતાથી કામદાર પોતે ઉત્તમ ન થાય, તે તે નિરર્થક છે....તેના કામકાજમાં ઉત્તમતા સાધતાં તે પોતે વધુ કીમતી ખતે છે કે નહીં?... સારું કામકાજ તે કામદારને પોતાને વધુ શ્રીમતી બતાવે છે કે નહીં? જગતની કુલ કિ ંમતમાં તેના વ્યક્તિત્વથી સ્પષ્ટ ઉમેશ થાય છે કે નહીં? જગતમાંથી તેને દૂર કરવામાં આવે તા તેના માનવબંધુને ખોટ તેમ જ નુકસાન જાય કે નહીં’ (પા. ૧૯૧–૬. ) વાચક નીચેના ઉ૫નિષદ-મંત્ર ચાદ કરે. નિસ્યંદ્રવ્યું: પ્રાપ્તવાનસ્મિ નિત્યમ્ । ૪૦, ૨, o ॥ Page #25 -------------------------------------------------------------------------- ________________ २२ અહીં આગળ કેટલાક દલીલ કરે છે કે, માણસ કાંઈ દેવ નથી. તે તે છે તે છે; જગતની પરિસ્થિતિમાં તે બીજી રીતે વર્તી ન શકે. અહીં આગળ જેકસ આ નસીબવાદી પરિસ્થિતિને ઘડો ફેડીને કહે છે કે, પરિસ્થિતિમાં માણસો પણ આવી જાય છે. “દરેક માણસની પરિસ્થિતિમાં સૌથી સક્રિય તથા અસરકારક તત્ત્વ તેને માનવવંધુમો છે. જે તેની આજુબાજુના માનવબંધુઓની જાત અર્થાત તેમના ગુણ ખરાબ હશે, તો તેની બાકીની પરિસ્થિતિ પણ ખરાબ જ રહેશે.... જે મારા પડોશીઓની મારા અસ્તિત્વ ઉપર અસર પડતી હોય, તે મારી અસર પણ તેમને ઉપર પડે છે. તેથી જ્યારે પરિસ્થિતિ સુધારવાને પ્રશ્ન આવે, ત્યારે મને પરિસ્થિતિને ઉત્પાદક ગણ કે પરિસ્થિતિના પરિણામરૂપ ગણ, એ પ્રશ્ન માત્ર દષ્ટિબિંદુનો જ સવાલ નથી બની જતો ? હું પરિસ્થિતિનું પરિણામ તેમ જ તેને ઉત્પાદક બેઉ છું. આ બાબતોમાં અ ન્યાશ્રયત્વ રહેલું છે.” (પા. ર૦૩.) અને એ પણ જાણવું જોઈએ કે, માણસ સારો હશે પણ તેનું કામ જે ઊતરતું હશે, તે પણ નહિ ચાલે. “માણસેને કરવાનાં મોની ગત જે ઊતરતી જશે, તે માણસોની જાત સુધારવાની આપણી કલ્પનાઓ કદી ફળીભૂત થવાની નથી.” (પા. ૧૯૯.) “જગતનું સામાન્ય કામકાજ માનવજાતિની આધ્યાત્મિક સંસ્કૃતિના મૂળરૂપ તેમ જ તેને ઊગવાની ભૂમિરૂપ છે, એવું માનનારાઓમાં હું એક છું..... હું પિતે તે સમજી જ શકતો નથી કે, ભૌતિક પ્રાણી તરીકે માણસ પિતાની આજીવિકા જે પ્રવૃત્તિઓ દ્વારા ચલાવે છે, તે પ્રવૃત્તિઓ બાતલ રાખવામાં આવે, તો બીજે કયે માર્ગે માણસના આત્માને વિકાસ સાધી શકાય.... ભૌતિકતત્વ આત્મતત્ત્વના સાક્ષાત્કારની પ્રથમ ભૂમિકા છે; આધ્યાત્મિક અનુભવને માર્ગ ભૌતિક વસ્તુઓમાં થઈને જ જાય છે. તેમને વટાવીને નહીં... ભૌતિક વસ્તુઓને જ જ્યારે કુશળ કારીગરીથી, હંમેશને માટે સૌંદર્યભરી અને આનંદભરી” ચાજે રૂપ બનાવી દેવામાં આવે છે, ત્યારે તે આધ્યાત્મિક વસ્તુઓરૂપ જ બની જાય છે, અને Page #26 -------------------------------------------------------------------------- ________________ જ્યારે તેવી વસ્તુઓનું સૌંદર્ય અનુભવીને તમે આનંદિત થાઓ છે, ત્યારે તમે પિતે આધ્યાત્મિક બની જાઓ છે.” (પા. ૨૧૪.) આમ એક બાજુથી જેકસની આ સામાજિક ફિલસૂફી પિંડ પર શુદ્ધ છે, તેમ જ બીજી બાજુ બ્રહ્માંડ પરત્વે પણ શુદ્ધ છે. આજની પાશ્ચાત્ય સામાજિક ફિલસૂફીની મોટી ખોડ તેની સ્થળવાચક અલગ વાડાબંધી છે. નાતજાત, રંગ, રાષ્ટ્ર, કેમ, ધર્મ ઈત્યાદિ અનેક એવાં તો તેણે બનાવી દીધાં છે, જે વિશ્વની અને માનવનિની અખંડ એકસૂત્ર એક્તાને તેડી ફેડી નાંખે છે. જેકસ કહે છે કે, “જે કોઈ આ બાબતમાં લાંબી તથા ઊંડી નજર કરી જેશે, તેને શંકા નહિ રહે કે, એક કામદાર કે સમાજના સેવક તરીકે તથા બીજી બાજ સમાજની સેવા લેનાર વ્યક્તિ તરીકે જ માણસ અંતે વિશ્વનો નાગરિક થવાને દા, અથવા હુસેન અલીના શબ્દોમાં કહીએ તો “અતિ મહાન પરમેશ્વરના નમ્ર સેવક થવાને ” દાવો પુરવાર કરી શકે.. હું સમજું તે પ્રમાણે, નાગરિકતાના હક અને ફરજોની ત્રણ મુખ્ય બાજુઓ છે: રાજકીય, ઔદ્યોગિક અને સાર્વલૌકિક કે વિશ્વવ્યાપી. આપણામાંને દરેક જણ પ્રથમ તે જે દેશમાં પિતે જન્મે છે તે દેશને નાગરિક છે. બીજું, તે આ કામગરા પૃથ્વી ગ્રહને (“ધર્મક્ષેત્ર-કુરુક્ષેત્ર’–ને) નાગરિક છે; અને ત્રીજું, તે સમગ્ર વિશ્વને નાગરિક છે. મતદાર તરીકે તે પિતાના દેશને છે; કામદાર તરીકે તે માનવજાતિને છે; અને મનુષ્ય તરીકે તે આખા વિશ્વને છે. તે દરેક ક્ષેત્રની દૃષ્ટિએ તેને જેમ જુદાં જુદાં હક અને ફરજો છે, તેમ જ તે ત્રણે ક્ષેત્રનાં ભેગાં એવાં હકે અને ફરજો પણ તેને છે. આ ત્રણે પ્રકારની નાગરિકતા એકબીજા સાથે ગાઢ સંકળાયેલી છે તથા એકબીજાને આધારે રહેલી છે. જ્યાં સુધી આપણે બીજા બે ક્ષેત્રોમાંનું આપણું સ્થાન ધ્યાનમાં નહીં રાખીએ, ત્યાં સુધી આપણે એ ત્રણમાંથી એક પણ ક્ષેત્રના નાગરિક તરીકે આપણી ફરજે (કે જેમાં આપણું હકેને સમાવેશ થઈ જાય છે.) સમજી શકવાના નથી. . . . આખા વિશ્વની ભૂમિકા વિના આપણું Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૪ રાજકીય નાગરિકતા અને આપણી ઔદ્યોગિક નાગરિકતા અગમ્ય અથવા તે અર્થહીન જ રહે.” (પા. ૧૬૯–૧૭૦.) આ વિશ્વમાં માનવજાતિને ઠીક રીતે વર્તવાની શરતે જ નભાવી લેવામાં આવે છે. . . . આપણે માનવો તરીકે બાકીના વિશ્વ સામે ઊભો કરેલે જાતિમદ સારી વસ્તુ નથી; એ બહુ ભયંકર વસ્તુ છે. આ વાત જે આપણે લક્ષમાં નહિ રાખીએ, તે નાગરિકના હક અને ફરજો વિષેને આપણે અભ્યાસ કાંઈ જ કામનો નથી.” (પા. ૧૭૦.) * જેસના આવા વ્યાપક સમાજ-દર્શનને કાંઈક ખ્યાલ આપવા માટે મેં સારી પેઠે લાંબું લખ્યું ગણાય. તેને ન્યાય આપવા એટલા લંબાણ વગર છૂટકે નહોતે. અને છતાં, મને લાગે છે કે, પાર વિનાની બીજી મહત્ત્વની વાતો મેં છેડી છે. જેમ કે, આજના યુદ્ધકાળમાં જરૂર પૂછવામાં આવે કે, યુદ્ધ માટે જેકસ શું કહે છે. ઉપરની ફિલસૂફી રજૂ કરી, તે સીધે યુદ્ધપ્રશ્નને વિચાર નથી કરતા. યુદ્ધ અનિષ્ટ છે, ત્યાં છે, એ તે કેણુ નથી માનતું? પ્રશ્ન એ છે કે તેને કેમ પહોંચી વળવું? આજ લગભગ સો એમ માને છે કે, યુદ્ધને ત્યાગ એ તે આદર્શ છે; પણ યુદ્ધ આવે ત્યારે તેની જંગલી રીતે જ તે લડવું જોઈએ. અને તે દૃષ્ટિ પિતાને શાંતિવાદી કે યુદ્ધનિષેધક મનાવનારા લેકની પણ બની ગઈ છે. જેકસ કહે છે, સમાજને રચનાત્મક કાર્યક્રમ અથવા નાગરિકધર્મ યુદ્ધને અશક્ય કરે એમ થવું જોઈએ. સર્વોદયની જીવનકળા જે કુશળતાથી સમાજમાં ચાલે, તે જે તેને જીવંત પુરુષાર્થ બને, તો યુદ્ધ અટકે. તેને માટે તે વીમા-પદ્ધતિને અખતરે સૂચવે છે. તેના ગુણગુણ ચર્ચવાની અહીં જરૂર નથી. એ અહીં કહીને મારે એટલું જ બતાવવું છે કે, યુદ્ધ આવે ત્યાં સુધી સમાજ સૂતો રહે એ બરાબર નથી; તેણે જે ઉપરની અખંડ સમાજોગ-સાધના શરૂ કરી હાય, તે યુદ્ધ આપોઆપ વિલીન થઈ જાય. આ સાધનામાં સમાજને યા નાગરિકને પ્રમાદ જ યુદ્ધજનક છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ આવું ઉત્તમ સામાજિક એગ-દર્શન ગુજરાતીમાં ઉતારવાને માટે સંપાદક તથા પ્રકાશક-સંસ્થાને ધન્યવાદ ઘટે છે. આવા પુસ્તકથી આપણી ભાષા પણ શક્તિ પામે છે. પુસ્તક સરળ પ્રવાહી ભાષામાં અનેક નવીન વિચારને ગુજરાતીમાં રજૂ કરે છે. અને ભાષા એ પ્રકારનાં નવાં ખેડાણુથી વધે છે. આપણું કોલેજોમાં પાઠ્યપુસ્તક તરીકે આવા ગ્રંથને સ્થાન હોવું ઘટે. રખે કઈ વાંધે બતાવે કે આ તે અનુવાદ છે. ભાષાની શક્તિ ખીલવવા કેટલીક બાબતમાં મૂળ કરતાં અનુવાદ-લખાણ વધુ મદદ કરી શકે; જે દશામાં આપણું સાહિત્ય છે તેને માટે તે આ ખાસ લાગુ પડે છે. સામાન્ય વાચકને માટે આ પુસ્તક એક અભ્યાસ અને મનનો વિષય બનશે. સંપાદકે જરૂરી સૂચિ વગેરે આપી ગ્રંથની ઉપયોગિતા વધારી છે. ગુજરાતી વાચકવર્ગ આ ગ્રંથને વધાવી લેશે, એમ માનું છું. ૧૦–૧–૪૨ મગનભાઈ દેસાઈ Page #29 -------------------------------------------------------------------------- ________________ સૂચના [પુસ્તકમાં ઠેર ઠેર કેટલાક શબ્દો ઉપર આવી “ફૂદડી મૂકેલી છે. તે એમ સૂચવે છે કે, પુસ્તકને અંતે તે શબ્દો ઉપર ટિપ્પણ છે. કેટલાક શબ્દો ઉપર ફૂદડી મૂકવાની બાબતમાં ફેરફાર કરી લેવાનું છે, તે અહીં બતાવ્યા છે. વાચકને તે પ્રમાણે ફૂદડી કરી લેવા વિનંતી છે.] પાન લીટી અશુદ્ધ - ૫૮ ૨ ઍરિસ્ટોટલ ભારપૂર્વક ઍરિસ્ટોટલ ભારપૂર્વક ૨૬ વિકાસવાદના વિકાસવાદના લોકોમાં લોકોમાંથી ૧૨૭ પ્રકરણમાં પ્રકરણમાં પા. ૭૧ ઉપર ૨૦૧ ૧૫ સ ફેસ* ૨૦૪ : ડાર્વિનના ડાર્વિનના* ૨૦૭ ૨૮ પ્રમાણિ છે, એક વા પ્રમાણિક છે, એવા ૨૦૭ ૨૮ સ્ફર્તિ ફૂર્તિ ૨૮ Page #30 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા રચનાત્મક નાગરિકધર્મ) Page #31 -------------------------------------------------------------------------- ________________ Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક રચનાત્મક નાગરિકધમ”—એ જાતના આ વ્યાખ્યાનોના નામ ઉપરથી, પહેલી નજરે એમ લાગવાને સંભવ છે કે, આજે ફૂટી નીકળેલા અનેક નવી દુનિયા રચનારાઓની પેઠે હું પણ સમાજવ્યવસ્થાની કેઈ નવી જના લઈને આવ્યો છું. પિતાની મેળે સૃષ્ટિકર્તાની પદવી પચાવી પાડનારા આ જાતના નવી દુનિયા રચનારાઓને ધંધે એટલે ભરચક થઈ ગયું છે કે, તેમાં ન આવનારે બિનજરૂરી ઘુસણિયે મનાય, અને તેને “ઈંટના રેડા”થી સત્કાર થાય તે નવાઈ નહીં. એટલે મેં મારાં વ્યાખ્યાનનું મથાળું પસંદ કરવામાં સાહસ કર્યું છે, એમાં શંકા નથી. પરંતુ મને એવી આશા છે કે, જ્યારે તમે મારા આ પ્રયત્નનું સાચું સ્વરૂપ જાણશે, ત્યારે જે ઉત્પાત મેં મારી ઉપર તરી લીધું છે, તે તદ્દન દૂર નહીં થાય, પણ હળવે તે થશે જ. - કારણ કે, હું અહીં જે રજૂ કરવા માગું છું, તે એક કાર્યક્રમ નથી, પણ પદ્ધતિ છે; તે કોઈ નવી સામાજિક વ્યવસ્થા નથી, પણ ભાવના છે; તેમાં વિજયની ખાતરી નથી, પણ પ્રયત્નશીલ થવાનું પ્રયોજન છે. મારું ચાલે તે હું તમને સર્વ પ્રકારના સામાજિક “કાર્યક્રમ', “વ્યવસ્થાઓ કે “ખાતરીઓ” તરફથી થોડાક બાજુએ વાળી, તેમના કરતાં જે વસ્તુઓને હું વધુ અગત્યની માનું છું, તે તરફ લક્ષ આપવાને સમજાવું. Page #33 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા કારણ કે, આજે રજૂ કરવામાં આવતા “કાર્યક્રમને તે, આપણે બધા જાણીએ છીએ કે, અમલમાં ન મુકાવાની જ ખાસિયત હોય છે. પ્લેટોથી માંડીને મિ. એચ. જી. વેલ્સ* સુધીમાં વીતેલા લાંબા જમાનાઓ તપાસતાં પણ તેથી ઊલટ એકેય દાખલે હું યાદ લાવી શકતું નથી. અને નવી સામાજિક વ્યવસ્થાની વાત કહું તે, જીવતા મનુષ્યશરીર માટે નવું હાડપિંજર રચવાની જેમ, કે રુધિરાભિસરણની નવી પદ્ધતિ ઊભી કરવાની જેમ, નવી સમાજવ્યવસ્થા રચી કાઢવાને માટે પણ હું મારી જાતને અસમર્થ માનું છું. તથા ખાતરીઓની વાત કરીએ તો, એ તે દરેક ભાષણિયાની એકમાત્ર મૂડી છે. એનું કામ એક બાજુ પોતે પૂરી પાડી ન શકે તેવી ખાતરીઓ આપવી, અને બીજી બાજુ પોતે પોતાના મતદાર-વિભાગમાં છેલ્લું વ્યાખ્યાન આપતી વખતે જે ખાતરી આપી હોય, તે પૂરી ન પાડી શકવા માટે પિતાના પ્રતિપક્ષીને ગાળો ભાંડવી, એ બે વચ્ચે જ વહેંચાયેલું રહે છે. આ વ્યાખ્યાનમાં આપણે તો આપણી સંસ્કૃતિને સતત ચાલતું એવું એક જોખમભર્યું સાહસ ગણવાના છીએ, કે જેનું ફળ અનિશ્ચિત છે. તે સાહસને તેમાં ભાગ લેનારા નાગરિકે એ વ્યક્તિશઃ તેમ જ સામુદાયિક રીતે પોતાની કુશળતા અને વીરતા અનુસાર પાર પાડવાનું છે. તેમાં એક જ વાતની નિશ્ચિત રીતે “ખાતરી” આપી શકાય તેમ છે; અને તે છેવટ સુધી કઠોર પરિશ્રમ અને ભીષણ સંગ્રામ * પુસ્તકમાં કૂદડીવાળા શબ્દો છે તે બધા ઉપર પુસ્તકને અંતે સેંધ છે, એમ સમજવું. જે પાનમાં એ શબ્દ હોય, તે પાનની સંખ્યા અંતે સેંધના પાનને મથાળે પણ બતાવી છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક કરે પડશે તેની. અલબત્ત, તે સંગ્રામ હિંસક શસ્ત્રો વડે લડવાનો નહીં હોય. તેને અંત શો આવશે એ કહેવાની હિંમત કેઈ ન કરે. એમ પણ બને કે, અંતિમ લક્ષ્ય, અથવા મનુષ્યજાત માટે વિશ્વ સંઘરી રાખેલે અંતિમ હક, “માનભરી રીતે મરવા કરતાં કંઈ વધારે ન હોય કે કંઈ ઓછો ન હોય. ચંદ્રમા પણ આપણને એ ચેતવણી આપવા જ આકાશમાં નથી ઝળહળી રહ્યો કે, આપણું ગર્વિષ્ઠ સંસ્કૃતિ પણ સર્વવ્યાપી મૃત્યુના મુખમાં જ સપડાયેલી છે? એટલું તે વિજ્ઞાનેય ભાખી શકે છે. પરંતુ, એ મરવાની રીત કઈ વિજ્ઞાન ભાખી ન શકે. મનુષ્યજાત જરૂર નાશ પામશે, પરંતુ ક્તરને તે જ નાશ પામશે, એવું આવશ્યક નથી. તે “માનભરી રીતે” પણ મરી શકે. અને વીર પુરુષને તે એટલામાં જ અપાર ધન્યતા લાગે છે કે દરેકના હૃદયમાં જે એદી આરામી જીવડે છુપાયે હોય છે, તેને એ વાત પસંદ નહીં પડે. અહીંથી આગળ વધતા પહેલાં, વિચાર કરવાની – નાગરિકધર્મ વિષે વિચાર કરવાની–જે પદ્ધતિ અખત્યાર કરવાની હું તમને ભલામણ કરવાનો છું, તેનું અહીં બની શકે તેટલું વર્ણન કરી લઉં. તેને નવી રીત કહેવી એ તે સત્યથી વેગળા ગયા જેવું થશે. પિતાની જાતને વિચારની પદ્ધતિ કહેવરાવનાર કોઈ પણ પદ્ધતિ “નવી” તે હેઈ જ શકતી નથી. જેઓએ પિતાની બુદ્ધિ ભ્રષ્ટ થવા નથી દીધી, તે બધા જ તેને ઉપગ કરે છે. બાળકે, કે જેમના નિર્ણય કેટલીક બાબતોમાં ઈશ્વરી નિર્ણના પડઘારૂપ મનાય છે, તેઓ પણ ભાગ્યે જ બીજી પદ્ધતિ વાપરે છે. તેને હું “કાળ-ભાવનાથી વિચાર કરવાની પદ્ધતિ’ અથવા ટૂંકમાં “કાળ-પદ્ધતિ” એવું નામ આપવા Page #35 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા માગું છું. એ નામ આ સંબંધમાં પરિચિત તે નથી જ; તેમ છતાં તે છેક નવીન પણ નથી. માનવ જીવનને લગતી તમામ બાબતે માટે સૌથી વધુ ગ્ય પદ્ધતિ તરીકે એનો ઉપયોગ કરવાની હું તમને ભલામણ કરવાનો છું. એ કાળ-પદ્ધતિથી વિરુદ્ધ જ જનારી નહિ, પણ તેનાથી નખી તરી આવે એવી પદ્ધતિ, તે “દેશ- કે સ્થળ- ભાવનાથી વિચાર કરવાની પદ્ધતિ” છે. આ સ્થળ-પદ્ધતિ, જ્યાં જ્યાં માનવજીવનનું સામાજિક કે બીજું કોઈ પણ રહસ્ય વિચારવાનું હોય છે, ત્યાં અપર્ણ નીવડે છે. કારણ કે, માનવ જીવન ભલે સ્થળમાં ફેલાયેલા એક “દશ્ય” જેવું દેખાય; પરંતુ વસ્તુતાએ તે તે “ચેતન અનુભવ” તરીકે કાળમાં ગુજરતું હોય છે. પરંતુ જેને આપણે જમાનાના સામાજિક સાહિત્યનો પરિચય હશે, તે દરેક જાણતા જ હશે કે, વિચાર કરવાની સ્થળ-પદ્ધતિ અંતે ગમે તેટલી અપૂર્ણ નીવડતી હશે, તોપણ આ ક્ષેત્રમાં આજે તે તે જ પ્રાધાન્ય ભેગવે છે. પરંતુ માનવજીવનને લગતી બાબતમાં સ્થળ-ભાવનાને અનુસરવી, એને હું પદ્ધતિને એક ગંભીર દેષ માનું છું. જોકે, એ દેષ વર્તમાનયુગના મહાન ગુણેની જ સાથે લાગેલ હોય, એમ બને. આપણે આગળ વધીશું, તેમ તેનાં પરિણામો આપણને વધુ સ્પષ્ટ થતાં જશે. મોટે ભાગે એ દેષ, આજકાલ યંત્રવિજ્ઞાન પ્રાપ્ત કરેલા અસાધારણ પ્રભુત્વમાંથી જ ઉદ્ભવેલ છે. છેલ્લાં ત્રણ સૈકાથી યંત્રવિજ્ઞાન આગળ આવવા લાગ્યું છે; અને હવે તેણે આપણા કાર્યક્ષેત્રને તે છોઈ દીધું છે જ, પરંતુ આપણા વિચારક્ષેત્ર ઉપર પણ તેણે પ્રભુત્વ પ્રાપ્ત કરી લીધું છે. કાર્યના ક્ષેત્રમાં અમુક બાબતોમાં પ્રભુત્વ પ્રાપ્ત કરવાને તેને હક સ્વીકારી એ પણ ખરા; પરંતુ વિચારક્ષેત્રમાં તો તેણે ખરી રીતે સેવક બનવાનું હાય, નહિ કે સ્વામી. એટલે, Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક મનુષ્યજીવન ઉપર યંત્રવિજ્ઞાને કરેલા મહાન ઉપકારોની જમા બાજુ સામે, તેણે કરેલા કંઈક મહત્ત્વના નુકસાન તરીકે આટલું ઉધારવું જોઈએ કે, તેણે મનુષ્યજીવન વિષેના જ આપણા વિચારેને ગૂંચવી નાખ્યા છે, તથા અવળે માર્ગે ચડાવી દીધા છે. તેની કૃત્રિમતાઓનું તેમના ઉચિત ક્ષેત્રમાં અતિશય મૂલ્ય છે; પરંતુ તેણે તે પોતાનું અસ્તિત્વમાં લાવનાર ચિત્ત ઉપર જ તેમને લાદી દીધી છે; અને એ રીતે મનને પિતાના હથિયારનું જ ગુલામ બનાવી દીધું છે. સ્થળ-ભાવનાથી વિચાર કરવાની પદ્ધતિના પ્રાધાન્યનું તેથી પણ ઊડું કારણ બતાવી શકાય તેમ છે. યંત્રવિજ્ઞાને એ કારણને અતિશય લાભ ઉઠાવ્યા છે, તથા તેને વધારે પડતું મહત્ત્વ આપ્યું છે. એ કારણે તે બીજું કાંઈ નહિ, પણ આપણું બધી ઇદ્રિયમાં આંખ જ આગેવાનીભર્યો ભાગ ભજવે છે એ બીના છે. આ વસ્તુસ્થિતિને કારણે જ સર્વ જમાનાઓમાં મનુષ્યના ચિત્ત આંખની આગેવાની હેઠળ જ વિચાર કરવાનું - વલણ બતાવ્યું છે. તેથી અતિ સૂક્ષ્મ ગગનવિહાર વખતે પણ વિચારની ભાષા દશ્ય જગતમાંથી ઊછીનાં લીધેલાં રૂપકે ઉપર જ મુખ્યત્વે રચાઈ હોય છે. આને લીધે એવા ભ્રમ અને વિપરીતતાઓ ઉત્પન્ન થાય છે કે, તેમને માત્ર ઊંડું વિવેકજ્ઞાન જ પકડી શકે તથા સુધારી શકે. હવે, આંખ તો સ્થળમાં વિસ્તરેલા જગતમાં કામ કરનારી ઈન્દ્રિય છે. પરંતુ તે જ જગતમાં બીજી બાજુ મનુષ્યનું ચેતન-જીવન તે કાળમાં ગુજરતું હોય છે. આંખને મળેલી પ્રાધાન્યતાનું ઉદાહરણ એ છે કે, ફિલસૂફી પણ મન સમક્ષ એક વિસ્તૃત પડદા ઉપર દર્શાવવામાં આવેલા દશ્ય તરીકે રજૂ કરાય છે. અને તેથી આપણે તેને માટે પરિચિત એવો દર્શન” શબ્દ વાપરીએ છીએ અને ફિલસૂફેને આ કે તે Page #37 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા દૃષ્ટિબિંદુ” વાળા કહીએ છીએ. શ્રવણ, ઘાણ, રસના અને સ્પની ઇન્દ્રિયો જેકે સ્થળ સાથે છેક જ અસંબદ્ધ તો નથી જ; તે પણ તેઓ કાળ સાથે વધુ નિકટ સંબંધ ધરાવે છે. શું રાત્રી રય છે' એ વિષે તેઓ આપણને વધુ માહિતી આપે છે. ખાસ કરીને ધ્રાણેન્દ્રિય, કે જે કદાચ મનુષ્યની બધી ઇન્દ્રિયે કરતાં વધુ ઠીંગળાઈ ગઈ છે, તે એક વખત મુખ્યત્વે કાળ સંબંધી ઈન્દ્રિય હતી, એવાં લક્ષણે દેખાઈ આવે છે. ભૂતકાળની સ્મૃતિ જાગ્રત કરવાની તેની શક્તિ વિષે તે દરેક જણ માહિતગાર હશે. જર્મનીમાં એવા તર્કો પણ થવા લાગ્યા છે કે, જગતમાંથી પોતાનો રસ્તો શોધવામાં નાક કરતાં આંખ ઉપર આધાર રાખીને મનુષ્યના ચિત્ત ઘણું રસિક માહિતી ગુમાવી છે. એમ કહેવાય છે કે, કૂતરો કાળ ભાવનાથી વિચાર કરનારું પ્રાણું છે. અને જો તારે ખરેખર વિચાર કરી જ શકતો હોય, તે તે બીજી રીતે કરી જ ન શકે. વિચારશક્તિના પીઠબળવાળાં તેમનાં નાક તેમને ભારે જબરા ઈતિહાસ અને જોખમકારક ભવિષ્યો બનાવી શકે તેમ છે. હાલ છે તે પ્રમાણે પણ તેઓ ઈતિહાસની અને ભવિષ્ય ભાખવાની શક્તિથી વંચિત જ હોય એમ નથી દેખાતું. મારો પિતાને કૂતરે એ બંને બાબતોમાં ભારે પાવરધો છે. કોઈ અજાણ્યા સાથે એક વાર તેને પરિચય કરાવ્યું હોય, તો પછી લાંબે ગાળે હું તે માણસને ભૂલી ગયો હોઉં, ત્યારે તે તેને મોટા ટેળામાંથી પણ પકડી કાઢે છે; તથા હું જ્યારે પરગામ જવાનો હોઉં છું, ત્યારે તે દિવસે પહેલેથી રડવાનું શરૂ કરે છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ સામાજિક બાબતોમાં કાળ-ભાવના પિતાને અનુભવ તપાસવાની તકલીફ લેનાર દરેક જણ જાણે છે કે, જીવનમાં દરેક વસ્તુની કિંમત તેને “ટકાઉપણું” સાથે ગાઢ રીતે સંકળાયેલી હોય છે. દુનિયાનું સર્વોત્તમ શ્રેય માણસને પ્રાપ્ત થાય; પણ તે આવે તે જ ક્ષણે ચાલ્યું જાય, દેખા દે તે જ ક્ષણે નાશ પામે– સ્મૃતિમાંથી પણ લુપ્ત થઈ જાય, તે તેની કશી જ કિંમત નથી. અને જેની કશી જ કિંમત નથી, તે વાસ્તવિક પણ નથી. તેનામાં કઈ પણ પ્રકારનું ટકાઉપણું, કાયમ-રહેવા-પણું હોવું જ જોઈએ; કાંઈ નહીં તે ડેન્ટેએ કરેલા ક્ષણિક ઈશ્વરદર્શનની પેઠે તે માત્ર સ્મૃતિમાં જ ભલે ટકી રહે; પરંતુ તેટલા વિના તે તે ન હોવા બરાબર જ છે. જે જવા માટે જ આવે છે, તે ન આવ્યા બરાબર છે. તેનું “આવવું” એ ખરી રીતે “જવું છે; તથા તે આવતું નથી કે જતુંય નથી એમ જ કહેવું, એ તેથી પણ વધુ સારું છે. જે સત્ વસ્તુ ટકી રહેતી નથી–એક ક્ષણ પણ, સ્મૃતિમાં પણ ટકી રહેતી નથી, તે આડકતરી રીતે અસત્ – શૂન્ય છે એમ કહેવા બરાબર છે. સર્વોત્તમ શ્રેય પણ જે આવ્યા બાદ એટલું જલદી ચાલ્યું જાય કે, આપણે તેને સર્વોત્તમ તરીકે પિછાની શકીએ કે ભોગવી શકીએ તેટલો વખત જ ન મળે, તો તે એક મશ્કરીરૂપ, એક નિરાશારૂપ કે અનિષ્ટરૂપ જ ન કહેવાય? આ હકીકત આપણે ચેતન જીવનનું સૌથી ગહન સત્ય છે, અને દરેકને તે જાણીતું છે. પરંતુ એ સત્ય એવું છે કે, Page #39 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા વિચારણાની સ્થળ-પદ્ધતિ તેને લેખામાં નથી લેતી, ને કાળપદ્ધતિ જ એકલી એને ગ્રહણ કરી શકે છે. આપણું સામાજિક પ્રશ્નોના અભ્યાસમાં તેની અગત્ય ઘણી છે તથા સર્વવ્યાપક છે. આપણે જો સ્થળ-ભાવના એકલીના જ દેરવાયા દોરવાઈએ, તો તે આપણને એમ લાગવા સંભવ છે કે, આપણે એકાદ સામાજિક પેજના, તંત્રરચના, કે આકૃતિ, કે જેમાં મનુષ્ય અને બળે એકબીજાના યેગ્ય સંબંધમાં યથોચિત જોવા Tat , તે છ કાઢીએ, તે આપણું કામ પૂરું થાય. પરંતુ કાળ-ભાવના તરત જ પૂછશે કે, તમે આ માણસોને અને બળને જ્યાં ગોઠવ્યાં છે, ત્યાં તેઓ કેટલે વખત સ્થિર રહેશે? તેમને એ સંબંધ ક્યાં સુધી સાયમ રહેશે? સ્થળ-પદ્ધતિ તમને એક ચિત્ર દેખાડે છે. તે ચિત્ર કદાચ આદર્શ સ્થિતિનું હશે. કોઈ સુખી ક્ષણે વ્યવહરતાં મનુષ્યની દશા આંખ વડે જોતાં જેવી દેખાય તેવી તેમાં દેખાતી હશે. અર્થાત્ સ્થળ-પદ્ધતિથી વિચારનારને જે સામાજિક સ્થિતિ સૌથી ઈષ્ટ લાગતી હોય, તેને ફેટે જ એ ચિત્રમાં હશે. પણ તે જોઈને કાળ-ભાવનાથી વિચાર કરનારે તરત પૂછશે કે, આ લે કે તેને ક્યાં સુધી જાળવી રાખશે? એક વર્ષ બાદ તેઓ શું કરતા હશે?” તાજેતરમાં થયેલી એક ચર્ચામાં એક સ્થળ-પદ્ધતિવાળાએ એવો મત રજૂ કર્યો કે, “કાલ માર્સે જેલું સમાજ તંત્ર અતિ વ્યવહારુ છે. તેના જવાબમાં કાળ-પદ્ધતિવાળાએ કહ્યું કે, “એ વાત બરોબર છે. પણ તે બહુમાં બહુ તો એક જ દહાડે ટકશે.” સ્થળ પદ્ધતિવાળે એક અંતિમ સ્થાન અથવા પહોંચવાનું બિંદુ દર્શાવે છે; કાળ પદ્ધતિવાળો આતની દિશા જાણવા માગે છે. આ બાબતનું ઉદાહરણ આપુંઃ સુખાવતી નગરીના બધા કલ્પકાએ તથા સામાન્ય રીતે બધા સુધારકોએ તે લક્ષમાં Page #40 -------------------------------------------------------------------------- ________________ સામાજિક બાબતમાં કાળ-ભાવના ૧૧ રાખવા જેવું છે. તે એ છે કે, હજુ સુધી કોઈ માણસ સ્વર્ગનું એવું વર્ણન નથી આપી શક્યો કે જેથી શાશ્વત આનંદના ધામ તરીકે તેનો દા પુરવાર થઈ શકે. સ્થળ-ભાવનાવાળો પિતાના સ્વર્ગ અથવા સુખાવતીનું ચિત્ર ગમે તેટલું વિસ્તૃત બનાવે, તેમાં તે ગમે તેવા ભભકભર્યો રંગે પરે, તેમ જ આત્માને અનુભવવાની કે ચિંતવવાની ક્ષણિક ઘટના તરીકે એ દેખાવ ગમે તેટલો આકર્ષક લાગે; તોપણ સંત કે અસંત, મુમુક્ષુ કે ભેગી તે ચિત્રની વસ્તુને કાયમને માટે ભગવ્યા કરવાનો વિચાર સરખે સહન નહીં કરી શકે. માનવસુખનાં આ માનસચિત્રોને કાળ પદ્ધતિથી તપાસવા જઈએ છીએ કે તરત તે ઝાંખાં થઈ ઊડી જવા લાગે છે. ભલે પછી તે સુખ પુણ્યના ફળરૂપે પરલોકમાં ભેગવવાનું હોય કે આ લેકમાં પ્રાપ્ત કરવાની “સામાજિક સામ્યવસ્થાનું પરિણામ હોય. અને એ રીતે તે આપણને ચેતવે પણ છે કે, “સામાજિક કોયડાને ઉકેલ” એ માર્ગ નથી શોધવાને. એક વખત હું ફા એજેલિકે એ દરેલું એક ચિત્ર જેતે હતે. તે ચિત્રમાં સ્વર્ગના ફિરસ્તાઓનું રમણીય દશ્ય હતું. તે ચિત્ર તેણે ભક્તિભાવે ઘૂંટણિયે પડીને દોર્યું હતું એમ કહેવાય છે. તે વખતે મારી સાથે નવ કે દશ વર્ષને એક છોકરો હતા. તે પહેલી જ વાર ચિત્રોના પ્રદર્શનની મુલાકાતે આવ્યા હતો. પેલા ફિરસ્તાઓની પ્રાર્થના કરતી તેજસ્વી મૂર્તિઓનું નિરીક્ષણ કરવામાં મને મારી સાથેના છોકરાનો ખ્યાલ જ ન રહ્યો. પરંતુ એટલામાં તેણે ઓચિંતો જ એક અણધાર્યો પ્રશ્ન પૂછીને મને મારી વિચારનિદ્રામાંથી જગાડ્યો. તેણે પૂછ્યું, “આ ફિરસ્તાઓ ક્યાં સુધી પ્રાર્થના કર્યા કરશે?” ' કહ્યું, “વાહ, બહુ લાંબા વખત સુધી. જે ને, તેમને તેમાં કેવી મજા પડે છે?” Page #41 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા , પણ તેમના ઢીંચણ દુઃખશે નહીં?” મેં જરા ડહાપણ વાપર્યા વિના જવાબ આપે, તેમના ઢીંચણ દુઃખશે ત્યારે તેઓ ઊભા થઈ જશે અને ચિત્રમાં પાછળ જે સુંદર બગીચે તને દેખાય છે, તેમાં જરા ટહેલશે.” તેઓ ટહેલી રહેશે પછી શું કરશે ? એ પ્રશ્નને મારે જવાબ ખરેખર કમનસીબ નીવડયો. મેં કહ્યું, “પછી તેઓ કદાચ અત્યારે છે ત્યાં પાછા આવશે, અને તેમની પ્રાર્થનાઓ ફરી શરૂ કરશે.' આ સાંભળી તે બાળકની આંખમાં આંસુ આવી ગયાં. તે ડસકાં ખાતો બે, “તો તો મારે ફિરસ્તો નથી થવું.” આ બાળક બાલ-સુલભ કાળ-ભાવનાથી વિચાર કરતે હતો; અને તે રીત જ મનુષ્યને સ્વાભાવિક છે. પરંતુ હવે યંત્રશા આપણા આધુનિક માનસ ઉપર ઠેકી બેસાડેલી સ્થળભાવનાથી વિચાર કરવાની કૃત્રિમ રીતને કારણે તે બહુ દબાઈ ગઈ છે. એ પ્રદર્શનવાળા પ્રસંગ બાદ જ્યારે જ્યારે હું આજકાલ થોકબંધ લખાતાં સુખાવતીનાં શબ્દચિત્રો, અર્થાત્ સ્વર્ગસુખના ફેટોગ્રાફને અભ્યાસ કરવા બેઠે છું, ત્યારે ત્યારે મારા તાત્ત્વિક ચિંતનમાં ખલેલ પહોંચી છે. મને તરત જ પ્રશ્ન ઊઠયો હોય છે કે આ ફિરસ્તાઓ ઉછી શું કરશે? તેઓ ક્યાં સુધી એ દશા વીરમ રાવી શકશે? અલબત્ત, આ બધી યેાજના વ્યવહારુ હોય છે, પણ કાલ માકર્સની જના બાબત પેલા કાળ-પદ્ધતિવાળાએ કહ્યું હતું તેમ, તે ૧. ખ્રિસ્તી દેશોમાં માબાપ બાળકને શુભેચ્છા દર્શાવતાં કહે છે કે “તું ફિરસ્તો થજે, ફિરસ્તા જેવો થજે.” Page #42 -------------------------------------------------------------------------- ________________ સામાજિક બાબતમાં કાળ-ભાવના ૧૩ બધી એક દિવસથી વધુ કાયમ રહી શકશે? આ બધા હસતા, આનંદી અને હાથ મિલાવતા સુખાવતી-વાસીઓ પિતે પ્રાપ્ત કરેલી દશાને, તેથી વધુ ઉચ્ચ સ્થિતિ તરફ ઊંચે ને ઊંચે વાઇ નવા વડે કાયમ રાખવા જેટલો પુરુષાર્થ દાખવી શકશે? (કારણ કે, આ જગતમાં કોઈ પણ સારી વસ્તુ કાયમ રાખવાને એ સિવાય બીજો કોઈ માર્ગ જ નથી.) કે પછી તેઓ સુખના અવડ ભૂગર્ભમાં એવા તો ઊંડા ભરાઈ પેઠા છે કે, હવાફેર માટે પણ તેઓ કદી બહાર આવી શકે તેમ નથી? આવા આવા પ્રશ્નો ઊભા થતાં જ પેલું ઝળહળતું કલ્પનાચિત્ર ઝાંખું પડી જાય છે; અને કાળ-ભાવનાથી વિચાર કરનારનું દિલ પણ ભારે બની જાય છે. આપણે નવી દુનિયા રચનારાઓ ન્યાયી સમાજતંત્ર ઘડવા પાછળ પડ્યા છે. અર્થાત્ એવું તંત્ર કે જ્યાં દરેક જણ પિતાને ઉચિત સ્થાને અને ઉચિત સંબંધોમાં ગોઠવાયે હોય, એ આ બાબતની સ્થળ-બાજુ થઈ. પરંતુ બીજી વસ્તુ તે આપણા ધ્યાન પર લાવવામાં આવતી જ નથી કે, ન્યાયી સમાજ તંત્ર તે તે જ કહેવાય કે જેને નાગરિકોએ વળી વધુ ન્યાયી બનાવતા રહીને “પોતાને માટે રોજ નવું જ જીતવાનું હોય.” તેનું ન્યાયીપણું બધા લેકે કયે સ્થાને કયા સંબંધોમાં ગોઠવાયા છે તે બીનામાં નથી રહ્યું; પરંતુ, તેઓ તે સંબંધેથી જોડાઈને પછી શું કરે છે, એ બીનામાં રહ્યું છે. એ બીના આ પ્રશ્નની કાળ-બાજુ થઈ એક જ દિવસ કાયમ રહી શકનારી સમાજવ્યવસ્થાઓ રચવી, અને આજકાલ જાહેર જનાઓ હેઠળ અને જાહેર પૈસા વડે મેટી સંખ્યામાં ઊભાં કરવામાં આવતાં તકલાદી મકાને રચવાં – કે જેઓ ઉમદા કારીગરીને લજવનારાં તથા એક જ પેઢીમાં ખંડેર બની જનારાં હોય છે, – એ બંને Page #43 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળ કિયાઓનું મૂળ એક જ છે, એમ મારું માનવું છે. સ્થળભાવનાથી જ વિચાર કરવાની શક્તિને હદ બહાર વિકાસ, અને કાળ-ભાવનાનું અતિશય ઠીંગળાઈ જવું અથવા તે જીર્ણ થઈ જવું, તેની જ એ બંને ક્રિયાઓ ઉદાહરણરૂપ છે; તથા તેમાંથી ઉદ્ભવેલી પણ છે. બંને ક્રિયાઓ રચનાત્મકતા અને દેખાવ કરે છે, તથા “રચનાત્મકતાની ભાષા વાપરે છે; પરંતુ, રચનાત્મક નાગરિકધર્મ એ બેમાંથી એકે વડે ચરિતાર્થ ન થઈ શકે. આપણું તકલાદી બાંધકામ કરનારાઓ પણ સ્થળની દૃષ્ટિએ પિતાના કામકાજનો વિચાર કરવામાં પાવરધા હોય છે ઘર આટલાં મોટાં હોવાં જોઈએ, તેમની સંખ્યા આટલી હોવી જોઈએ, તેમની કિંમત આટલી પડવી જોઈએ, તેમના પ્લાન આવે આ હેવો જોઈએ, –એવાં બધાં સ્થળ પદ્ધતિનાં લેખાં તે માંડશે. પરંતુ એ બાબતમાં કાળની રીતે જે વિચાર કરવું જોઈએ, કે એ બાંધકામને ગુણ કેવો હશે, તે વિષે આપણે ભાગ્યે જ કશું સાંભળવા પામીએ છીએ. મેં રહેઠાણોના પ્રશ્નને લગતી કમિટીએ તથા જાહેરસભાઓમાં હાજરી આપી છે; પરંતુ ક્યાંય એ વિષયને બહુ ઉલ્લેખ કરાયેલે મને યાદ નથી. અને જ્યારે જ્યારે બાંધકામનો ગુણ એ પ્રથમ વિચારવા જેવી વસ્તુ છે એવી મેં વકીલાત કરી છે, ત્યારે એમ જ માની લેવામાં આવ્યું છે કે, હું કઈક નવું ઘેલું – “ફંડ” આગળ ધરું છું. અને એમ બને તેમાં નવાઈ નથી. કારણ કે, પાલમેન્ટની આમની સભા, મજૂર-મહાજને, ભાષણિયાઓ, મતદારો કે મત ઉઘરાવનાર એ બધા જ માટે ભાગે સ્થળ-ભાવનાથી જ વિચાર કરનારા હોય છે; એટલે, તેમને એ પ્રશ્નની આ બાજુમાં રસ જ હેતું નથી. જ્યારે આ કમિટીઓને કાર્બાઈલના શબ્દ ટાંકીને જણાવ્યું છે કે, WWW Page #44 -------------------------------------------------------------------------- ________________ - સામાજિક બાબતોમાં કાળ-ભાવના તેમનાં મકાન એવાં બંધાવાં જોઈએ કે જેથી તેઓ “ક્યામતના દિવસ સુધી ટકી રહે,” (અને કયામતના દિવસ સુધી એટલે હંમેશ), ત્યારે તેઓએ એમ જ માન્યું છે કે, હું એક હળવી મશ્કરી જ કરી રહ્યો છું. આ તબકકે હવે હું કાળ-ભાવનાથી વિચાર કરવાની પદ્ધતિ વિષે કાંઈ વિશેષ નહીં કહું; નહીં તે મારે મારા વિષયની બહાર જઈને દાર્શનિક ક્ષેત્રમાં પ્રવેશ કરે પડે. જેમ જેમ આપણે આગળ વધતા જઈશું, તેમ તેમ અસંખ્ય દાખલાઓ ઉપરથી તેનું સ્વરૂપ તમને વધુ ને વધુ સમજાતું જશે. પરંતુ જ્યારે આપણી પદ્ધતિ સામી મળે, ત્યારે તમે તેને પિછાની શકો, તે માટે હું અહીં તેનાં એક યા બે લક્ષણે જણાવતે જાઉં. તેમના વડે તમે તેને તેનાથી ભિન્ન એવી સ્થળ-ભાવનાથી વિચાર કરવાની પદ્ધતિથી અચૂક જુદી પાડી શકશે. કઈ વિચારક પિતાના વિચાર રજૂ કરવામાં કઈ જાતનાં રૂપકે વાપરે છે, તે ઉપરથી તમે સ્થળ ભાવનાના ક્ષેત્રમાં છે કે કાળ-ભાવનાના, તે નક્કી કરી શકશે. એટલે પ્રથમ તે તેણે ચક્ષુરિન્દ્રિય પાસેથી ઉછીનાં લીધેલાં રૂપકો તરફ નજર કરે. એ રીતે, ફિલસૂફીનું એક પુસ્તક ઉઘાડતાં, મનુષ્યની સમજશક્તિ બાબત તેમાંથી નીચેની વ્યાખ્યા મળીઃ “વસ્તુને સમજવી એટલે તે આવશ્યક છે એમ નવું.” પરંતુ “જેવું” શા માટે? અલબત્ત, એ ભાષાનું રૂપક છે; પરંતુ ચક્ષુરિંદ્રિયનું જ રૂપક શા માટે પસંદ કર્યું? વસ્તુને સમજવી એટલે તે આવશ્યક છે તેમ “સાંભળવું શા માટે નહીં ? “ચાખવું” શા માટે નહીં? કે “સુંઘવું” શા માટે નહીં? આવશ્યક” શબ્દને ઉપગ પણ સ્થળ-ભાવનાથી વિચાર કરનાર સામે આવે ત્યારે તેને ઓળખી કાઢવાનું Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સર્વોદયની જીવનકાળા બીજું, તથા લગભગ અમેઘ સાધન છે. સ્થળ-ભાવનાથી વિચાર કરવાની પદ્ધતિ આપણને એક જ નિર્ણય ઉપર અચૂક લઈ જાય છે કે, આ જગત એક યંત્ર છે, તથા તેને દરેક ભાગ આવશ્યક્તાથી નિયંત્રિત છે. એટલે સ્થળ-ભાવનાથી વિચાર કરનારે જ્યારે એમ કહે કે, “વસ્તુને સમજવી એટલે તે આવશ્યક છે એમ જોવું,” ત્યારે તે તેના દષ્ટિબિંદુથી તદ્દન સાચે છે. અને તેનું કારણ પણ ઉઘાડું જ છે. તમે તે વસ્તુને બીજી કોઈ રીતે નો જ ન શકે; કારણ કે, તે આવશ્યક છે એમ ન જેવું એનો અર્થ એ જ થાય છે, તે ત્યાં નથી એમ જેવું. ચક્ષુરિંદ્રિય આવશ્યકતાની જ ખાસ ઇકિય છે; કારણ કે, તે સ્થળને લગતી ઇંદ્રિય છે. તેથી, જે કઈ માણસ જન્મથી જ સ્થળ-ભાવનાથી વિચાર કરવાને ટેવાયે હોય, અથવા આ જમાનામાં જન્મવારૂપી અકસ્માતથી તે બન્ય હોય, તો તે અચૂક નિયતિવાદી જ બનવાને; અર્થાત, કોઈ વસ્તુ આવશ્યક છે એમ નોવાથી ન તેને સમજનારે બનવાનો. પરંતુ, જે તે કાળ ભાવનાથી વિચાર કરનાર હોય, તે તે વસ્તુને જુદી જ રીતે સમજે. કારણ કે, કાળ-ભાવનાથી વિચાર કરનાર તે વસ્તુને માત્ર જોતો જ નથી; પણ સાંભળે છે, ચાખે છે, સુંઘે છે, પકડે છે, તથા તેનો સ્વભાવ નક્કી કરતાં પહેલાં તેની અનેક રીતે ખાતરી કરી જુએ છે–પેલા ભક્તિગીત રચનારની જેમ, કે જે આપણને “ઈશ્વર સારો છે એવું ચાખીને જુઓ’ એમ કહે છે; તથા જોવાની પહેલાં ચાખવાને મૂકે છે. આમ એક ઇન્દ્રિય ઉપરથી બીજી ઉપર, જેવા ઉપરથી સાંભળવા ઉપર, અને સુંઘવા ઉપરથી સ્પર્શ કરવા ઉપર જઈ જઈને, વસ્તુઓને તે તેમનાં વિવિધ પરિવર્તનમાં અનુસરે છે; અથવા કહે કે, તે પરિવર્તનની પીઠ ઉપર જ ૧. જૂના કરારમાં આપેલાં. Page #46 -------------------------------------------------------------------------- ________________ સામાજિક માખતામાં કાળ-ભાવના ૧૭ " સવાર થાય છે, જેથી તેનું ‘િિ ંદુ' જગતની શાશ્વત ગતિની સાથે સાથે જ ગતિ કરે છે, અને તેથી તે માત્ર - બિંદુ' નથી રહેતું. કાળ-ભાવનાથી વિચાર કરનારનું મન હુંમેશાં ગતિમાન હોય છે. તે એક ઇંદ્રિય ઉપરથી બીજી ઇંદ્રિય ઉપર જઈ જઈને તથા અતે ઇંદ્રિયાની ઇંક જ પાર નીકળી જઈને શેાધી કાઢે છે કે, આવશ્યકતા એ કઈ અંતિમ વસ્તુ નથી. વસ્તુને જોવામાં જે આવશ્યક હાય, તે તેમને સાંભળવામાં આવશ્યક નથી; સાંભળવામાં જે આવશ્યક હાય, તે સૂંઘવામા નથી; અને એ પ્રમાણે બધી બાબતેામાં છે. તેથી તે કહે છે, વસ્તુને સમજવી એટલે તે આવશ્યક છે એમ જોવુ,’ એ નથી; પરંતુ તેના સ્વાતંત્ર્યમાં સવાર થયું, એ . ખીજી રીતે કહીએ તેા, ફિરસ્તાઓ કે સેતાન વિષે તે માત્ર એટલું જ જાણવા માગતા નથી કે, તેઓ પ્રાથના કરતા હોય અથવા ખીજી કેાઈ સેતાનીયુક્તિ-પ્રયુક્તિ કરતા હોય, તે વખતે તેમની ઉપર નજર પડે ત્યારે તેઓ શું કરતા દેખાય; પરંતુ તે તે એ પણ જાણવા માગે છે કે, ‘ત પછી શું કરવાના છે.' કાલ માસ કે બીજા કોઇની સમાજવ્યવસ્થા સ્થપાશે તે દિવસે દુનિયા કેવી હશે, એના દર્શનમાત્રથી તેના મનને સતોષ થતા નથી; પરં'તુ તે તે ત્યાર પછીના દિવસ સુધી અને ત્યાર બાદ પણ અનંત દિવસે સુધી સતત આગળ જવા માગે છે. ગમે તેમ તેાય, કાળ-ભાવનાથી વિચાર કરવા એ વિચારની સ્વાભાવિક પદ્ધતિ છે. કેટલાકે તને ઐતિહાસિક વિચારપદ્ધતિ' એવું નામ આપ્યું છે. એ નામ સારું છે; પરંતુ એટલું ધ્યાનમાં રાખવુ જોઈ એ કે, ઇતિહાસને માત્ર ભૂતકાળ સાથે જ લેવાદેવા નથી, પણ વમાન સાથેય છે; અને તે ‘વતમાન' એટલે પણ ભૂતકાળ જ્યાં ભવિષ્યમાં ઊગી નીકળે છે, તે બિંદુ, સ-ર Page #47 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા સાહિત્યિક લેકોને ઉપયોગી થાય તેવું તે પદ્ધતિઓને ઓળખવાનું બીજું ખાસ લક્ષણ, તે પદ્ધતિઓની શૈલી છે. સ્થળ-ભાવનાથી વિચાર કરનારો પોતાના સ્વાભાવિક વાહન તરીકે મોટે ભાગે ગદ્યને પસંદ કરે છે; પરંતુ, કાળ-ભાવનાવાળે પદ્યને પસંદ કરે છે. સ્થળ-ભાવનાવાળે જે કઈ વાર ડહાપણ છોડીને પદ્યનો સ્વીકાર કરે, તો તેની કડીઓ અચૂક રીતે લકકડશી તથા જડ હોય છે. પરંતુ પદ્ય કરતાં નિકૃષ્ટ કેટને એવી ગદ્યની છટાની બાબતમાં તે જે શક્તિ બતાવી શકે, તેને હદ જ નથી. કાળ-ભાવનાવાળાને તે ગદ્ય પ્રતિકૂળ વાહન જ લાગે છે; વસ્તુઓની ગતિ વ્યક્ત કરવા માટે તે તેને અધૂરું માલૂમ પડે છે. તે તેને સ્વીકાર પણ ખચકાતે ખચકાતે કરે છે; અને પિતાનામાં ગાવાની શક્તિ ન હોવાથી તેને તેનો સ્વીકાર કરવો જ પડે, તે તે પોતાને કવિ ન બનાવવા સારુ નસીબને દેષ દે છે. કાળ-ભાવનાથી વિચાર કરવાનું ઉચ્ચતમ કક્ષાએ પહોંચ્યું હોય છે, ત્યારે કવિતા પણ તેની અર્થવાહક થઈ શકતી નથી, એટલે તે સર્વોત્તમ કેટીને વિચારક તે મૂંગે જ થઈ જાય છે. સિવાય કે તે વખતે “શબ્દ વિનાની કવિતા–રૂપ સંગીત તેની મદદ આવે. સંગીત એ કાળ-ભાવનાથી વિચાર કરનારની કળા છે. તથા જે જગતને તે હવે આવશ્યક તરીકે જોતા નથી, પરંતુ સ્વતંત્ર તરીકે સમજી છે, તેનું રહસ્ય વ્યક્ત કરવાની તેની પિતાની અનેખી રીત છે. આ બધાનો સાર એ છે કે, વસ્તુઓ વિષેની બધી દૃષ્ટિ'– ભલે પછી તે જગત વિષે હય, સમાજ વિષે હોય, મનુષ્યસ્વભાવ વિષે હોય, કે બીજા ગમે તે વિષે હોય, પણ જ્યાં સુધી તે બધી માત્ર “દૃષ્ટિએ” જ છે, ત્યાં Page #48 -------------------------------------------------------------------------- ________________ સામાજિક બાબતોમાં કાળ-ભાવના સુધી, આપણે જે વસ્તુઓ જોતા હોઈએ છીએ તેમનું સાચું સ્વરૂપે પ્રગટ કરવાને તે અસમર્થ નીવડે છે. આપણે આગળ જઈશું તેમ આ વસ્તુની ભારે અગત્ય સમાજશાસ્ત્રના અભ્યાસીને સ્પષ્ટ થતી જશે એમ હું માનું છું. મનુષ્યનું શરીર સ્થળમાં વિસ્તરેલું છે તેનું અસ્તિત્વ જ સ્થળમાં છે, એ વાત સાચી છે તેમ જ જે સમાજ મનુષ્ય શરીરને જ, અર્થાત્ યંત્રસંચાલિત શબને જ બનેલું હોત, તો તો સ્થળ-ભાવનાથી વિચાર કરવાની પદ્ધતિ આપણને માનવ સમાજ વિષે આવશ્યક એટલું બધું જ્ઞાન આપી શકત. પરંતુ દરેક જણનું રાવ ભલે સ્થળમાં હોય, પણ સ્થળમાં કઈ જીવતું તો નથી જ. આપણે જેટલે અંશે ચેતન છાએ, તેટલે અંશે કાળમાં જ જીવીએ છીએ અને સામાજિક યા વૈયક્તિક જીવનના સારરૂપ કાળ ઉપર “દૃષ્ટિ” કદી કરી શકાય નહિ. પરિણામે સમાજવિદ્યાનો અભ્યાસ કરવાની જે પદ્ધતિ સમાજ વિષે સાચી “દૃષ્ટિએ” જ પ્રાપ્ત કરવાનું લક્ષ રાખશે, તે જે જે “કેયડા ઉકેલવાનું હાથમાં લેશે, તે દરેક પાછળની જીવનદષ્ટિ ભૂલી બેસશે, અને છીછરાપણામાં જ પરિણમશે. છતાં આપણને એ જ ટેવ પડી છે. અભ્યાસના બીજા કોઈ વિષયમાં આટલા મોટા જથામાં “દૃષ્ટિઓ” નથી શોધાતી; તથા જડે ત્યારે આટલી બધી નિરુપગી નથી હોતી. કેઈ યંત્ર ઉપર પૂરતી “દૃષ્ટિ કરીએ, તો તેને સમજી શકાય; પણ માણસને માત્ર તેટલાથી ન સમજી શકાય; અને મનુષ્યસમાજને તે તેથી પણ ઓછે સમજી શકાય. અંતે તે આંખ આપણા પડોશી વિષે આપણને બહુ ઓછી માહિતી આપી શકે; અને આપણે પિતાને વિષે તે તેથી પણ ઓછી. નહિ તે, કોઈ માણસના ફોટોગ્રાફથી તે માણસના પિતાના જેટલી જ ગરજ સરે. બીજાઓ આપણને “જુએ છે” તેટલા Page #49 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા જ આપણને પિતાને પણ આપણે માત્ર “નોરું' ન શકતા હત, તે આપણે કેવા આભાસરૂપ જ હોત! અને સ્થળમાં વિચાર કરવાની પદ્ધતિવાળા જ્યારે કાળ-ભાવના પાસેથી કશી જ મદદ નથી લેતા, ત્યારે માત્ર આભાસો જ ઊભા કરી શકે છે. એ આભાને “વસ્તુશૂન્ય વિક૯૫” પણ કહી શકાય. પછીના પ્રકરણમાં હું એવા એક આભાસ અથવા “દૃષ્ટિ” વિષે કંઈક કહેવાનો છું. આ પ્રકરણ પૂરું કરતા પહેલાં, હું બધા સારા નાગરિકેનું ધ્યાન ખેંચતી એક વસ્તુ બાબત કાળ ભાવનાથી વિચાર કરવાનો નમૂને આપું છું. તે વસ્તુ તે રાષ્ટ્રસંઘ* છે. ગત મહાયુદ્ધમાંથી નીકળી આવેલી એ એકમાત્ર માનુષી જના છે. આપણે રાષ્ટ્રસંઘ વિષે સ્થળમાં વ્યાપેલા એક સંગઠન તરીકે જ વિચાર કરીએ, તો આપણે તેનું સાચું તત્ત્વ ધરાર પામી શકવાના નથી. એ પ્રમાણે તે, નકશા ઉપર જુદા જુદા પ્રદેશને આંતરરાષ્ટ્રીય કાયદાની હકૂમત હેઠળ લાવવા પરતા જોડી દઈએ, તે રાષ્ટ્રસંઘ સ્થપાઈ ગયે, એમ જ કહેવાય. જે એટલું જ કરવાનું હતું, તો તે એક સારી જના તૈયાર કરીને, કરારપત્ર ઉપર અત્યારની બધી સરકારે સહીઓ કરે, એટલે રાષ્ટ્રસંઘ માટેની લડત પૂરી થાય. પરંતુ એ તે ઉઘાડું છે કે એટલું બસ નથી. તરત જ પ્રશ્ન ઊભું થાય છે કે, એ કરાર ક્યાં સુધી “પઢવામ” આવશે? તે ક્યાં સુધી કાયમ રહેશે? તેનો જવાબ પણ સ્પષ્ટ જ છે. જ્યાં સુધી તે કરાર કરનાર પક્ષકારે અરસપરસ વફાદારીની ભાવનાથી પ્રેરાયેલા રહેશે, ત્યાં સુધી જ તે કરાર કાયમ રહેશે ધારે કે, તે કરાર અત્યારની બધી સરકારે ખરા દિલથી કબૂલ રાખે છે, તથા તેમની પાછળ તેમની Page #50 -------------------------------------------------------------------------- ________________ સામાજિક ખમતામાં કાળભાવના ૧ પ્રજાના જાહેરમતનું પીઠબળ પણ છે. પરંતુ તે સરકાર બદલાઈ ને તેમની જગ્યાએ તેમનાથી જુદા અભિપ્રાયવાળા બીજા માણસાની બનેલી નવી સરકારો સત્તા ઉપર આવે, તથા પ્રજાને જાહેરમત પણ વારંવાર બદલાયા કરે છે તેમ બદલાઈ જાય, તેા પછી શું થાય? આ ફેરફારા પછી પણ તેમની અન્યાન્ય વફાદારી કાયમ રહે? અને જો ન રહે, તે રાષ્ટ્રસ ધ પણ, એક વખત ખરા દિલથી કબૂલ રાખેલ, પણ હવે ‘કાગળનાં ચીંથરા 'રૂપ અનેલાં અનેક સુલેહનામાંની લાંબી યાદીમાં એક વધુ ઉમેરારૂપ જ ન બની જાય? રાષ્ટ્રસંઘના સભ્યાની અખંડ વાદારી ઉપર, તથા તેમની વાદારીથી આખા જગતમાં જે ચાલુ વિશ્વાસજનક વાતાવરણ પેદા થાય છે તેના ઉપર આપણે આધાર ન રાખી શકીએ, તે આપણા રાષ્ટ્રસંઘની કશી ક`મત નથી. માત્ર સ્થળમાં કરેલી ગાઠવણુ તરીકે સિદ્ધાંતની દૃષ્ટિએ તે ગમે તેટલે સણુ હાય; તથા જુદાં જુદાં રાષ્ટ્રોના વિરોધી સ્વાર્થી વચ્ચે ક્ષણભર તે ગમે તેવું સામ જસ્ય ભલે સ્થાપતા હોય; પરંતુ આપણે ઊભી કરેલી વસ્તુના કાયમીપણા વિષે આપણને ખાતરી ન હાય, તા તેની કશી કકંમત નથી. હવે આપણે રાષ્ટ્રસંઘ વિષે કાળ-ભાવનાની પદ્ધતિએ વિચાર કરીએ. તેા તેનુ પરિણામ એ આવે છે કે, આખી વસ્તુ યાત્રિક મટીને જીવ ંત ખની જાય છે, અને એ પદ્ધતિ અચૂક એ પરિણામ લાવે પણ છે. આપણે તરત જોવા લાગીએ છીએ કે, રાજ્ય્સંઘની સફળતાને આધાર, તેમાં અન્યાન્ય વફાદારી નામની માનવ ભાવનાના હૈાવા ન હાવા ઉપર છે. તેની સાથે જ એ રાષ્ટ્રસંઘનું કામકાજ તથા દોરવણી જે લેાકેાના હાથમાં સોંપવાનાં છે, તેમના પ્રકાર વિષેના આપણા ખ્યાલમાં પણ ફેરફાર થાય છે. સૌથી પ્રથમ તે તેએ અખંડ Page #51 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા સ્થિર વિશ્વાસ ઊભા કરી શકે તેવા હાવા જોઈએ, તે ચિત્તવાળા હોવા જોઈએ, વફાદાર હોવા જોઈએ, ચારિત્ર્યના પીઠબળવાળા હેાવા જોઈ એ, તથા મનુષ્યનુ ટૂંકું આયુષ્ય પહોંચે ત્યાં સુધીના વાયમી માણસ હાવા જોઇએ. તેમના દેશમાં તેમના પક્ષ સત્તા ઉપર રહે તેટલા ટૂંકા સમય માટેના તે ન હેાવા જોઈ એ; પરંતુ, આપણા ન્યાયાધીશેાની જેમ તેએ આજીવન કે લાંબા સમય માટે નિમાયેલા હેાવા જોઈ એ. તે જ તેમને રાષ્ટ્રસંઘ ઉપર ભૂસી ન શકાય તેવી પરંપરા એની છાપ પાડવા માટે જોઈતા સમય મળે. આપણા પાતાના દેશમાં જ કાયદાનું બળ, અંતે તે, ધારાપેાથીમાં લખાયેલી ખાખતાની સિદ્ધાંતની દૃષ્ટિએ સંપૂર્ણતા ઉપર નહી, પરંતુ ન્યાયાધીશેના સંપૂર્ણ પ્રામાણિકપણા ઉપર આધાર નથી રાખતું? તેા પછી રાષ્ટ્રસઘની બાબતમાં એથી જુદું કેમ કરીને હોઇ શકે? તેનું કાયમીપણુ, તેનુ તત્ર જે લોકો ચલાવવાના હોય તે હોદ્દો ઉપર આધાર રાખે છે. २२ આમ કાળ-ભાવનાથી વિચાર કરતાં જ આપણને જણાયું કે, કાઇ પણ સંસ્થા કે તંત્ર, સિદ્ધાંતની દૃષ્ટિએ ગમે તેટલું સંપૂણુ હાય, પણ તેનું કામકાજ ચલાવવા માટે, તેની દોરવણી માટે, અને તેની વ્યવસ્થા માટે આપણે ‘સ્ટી ’ શબ્દથી ઓળખાતા માણસાની જાતના સંચાલકા ન મેળવી શકીએ, તે। કાળના અકસ્માતે કે મનુષ્યની કામનાએના ફેરફારીમાંથી તે ખચી શકે નહીં. સ્થળમાં વિસ્તારની અને ગેાઠવણીની દૃષ્ટિએ વિચારી કાઢેલી વસ્તુ તરીકે તમારું તત્ર જેટલું વધારે સંપૂર્ણ હાય, તેટલું જ કાળ, ગુણ અને મૂલ્યની દૃષ્ટિએ વિચારેલી વસ્તુ તરીકે તે ત ંત્રને અમલ કરવાનુ જેઓને સાંપા, તેમનુ ટ્રસ્ટીપણુ પણ શકાથી પર હાવું Page #52 -------------------------------------------------------------------------- ________________ સામાજિક રેગમીમાંસા જોઈએ. રાષ્ટ્રસંઘનો કાઈ-ભાવનાની દૃષ્ટિએ અર્થ કરીએ, તો તે જગતની ટ્રીપણાની શક્તિની કટીરૂપ છે. અને એ જ વસ્તુ, જે જે વ્યવસ્થા કે તંત્ર વિષે વિચાર કરીએ, તે દરેકની બાબતમાં તે તે પ્રમાણમાં સાચી છે. ભલે પછી તે સત્તાની વહેચણ માટેની રાજકીય વ્યવસ્થાને લગતી વાત હોય, કે ધનની વહેંચણી માટેની આર્થિક વ્યવસ્થાને લગતી વાત હોય, કે સંસ્કારની વહેંચણી માટે કેળવણીની વ્યવસ્થાને લગતી વાત હેયઃ તેમની પાછળ જે ટ્રસ્ટીપણું નહીં હોય, તે તેઓ કરી શકશે નહીં – સમય તે બધી નાશ કરી નાખશે. સામાજિક રોગમીમાંસા નવું તંત્ર જી કાઢવાનું કામ ભલે હંમેશાં રસપ્રદ અને કઈ વાર ઉપયેગી પણ હોય; પરંતુ માનવ-વ્યવહારની દિશા નક્કી કરવામાં એ વસ્તુ, સ્થળ-ભાવનાવાળા માને છે તેના કરતાં બહુ ઓછો ભાગ ભજવે છે. અત્યાર અગાઉ આ અતિશય પુરાણી દુનિયામાં કેટલીય તંત્ર વ્યવસ્થાઓ પેજવામાં આવી છે અને બીજી કેટલીય હજુ જાય છે. તેમાંની ઘણીની માનવ આચાર ઉપર કંઈક અસર પણ પડી હશે; પરંતુ, હું જાણું છું ત્યાં સુધી, તેમાંની કેઈએ પૃથ્વી ઉપર મૂર્ત રૂપ ધારણ કર્યું નથી. માનવ સમાજ એ કંઈ ગોઠવેલી રચના નથી, પરંતુ જીવંત શરીર છે. અને તેથી જ તેને રચવાની કે ફરીથી નવેસર ગોઠવવાની આપણી શક્તિ મર્યાદિત છે. આપણે આપણે પિતાનો નાશ કરી શકીએ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સર્વોદયની જીવનકળા એ અર્થમાં સમાજનો નાશ કરી શકાય, એ વસ્તુ કદાચ સાચી છે અને કેટલાક લોકો “સમગ્ર માનવ જાતિના આપઘાતની વાત કરે છે તેમને મતે આપણે આજકાલ એ જ કામ કરવા લાગી પણ ગયા છીએ. પરંતુ સમાજનો જે એક વાર નાશ થાય જ, તે પછી તંત્રવ્યવસ્થાની કોઈ ચેજના કે કાર્યક્રમ તેને ફરી જીવતે નહીં કરી શકે. કારણ, એ તો વળી વધુ સ્પષ્ટ છે કે, બાકીને આપણા બધાની સાથે જ તે તંત્રવ્યવસ્થાના યાજકે પણ નાશ પામી ગયા હશે. આપણી બધી તંત્રવ્યવસ્થાની જનાઓ અને કાર્યક્રમે તેમની ભૂમિકા તરીકે જીવંત સમાજને જ સ્વીકારે છે. તેઓનો ઉદ્ભવ સમાજના જીવનમાંથી જ થયે હેય છે; તેમ જ તેમને અમલમાં મૂકવાને પણ રામાજની જ શક્તિની આવશ્યકતા હોય છે. તેથી, જેમ જેમ તે વ્યવસ્થાઓ અને કાર્યકમ વધુ સાહસભય હોય, તેમ તેમ સમાજ પણ તે સુધારણાનાં સાહસો સ્વીકારવા જેટલો વધુ પ્રાણવાન અને શક્તિશાળી હોવો જોઈએ. એનો અર્થ એ થયું કે, આપણે સમાજસુધારની શરૂઆત એવાં કુથી તો ન જ કરવી જોઈએ કે જેથી સમાજની શક્તિ ઓછી થઈ જાય, તેને જેઓ પિતાને વિષે ઉદાસીન અને ગમગીન બનાવી દે. તથા તેના ઉપર બીમારીનું વાતાવરણ ફેલાવી દઈને તેને નૈતિક તથા ભૌતિક દૃષ્ટિએ નબળો પાડી દે. કારણ કે, તે રીતે તેની હિંમત તથા શક્તિ છેક જ ઓસરી જાય, ત્યારે તે આત્મસુધારનું કઈ મહાન કૃત્ય કરી બેસે એવી આશા રાખવી ફેકટ છે. જે સમાજ એ રીતે નબળા પડી ગયે હેય, કે હિંમત હારી ગયું હોય, તેની પાસે પોતાની સુધારણા માટે જોઈતી શકિત નહી હોય; એટલું જ નહીં, પણ તે તે સુધારણાની નબળી તથા ટૂંકી દૃષ્ટિવાળી રીતા સ્વીકારીને Page #54 -------------------------------------------------------------------------- ________________ સામાજિક રાગસીમ સા ૫ પેાતાની નબળાઈ જ વધુ પ્રગટ કરશે. ઉપરાંત એવી રીતેાને કારણે લેાકેામાં મતભેદ પડી જશે, અને એકત્રિત સામને કરવામા જે શક્તિ જોઇ એ, તે આંતરિક વિખવાદ અને માંહોમાંહે દોષારોપણ કરવામાં જ વેડફાઈ જશે. ― ભાવના આ વ્યાખ્યાનેામાં હું એથી ઊલટી જ પદ્ધતિની વકીલાત કરવાને છું. અત્યાર અગાઉ તમારા લક્ષમાં આવી જ ગયું હશે કે, હું ‘રચનાત્મક શબ્દ નવા કાર્યક્રમ ′′ કરવાના હેતુથી નથી વાપરતા; પરંતુ અમુક ભાવના – રચનાત્મકતાની સૂચવવાના બહુ નમ્ર હેતુથી વાપરું છું. ત શબ્દથી અમુક જાતને જુસ્સા જ દર્શાવાય છે; તથા તે જુસ્સો પણ અમુક મયા કે ખાસ કેળવાયેલી વ્યક્તિઓમાં જ વ્યાપેલા જુસ્સા નહી, પણ આખા સમાજમાં સાર્વત્રિક ભાવનારૂપે અનેલા, અથવા તેા તેમ બની શકે તેવા જુસ્સા. નારિકતાની રચનાત્મક ભાવના પાછળ એવા નિશ્ચય ધબકતા હાય છે કે, શ્રદ્ધા વડે, આત્મવિશ્વાસ વડે, સાહસ વડે, તથા માનવ સંસારના રોજિંદા ધાંધા ઉદ્યોગમાં ઉત્તમતાની ઉપાસના વડે, અત્યારે જે કાંઈ વસ્તુસ્થિતિ છે, તેના સારામાં સારા ઉપયેગ કરવા. વળી તેને રાજના અનુભવથી એવી પ્રેરણા મળતી હોય છે કે, આદશ ભાવાએથી પ્રેરાયેલ તથા હિસાબપૂર્વક ચેાજેલ સહકારી પ્રયત્નાથી, માનવ સમાજ, જગતમાંથી જે નક્કર તથા કાયમી શ્રેયા પ્રાપ્ત કરી શકે તેમ છે, તેને અંત નથી. - જે કોઈ સામાજિક યેાજના કે કાર્યક્રમને ઉદય સામા જિક હતાશામાંથી, સામાજિક કડવાશમાંથી, માણસેાના એકખીન પ્રત્યેના અવિશ્વાસમાંથી, કે માંદગી યા મારામારીના વાતાવરણમાંથી થયેલા છે, તેમાંથી કાંઈ ખાસ પરિણામની આશા રાખી શકાય એવું હું માની શકતા નથી. આજકાલ Page #55 -------------------------------------------------------------------------- ________________ २९ સર્વોદયની તકળા જે સામાજિક ચેાજનાએ કે કા ક્રમે રજૂ થાય છે, તેએમાંનાં કેટલાંકને ઉદય એ રીતે થયા હાય એવી મને બીક છે. કેટલાંક તે એવી માન્યતા ઉપર જ રચાયાં હાય છે કે, માણસે એવાં તે. અવિશ્વાસપાત્ર, મૂખ, યા તેા રોગીલાં પ્રાણીએ છે કે, તેઓ પેાતાના પાડાશીએ સાથે ન્યાયી વ્યવહાર રાખે તે માટે તેમના ઉપર દબાણ લાવવાની, ચાકીપહેરા ગેાઠવવાની, કે તેમને ફેાસલાવવાની યા તે ઉત્તેજક યાકૂતી અને માત્રાએથી ઉત્તેજિત કરવાની જરૂર છે. આ માન્યતાથી આગળ ચાલવા જતાં તેએ તરત તેમની રચનાત્મકતા કે પ્રગતિશીલતા ખેઈ બેસે છે; અને અ ંતે જુલમી બહુમતીના હાથમાં હથિયારરૂપ બની જાય છે. - નારિક પોતાની સામાજિક ફરજ બજાવશે, એવા તેના ઉપર વિશ્વાસ ન મૂકી શકાય, એવી માન્યતા ઉપર રચવામાં આવેલી આવી બધી તયેાજનાઓના સ્વાતંત્ર્યપ્રેમી મનુષ્યે સતત વિરોધ કરે છે; તથા જે કાઈ સમાજ એવી યેજનાઓને અમલમાં મૂકવા તત્પર થાય છે, તે સમાજમાં શક્તિનું દેવાળુ નીકળ્યું છે, એવું જ સિદ્ધ થાય છે. પેાતાનાં જ ફરમાનેનું પાલન કરાવવાની આરિક તાકાત તેએ પાસે હૈતી નથી; ખીજા શબ્દોમાં કહીએ તા, તેએ લાંબુ " ટકતી નથી. નાગરિક પોતાની સામાજિક કરજ અાવે તે માટે તેના ઉપર મળજખરી કરવાની કે તેને ફેસલાવવાની યા લાલચ આપવાની રીતની સામે આજે યત્રોદ્યોગી જમાનામાં એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી છે કે, જેવી પહેલાં કદી નહીં આવી હાય પહેલાં જ્યારે યુદ્ધોદ્યોગી જમાના હતા, ત્યારે સમાજનું અસ્તિત્વ નાગિરકાની તેને માટે જવાની તત્પરતા ઉપર આધાર રાખતું હતું. તેથી તેવા લડાયક સમાજોની Page #56 -------------------------------------------------------------------------- ________________ સામાજિક રેશમીમાંસા સરકારે સશક્ત શરીરવાળા નાગરિકને લશ્કરમાં ભરતી થવાની ફરજ પાડવા માટે એક યા બીજા પ્રકારની સત્તાઓ અચૂક અખત્યાર કરતી. પરંતુ તે જમાનો પૂરો થઈને નવા આવેલા યંત્રોદ્યોગી જમાનામાં તો, સમાજનું અસ્તિત્વ, તેના નાગરિકોની તેને માટે જવાની તત્પરતા કરતાં તેને માટે Rામ કરવાની તત્પરતા ઉપર વધારે આધાર રાખે છે. હવે તે નાગરિકોને અસરકારક રીતે મહેનતુ કેમ કરીને બનાવવા, એ પ્રશ્ન જ મુખ્ય બની ગયું છે. કારણ કે, તેના ઉપર જ યંત્રોદ્યોગી સમાજનું ભવિષ્ય આધાર રાખે છે. આ જગાએ જ, નાગરિકોને જવાની ફરજ પાડવામાં નવાઈભરી રીતે સફળ નીવડેલી કાયદાથી દબાણ લાવવાની પદ્ધતિ નિષ્ફળ નીવડતી દેખાય છે. કારણ કે, જે યંત્રોદ્યોગી રાષ્ટ્રના નાગરિકોને બરાબર કામ કરતા કરવા માટે બળજબરીની જરૂર હોય, તેને નાશ નિશ્ચિત છે. તેમ જ નાગરિકોને લાંચ આપીને ફેલાવવાની પદ્ધતિ પણ આ જગાએ એટલી જ નિષ્ફળ નીવડે છે. કારણ કે, નાગરિકે વહેલા યા મોડા જાણી જાય છે કે, પોતાની લાંચના પૈસા અંતે તો કરવેરારૂપે પોતે જ આપતા હોય છે. કાયદે એવું ફરમાન જરૂર કાઢે કે, જે માણસ કામ નહીં કરે, તેને ખાવાનું નહીં મળે. પરંતુ ભૂખથી ઉત્તેજિત થયેલી મનુષ્યબુદ્ધિ એ કાયદાને પોકળ ધમકરૂપ બનાવી મૂકવાના રસ્તા હંમેશાં શોધવાની. દાખલા તરીકે, નામરજીવાળા દશ લાખ માણસને એક-બે અઠવાડિયાં કે મહિના સુધી નહીં, પરંતુ વરસે વરસ–આખી જિંદગી સુધી કેલસા દવાની ફરજ પાડવી હોય, તે તે પ્રયત્નની નરી અસંભવિતતા આપણને તરત દેખાઈ આવશે. પરંતુ ભરતી કરેલ સૈનિક ગમે તેટલો નામરજીવાળો હોય, પણ તે જ્યારે જુએ કે શત્રુ તેની ઉપર બંદૂક ફેડવાની તૈયારીમાં છે, ત્યારે Page #57 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકાળા તે પિતાની બંદુક શત્રુ ઉપર અવશ્ય ફેડશે જ, એ વિશ્વાસ લડાયક રાષ્ટ્ર હમેશ રાખી શકે. આજે દુનિયામાં કેટલીય યંત્રોદ્યોગી પ્રજાએ છે કે જેમનું અસ્તિત્વ જ મજુરી પર આધાર રાખે છે. પરંતુ સાથે સાથે સમાજશરીરને ધારણપોષણ માટે જોઈતી મજૂરી પૂરતા પ્રમાણમાં તથા જોઈતા પ્રકારની કાયમ મળ્યાં કરે તેવી વ્યવસ્થા કરવાનું કહ્યું સાધન તેમની પાસે નથી. આ પરિસ્થિતિ જગતના ઈતિહાસમાં અપૂર્વ છે; અને જેમ જેમ તે વધુ લક્ષમાં આવતી જાય છે, તેમ તેમ જગતની મૂંઝવણ પણ વધતી જાય છે. કેટલાક વિચારકોએ “ફેસીઝમ” સંહતિવાદ નો ઉદય આ કારણે જ થયેલે જણાવ્યું છે. કારણ કે, સંહતિવાદ પિતે નવી જાતના સામૂહિક દબાણની જ હિલચાલ છે. બીજી બાજુ તાજેતરમાં મેં એક વિખ્યાત જર્મન પ્રોફેસરને આખા જગતમાં મજૂરોની રાજકીય હિલચાલોની પ્રગતિને પણ એ જ કારણે થયેલી જણવતા સાંભળ્યા છે. તેમને મતે એ હિલચાલો પાછળનો ખ્યાલ એ છે કે, જ્યારે મજૂરે ઉપર મજૂરો જ રાજ્ય ચલાવતા હોય, ત્યારે મજૂરો પિતાની મજૂરી હંમેશાં રાજીખુશીથી અને કાળજીથી કરે. એ કલ્પના અલબત્ત રોચક છે. પરંતુ તેના સિદ્ધાંત પ્રમાણે તેનો અમલ થશે કે કેમ, એ વસ્તુ બીજી અનેક મિત્ર બાબત ઉપર આધાર રાખે છે, જેમાંની ઘણી તો માનવસ્વભાવ સાથે સંકળાયેલી છે. અને માનવ સ્વભાવના વ્યવહાર વિષે કર્યો માણસ કશું પણ ભવિષ્ય ભાખી શકે ? ઉપરાંત, મજૂરો” એ સમૂડ પણ અનેક ભિન્ન ભિન્ન વ્યક્તિઓનો બનેલું છે; અને તેઓ બધા એક જ અભિપ્રાયના હોય એવું કદી બની શકે? Page #58 -------------------------------------------------------------------------- ________________ સામાજિક રેશમીમાંસા યંત્રોદ્યોગી સુધારા વિષે આગળ તો મારે ઘણું કહેવાનું છે; પરંતુ અહીં એટલું જણાવતે જાઉ કે, તેના અગાઉ થઈ ગયેલા બીજા સુધારાઓમાં અને તેનામાં મુખ્ય ભેદ એ છે કે, બીજા સુધારાઓ કરતાં તેને આધાર બળજબરી ઉપર ઓછા છે, અને નાગરિકોની નેકનિયત ઉપર વધારે છે. અલબત્ત પિતાને નાગરની થેડીઘણી નેકનિયત વિના તો કોઈ પણ સમાજ ફૂલી-ફાલી ન શકે. પરંતુ યંત્રોદ્યોગી સમાજમાં તો તે તેના અસ્તિત્વની જ મૂળભૂત વસ્તુ બની રહે છે. કારણ કે, તે સમાજનો નિવાહ જ મજૂરી – ઉદ્યોગ દ્વારા સિદ્ધ થતો હોવાથી, બધા નાગરિકે કોઈ પણ બળજબરી વિના તે ઉદ્યોગમાં પોતાને ફળે નેકનિયતથી આપે, એ તેને માટે અતિ આવશ્યક છે. કાયદાને બળવાન હાથ ઘણી વસ્તુઓ બળજબરીથી કરાવી શકે, પરંતુ નામરજીવાળા નાગરિક પાસે, તેને ફાળે આવતી મજૂરી, તેનાથી બને તેટલી સારી કરાવવાની ફરજ તે કદી ન પાડી શકે. તેનું એક કારણ એ તે છે જ કે, કઈ માણસ પોતાનું કામ બળજબરી હેઠળ જ કરે, ત્યારે તે કામ તેનાથી “બને તેટલું સારું ન જ હોય. નેકનિયતવાળે માણસ જ પિતાનું કામ બને તેટલું સારું કરી શકે, એ વિનાનો બીજો કોઈ જ નહિ. અને યંત્રોદ્યોગી સમાજ પિતાના બધા નાગરિકો પાસે તેમનાથી બને તેટલા સારા–એથી સહેજે ઓછા નહીં – એવા કામની જ અપેક્ષા રાખતો હોય છે. સમાજ વિષેની આપણી વિચારણામાં આપણે સામાજિક તંત્રરચના ઉપર જ જોઈ એ તે કરતાં વધારે લક્ષ આપીએ છીએ; પરંતુ તે સમાજ જે જીવંત સ્નાયુઓનો બનેલો છે, તેમના ઉપર નહીં જેવું જ લક્ષ આપીએ છીએ. તંત્રવ્યવસ્થા એ એક પ્રકારની ગોઠવણી હોવાથી આપણને એમ લાગે છે કે, આપણે પણ તેને ગોઠવી શકીએ, જમીનદોસ્ત કરી Page #59 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા શકીએ, અને સામુદાયિક હિતની આપણી કલ્પના અનુસાર તેને ફરીથી નવસર બેઠવી શકીએ; તથા એક વાર તેને એ પ્રમાણે ગોઠવી દીધી, એટલે પછી સહેલાઈથી તેના ઉપર કાબૂ રાખી શકાય, તથા આપણે ઈચ્છલાં પરિણામે તે લાવશે એ તેના ઉપર આધાર પણ રાખી શકાય. પરંતુ સમાજશરીરના કોઈ ભાગ કે બાજુને યાંત્રિક રચનાનો ખ્યાલ લાગુ કરે એ ભારે ભ્રમજનક વસ્તુ છે. ખરું કહીએ તો સમાજજીવનના કેઈ અંશને શુદ્ધ યાંત્રિક પરિભાષામાં ઉતારી શકાય નહીં. સમાજવ્યવસ્થા માં કે તેના લેખિત બંધારણમાં તેનું જે ખોખું કે માળા લક્ષિત થાય છે, તે પણ જીવંત વસ્તુ હોય છે, અને જ્યાં સુધી બાકીના શરીર સાથે તે પ્રાણયુક્ત રહે છે, ત્યાં સુધી જ સમાજશરીરના આધારભૂત હાડકાંના માળા રૂપે કામ આપે છે. ભલે તે હાડકાંને માળે હોય; પણ તેને છૂટે પાડી શકાય નહીં, અને વિશારદ વડે નવા આકારમાં ફરીથી ગોઠવી શકાય નહીં. જે ખોખું અત્યારે છે, તેમાં નવી શક્તિ પૂરવા સિવાય સમાજશરીરના બંધારણમાં નવી સુધારણા વડે બીજું કાંઈ ખાસ કરી શકાય નહીં. અને તે કામ જ ઘણું કરવા જેવું છે. અલબત્ત, સમૂળગે પગ ન હોય, તેના કરતા લાકડાનો પગ સારે; અને એવા વખત પણ આવે છે, જ્યારે આખા ને આખા સમાજે લડાઈ કે ક્રાંતિને કારણે અપંગ બની જવાથી એવાં કામચલાઉ સાધન ઉપર જ નભતા બની જાય છે. પરંતુ તેવા “લાકડાના પગ” ગમે તો સંરક્ષણાત્મક જકાતનું, મહાજનોના નિયંત્રણનું, બેકારી માટેની મદદનું, અને એવી એવી ચતુરાઈભરી યુક્તિપ્રયુક્તિઓનું સ્વરૂપ ધારણ કરે તો પણ અંતે તે તે બધું સમાજના સ્વાભાવિક અવયવોના કંગાળ અવેજ રૂપ છે. પછી ભલે યાંત્રિક રચનાની બાબતમાં તેઓ સ્વાભાવિક અવયવો કરતાં Page #60 -------------------------------------------------------------------------- ________________ સામાજિક રેગમીમાંસા ૩૧ ચડિયાતા દેખાય. આપણે અત્યારે આવાં આવાં સાધના જમાનામાં જીવીએ છીએ; તેને કૃત્રિમ અવયનો યુગ પણ કહી શકાય. સમાજને એક યંત્ર ગણવાને બદલે જીવંત શરીર ગણતા થઈ એ તેની સાથે, આપણું આગળ બે રસ્તા આવીને ખડા થાય છે. તેમાંથી એક યા બીજાને સ્વીકારીએ, તે અનુસાર આપણી નાગરિકધર્મ વિષેની સમજમાં મેટો ભેદ પડી જાય છે. પ્રથમ તો, સમાજને જીવંત શરીર ગણીએ, તેની સાથે, તેને જીવંત વસ્તુ તરીકે થઈ શકે તેવી બીમારીઓ, વિકાર, ગર્ભસા, પીડાઓ અને વેદનાઓ પ્રત્યે જ આપણું લક્ષ ખેંચાઈ જાય છે. આપણું ઘણા પ્રસિદ્ધ ફિલસૂની બાબતમાં તેમ બન્યું છે. જે આપણો સ્વભાવ તેવા વલણવાળો હોય – અને આ બાબતમાં સ્વભાવને ખાસ લેવાદેવા છે – તે સમાજ આપણને મૂળે એક બીમાર દરદી જેવો દેખાય કે જેને સમાજ-રોગ-ચિકિત્સકના કે સમાજવિદ્યા-વિશારદના ઉપચારની કાલિક જરૂર હોય. પછી નાગરિકની ફરજ અને જવાબદારીઓ” પણ એટલામાં જ સમાઈ જાય છે, તેણે એગ્ય ઉપચારો શેધવા અને અજમાવવા. અર્થાત્ તેને વિશારદે તરફથી જે દવાઓ બતાવવામાં આવે, તેના ઘૂંટડા તેણે ઉતારી જવા. બીજી બાજુ તેના હકો પણ એટલામાં જ આવી રહેવાના છે, બીજા બધા સાથે પોતે જે સર્વસાધારણ રેથી પીડાતે ગણાય, તેમનો તેણે “ ઉપચાર કરાવી ભલે પછી તે ઉપચાર મફત મળવાનું હોય કે નહિ. આ દૃષ્ટિબિંદુને “રોગ-મીમાંસક” દૃષ્ટિબિંદુ કહી શકાય. આપણું જમાનાની સામાજિક ચળવળ ઉપર આ દૃષ્ટિબિંદુએ ભારે કાબૂ પ્રાપ્ત કર્યો છે, એ વસ્તુ નકારી શકાય તેમ નથી. Page #61 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા ' જે લેખકે આ દૃષ્ટિબ ધ્રુવાળા હાય છે, તેઓ તેમનાં લખાણામાં વારંવાર આવતા ‘રોગ-નિદાન ’ શબ્દથી સામાન્ય રીતે એળખાઈ જાય છે. મિ. ખર્ટ્રાન્ડ રસેલ* આ શબ્દના ખાસ શેાખી છે. તેમને મતે તે સમાજમાં એવા અસાધ્ય અને અનેકમુખી રોગની દશા પ્રવર્તે છે કે, ઘણી વાર તેમને એવુ ઇચ્છવાનુ મન થઈ જાય છે કે, કેાઈ પસાર થતા ધૂમકેતુના પૂછડા વડે આખી મનુષ્યજાતિ સાફ થઈ જાય તે કેવું સારું! મિ. રસેલ લખે છેઃ ‘અત્યારે ( આપણા સમાજજીવનનું) આર્થિક અંગ આપણે માટે વિચારણીય બની ગયું છે; કારણ કે તે ગીલુ બની ગયું છે.' અને એ રેગ પણ પગ ભાગી જવાને મળતા છે; કારણ કે તે વાકયને અત આ પ્રમાણે આવે છેઃ ‘જેમ કાઈ માણસના પગ ભાગી જાય તેા ત વખત પૂરતા તે અવયવ તેના શરીરને સૌથી અગત્યને ભાગ બની જાય છે તેમ.૧ કદાચ કૃત્રિમ પગ ચેટાડવાની જ દશા છે! તે ચેાપડીના બીજા ભાગેામાં તે રેગ અથવા રાગેા જુદાં જુદાં નામે દેખા દે છેઃ મૂડીવાદ, વાણિજ્યવાદ, રાષ્ટ્રવાદ ઇ. તથા તે બધાની દવા પણ એક જ છે. મિ. આર. એચ. ટોની પણ તેમના ‘પરિગ્રહી સમાજની માંદગી ’ર નામના નમધમાં એ જ મતના પક્ષકાર તરીકે દેખા દે છે. ડીન ઇંજ* પણ તેવા જ સ્પષ્ટવક્તા છે. પરંતુ તેમને મત આપણા સમાજના રોગોમાં સૌથી ભયંકર રાગ ‘વાડાખ ધી ’ છે. વધુ ઊંડા ઊતરીને જોઈ એ તે મિ. રસેલ, મિ. ટોની, અને ડીન ઇંજના એ બધા શબ્દો એક સમાજવાદ ૩૧ ---- ૧. · પ્રેસ્પેકટસ ઑફ ઇન્ડસ્ટ્રિયલ સિવિલિઝેશન;’ યા. ૪૯. ર. હવે એ નિબંધ રેિગ્રહી સમાજ' Acquisitive Society એ સાદા નામથી પ્રસિદ્ધ કરેલા પુસ્તકમાં સમાવી લેવામાં આવ્યા છે. મિ. ટાનીએ પારખેલા રોગનું નામ ‘ પરિગ્રહીપણું' તેમના લખાણ ઉપરથી તારવી શકાય છે. * Page #62 -------------------------------------------------------------------------- ________________ સામાજિક રેશમીમાંસા જ રોગનાં જુદાં જુદાં નામે છે. ડન ઈંજને મતે વાડાબંધીની વૃત્તિ ઇંગ્લંડમાં વિશેષ જોરમાં છે. તેને વિષે લખતાં તે જણાવે છે? - “આપણું સમાજ-શરીરમાં ગંભીર રોગ પેઠેલ દેખાય છે, અને તે અસાધ્ય પણ નીવડે. જે લેખક અત્યારના સમયની ઇંગ્લંડની સ્થિતિ અને તેનું ભવિષ્ય વર્ણવવાનું માથે લે, તેણે તે રોગ પારખવાની બાબતમાં પણ પોતાને હાથ અજમાવો જોઈએ. . . . અને વૈજ્ઞાનિક ભાવના અનુસાર એ પ્રમાણે કરવા સારુ તેણે દરદીનાં લક્ષણે પ્રત્યે ઘણાની તમામ લાગણું વેગળી મૂકવી જોઈએ.' આટલાંટિક મહાસાગરને પેલે પાર પણ એક ચોપડી લખાઈ છે; અને તે ખૂબ વંચાવા લાગી છે. તેનું નામ છે, યુરેપનો રંગ. તેની અંદર યુરોપને રેગની છેલ્લી કક્ષાએ પહેચેલું ચીતરવામાં આવ્યું છે. અને થોડા સમય પહેલાં મેં એક અગ્રગણ્ય અમેરિકન પત્રમાં “અમેરિકાનો રોગ” નામને લેખ જે હતું તથા લેખકે તે રોગનું નામ પણ વિચિત્ર લાગે તેવું આપ્યું હતું – “કંટાળો.” આમ આટલાંટિકની એક બાજુ યુરેપ બીમારીથી મરવા પડ્યું છે, અને બીજી બાજુ અમેરિકા કંટાળાથી મરવા પડ્યું છે. આ ચિત્ર કંઈ ગમે એવું તે નથી જ; તેમાંય પાછે આપણે પડખે જ ઓસ્વલ્ડ સ્પેશ્કર* પશ્ચિમને સાર્વત્રિક “અધઃપાત” ભાખતે ઊભો છે. એટલે આધુનિક વિચારકેને રોગ-મીમાંસક દૃષ્ટિબિંદુને ભારે મેહ છે, એ ઉઘાડું છે. પરંતુ, આ જગાએ એક વિચિત્ર વસ્તુ ધ્યાન ખેંચ્યા વિના નથી રહેતી. મેં ઉપર ટાંકેલા પહેલા બે લેખકના તથા સામાન્ય રીતે રેગ-મીમાંસક દૃષ્ટિબિદુવાળા ઘણાખરા સ-૩ Page #63 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા લેખકના દાખલામાં જોવામાં આવ્યું છે કે, “સમાજને ગંભીર રેગ લાગુ પડ્યો છે” એવું માનતા હોવા છતાં, “લોક વડે, લોકો માટે ચલાવાતું, લોકેનું રાજ્ય’ એ જાતના પ્રજાસત્તાક રાજ્યપદ્ધતિના સિદ્ધાંતમાંથી તેમની શ્રદ્ધા જરાય ઓછી નથી થઈ હતી. પરંતુ પિતાનું ભાન ભૂલી ન બેઠે હોય એ કઈ પણ માણસ સ્વને પણ નહીં સૂચવે કે, દવાખાનાના દરદીઓએ પોતાના દાક્તરે જાતે ચૂંટવા જોઈએ, અને પિતાના રેગના ઉપચાર પણ મતગણતરી કરી બહુમતીથી નકકી કરવા જોઈએ. રેગીલો સમાજ પોતાનું તંત્ર પિતે જ સંભાળવાને કેવી રીતે શક્તિમાન ગણી શકાય? કારણ કે, રેગીલે સમાજ એટલે રોગીલા નાગરિકોનો બનેલો સમાજ; અને જેટલા વધારે રેગીલા નાગરિકોને તમે મત આપવા બોલાવો, તેટલું તેનું તંત્ર વધારે રેગીલું થવાનું. તેમની પાસે જે સ્વતંત્રતા હોય જ, તે રોગીલા મતદારે તેનો સારામાં સારે એટલે જ ઉપયોગ કરી શકે કે, તેઓ પોતાની સ્વતંત્રતા પોતાના કરતાં વધુ નીરોગીઓના હાથમાં સેંપી દે. અને ઈટાલીના સંહતિવાદીઓ તે કહે છે જ કે, લોકોને જ્યારે લાગે કે તેમનાથી પોતાની સ્વતંત્રતા સંભાળી શકાતી નથી, ત્યારે તેઓ તેને પિતાનાથી ઉત્તમ લોકોના હાથમાં સોંપી દેવા જેટલી સ્વતંત્રતા ન દાખવે, તે જાણવું કે તેઓ સ્વતંત્ર જ નથી. મિ. રસેલ અથવા મિ. ટોનીને વસ્તુસ્થિતિની આ બાજુ ખ્યાલમાં આવી હોય એમ લાગતું નથી. અલબત્ત, ડિન ઇંજની વાત જુદી છે. તે પ્રજાસત્તાક રાજ્યપદ્ધતિની બાબતમાં સિદ્ધાંતની દૃષ્ટિએ ગમે તેમ માનતા હોય, પરંતુ અત્યારે ચાલે છે તેવી પ્રજાસત્તાક પદ્ધતિને તો તે લઘુમતીઓને લૂંટવા માટેનું વ્યવસ્થિત સંગઠન જ માને છે, અને તેનાં કારણે પણ આપે છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ સામાજિક રાગમીમાંસા રૂપ એટલે, પ્રજાસત્તાક રાજ્યપદ્ધતિના સિદ્ધાંત સાથે રાગમીમાંસક દૃષ્ટિબિ ંદુના સિદ્ધાંતા બ ંધબેસતા કરી આપવા જોઈ એ. અને બીજા એક પ્રસિદ્ધ લેખક મિ. આલ્ફ્રેડ ઝીમને એ વસ્તુ તાજેતરમાં એવી સીધી ભાષામાં સાધવાના પ્રયત્ન કર્યાં છે કે, તેને ભાગ્યે જ રૂપકની ભાષા કહી શકાય. તેમનું રોગ-નિદાન બહુ ભડકાવનારું નથી; પરંતુ રાગ-મીમાંસક દૃષ્ટિબિંદુના સ્વીકારમાં તે વધુ સ્પષ્ટવક્તાપણું ખતાવે છે. તે કહે છે: 'રાજકારણ એ એક પ્રકારનું વૈદુ જ છે; માત્ર તેને વિષય મનુષ્યશરીરને બદલે સમાજશરીર છે. જેમ વંદની કુશળતા દરદીના રોગની પારખ કરીને તેને ઉપચાર કરવામાં રહેલી છે, તેમ રાજનીતિજ્ઞ પુરુષની કુશળતા સમાજશરીરના ગેા પારખીને તેમનેા ઉપાય કરવામાં રહેલી છે.૧' પરંતુ હવે પ્રશ્ન એ ઊઠે છે કે, આ સ્વસત્તાક સમાજ પાતે પેાતાનું જ મૈદું કેવી રીતે કરી શકે. મિ. ઝીમન આ વસ્તુ નાગરકેાની એવા પ્રકારની કેળવણીથી સિદ્ધ કરવા માગે છે, કે જેથી તેઓ સમાજશરીરનું વૈદુ શીખનારા વિદ્યાર્થીએ જ બની જાય, અને એ રીતે એ બાબતમાં એટલું જ્ઞાન પ્રાપ્ત કરી લે કે, પોતાને ‘વસ્તુતાએ શું જોઈએ છે,' તે મામત પેાતાના વિશેષજ્ઞાને — અર્થાત્ રાજનીતિજ્ઞાને — ઢારવણી આપી શકે. મિ. ઝીમન લખે છેઃ ‘ આમજનતામાં રાગ પારખવાની આ શક્તિના સાર્વત્રિક પ્રચાર ઉપર, અને તેના ચૂંટાયેલા આગેવાને માં તે શક્તિના ખાસ વિકાસ ઉપર જ પ્રજાસત્તાક રાજ્યપદ્ધતિ નિર્ભર છે. સામાન્ય માસ પેાતાને વિશેષજ્ઞ પુરુષ પાસેથી શું જોઈએ છે તે જાણતા .. 6 1. The Intellectual Foundation of International Co-operation ' P. 4. Page #65 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા હવાથી જ તેના ઉપર કાબૂ ધરાવી શકે છે, અને પછીના ઉપચારે” ઉપર પણ ડહાપણુભ કાબૂ દાખવી શકે છે. અર્થાત, મિ. ઝીમનની કલ્પનાનો સમાજ માંદા સ્વતંત્ર માણસોને સમાજ છે, જે પોતાના રોગની પરખ પણ પોતે જ કરે છે, અને તેને ઉપચાર પણ પોતે જ કરે છે; અને એ અર્થમાં તે પોતાના ઉપર પોતે જ રાજ્ય કરતું પ્રજાસત્તાક રાજ્ય છે. આ રીતે પ્રજાસત્તાક રાજ્યપદ્ધતિના સિદ્ધાંત સાથે રેગમીમાંસક દષ્ટિબિંદુનો મેળ બેસાડવામાં આવે છે. પરંતુ જ્યાં એક જ સમાજ દરદીને તેમ જ વૈદ્યને ભેગો ભાગ ભજવતું હોય, ત્યાં દરદી કોણ થાય અને વૈદ્ય કોણ થાય એ ઝઘડે થવાને માટે સંભવ છે. ખાસ કરીને મોટા પદવીધારી સમાજવૈદ્યોમાં એ વાત ભૂલવાનું વલણ રહેવાનું જ કે, પ્રજાસત્તાક રાજ્યપદ્ધતિના સિદ્ધાંતોની દૃષ્ટિએ તેઓએ પણ પોતાને દરદી જ ગણવા જોઈએઃ “રોગનું નિદાન કરવાની તેમની શક્તિને કારણે તેમણે એ વાત પ્રત્યે દુર્લક્ષ કરવું જોઈએ નહીં. જોકે એ પ્રકારનું વલણ એ વર્ગમાં ક્યારનું પ્રવર્તાવા માંડેલું દેખાય છે, ઉપર આપેલા દાખલાઓ ઉપરથી જણાશે કે, સમાજને દરદી ગણવાના દૃષ્ટિબિંદુએ અગ્રગણ્ય લોકો ઉપર કેટલો બધે કાબૂ પ્રાપ્ત કર્યો છે; અને એવા બીજા પણ કેટલાય દાખલા આપી શકાય. પરંતુ વર્તમાન સમાજની બાબતમાં રોગ એ સંપૂર્ણ સત્ય નથી; અને કદાચ અગત્યનું સત્ય પણ નથી. અને તેને તેવું ગણવામાં જોખમ પણ છે. સૌથી પહેલું જોખમ તે એ છે કે, સમાજ પોતાના રોગની વાત સાંભળી સાંભળીને પિતા વિષે હતાશ થઈ જાય; અને તે સ્થિતિ દરદીને સજા થવામાં મદદ કરનારી તો નથી જ. બીજું જોખમ એ છે કે, સમાજની એવી હતાશ દશાને કારણે Page #66 -------------------------------------------------------------------------- ________________ ૩૭ સામાજિક રેગમીમાંસા સંશયાસ્પદ પેટ દવાઓ વેચનારાઓનું તથા અનેક જાતના સામાજિક ઊંટવૈદાનું નફાખોર બજાર ઊભું થાય. અને તેમાંથી ત્રીજું જોખમ એ ઊભું થાય કે, જુદા જુદા દાક્તરો વચ્ચે ચાલતા મતભેદોમાં જ આમજનતા એટલી અટવાઈ જાય છે, સાચા વૈદની સામે કઈ નજર પણ ન કરે, અને ઊંટવૈદ જ વકરે કરીને ચાલતો થાય. એ જોખમ એ છે કે, અમુક જાતના લેખકો સામાજિક રોગીલી દશાને આધુનિક જીવનના મુખ્ય લક્ષણ તરીકે પકડી લઈ, તેને દુરુપયેગ અધોગામી વાસ્તવવાદનો તથા સામાન્ય રેગીલા સાહિત્યનો પ્રચાર કરવામાં કરે. રોગમીમાંસક સ્વભાવનું અતિશય અનુશીલન કરવામાં એ કદાચ સૌથી મોટું જોખમ છે. પરંતુ સદભાગ્યે બીજો વિકલ્પ પણ છેઃ આપણા રોગમીમાંસકોએ પોતાના નિદાન વડે રોગની ભયંકર દશા ગમે તેવી બતાવી હોવા છતાં, આપણામાં આશા પૂરનારી એક વસ્તુ આપણને દેખાયાં જાય છે કે, સમાજ ગમે તેમ તોયે ટળે જાય છે. તેના રોગો ઉપર જેમ જેમ વધુ ભાર મૂકવામાં આવે છે, તથા તેમની યાદી જેમ જેમ વધુ ને વધુ લાંબી થતી જાય છે, તેમ તેમ આપણું આશ્ચર્ય પણ વધતું જાય છે કે, આવું રેગીલું, આવું લંગડું, આવું અપંગ તથા આવું ચેપીલું શરીર નભે છે કેમ કરીને! તેનો જવાબ એક જ હોઈ શકે, અને તે એ કે, સમાજશરીરમાં ક્યાંક શક્તિને અખૂટ સંચય પડેલો છે. સમાજના રેગમીમાંસકોએ કદાચ વધારેપડતું સિદ્ધ કરી નાખ્યું છે. તેઓ જણાવે છે તે જ જે ખરેખર સાચું હોત, તે સમાજનું ચાલુ જીવ્યા કરવું અગમ્ય થઈ જાત. એટલે આપણે તો આ વિચારને આધારે સમાજશરીરમાં રહેલી શક્તિનાં મૂળ, શક્ય હોય તે, ખોળી કાઢવાને અને Page #67 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનફળા પેાતાનાથી બને તેટલા તમામ ઉપાયા વડે તેમને દૃઢ કરવાને માર્ગ લેવે, એ જ ડહાપણભરેલું છે. આપણું મુખ્ય પ્રયેાજન હવે સમાજશરીરમાં જ્યાં આરોગ્યનાં ચિહ્ન દેખાતાં હોય તે સ્થળાને પુષ્ટ કરવાનું હશે; રાગનાં સ્થળેાના ઉપચાર કરવાનું આપણે માટે ગૌણ બની જશે. એટલું જ નહિ, આપણે તે એવી આશા પણ રાખીએ કે, જો સમાજશરીરની સામાન્ય શક્તિ વધારવામાં સફળતા મળે, તે સમાજ પાતે જ દવાઓ, ઉત્તેજના કે કૃત્રિમ અવયવેાની નહિ જેવી જ મદદથી — ભલે પછી તે અંધારણપુરઃસર હોય કે ક્રાંતિમૂલક હાય — રાગમીમાંસકાએ દર્શાવેલા રાગામાંથી ઘણાને ફેંકી દઈ શકશે. ૩૮ ૪ નાગરિકધર્મનું ત્રિમુખી ધ્યેય ડૉ. જોન્સન*ના વારાના પેલા ગૃહસ્થ, કે જેની ફિલસૂફ થવાની મહત્ત્વાકાંક્ષા તેના રમૂજી સ્વભાવને લીધે નિષ્ફળ ગઈ, તે આજના આપણા સમાજવિદ્યા-વિશારદેોના ટોળામાં પણ જરૂર ગભરાઈ મરે. કારણ કે, તેઓની નાત પણ ગમગીન લેાકેાની જ છે; અને એસ્વલ્ડ પેન્ગ્લરની પશ્ચિમના અધઃપાત’ જેવી તેમની ભારેમાં ભારે ગમગીનીભરેલી કૃતિઓના મહેાળા પ્રચાર ઉપરથી આપણે નિર્ણય બાંધીએ, તે તેમને જે કહેવાનું છે તે સાંભળવામાં લાકો પણ ગમગીનીભર્યાં આનંદ માણતા હાય એમ લાગે છે. નવલકથાએની બાબતમાં પણ તેવું જ છે. તેમના ઉપર પણ આજની ગમગીન સામાજિક ફિલસૂફીને ઘેરે રંગ ચઢેલા છે. ડીકન્સને* બધી ‘બિગડી’ Page #68 -------------------------------------------------------------------------- ________________ નાગરિકધર્મનું ત્રિમુખી દયેય ૩૯ સુધારનાર કુદરતમાં આનંદપૂર્ણ શ્રદ્ધા હતી. અને જે જમાનામાં ઇંગ્લંડ દેશ કુદકે ને ભૂસકે સમૃદ્ધ થતું જ હતું, તે જમાનામાં તે સ્વાભાવિક પણ કહેવાય. તેથી તેણે પોતાની નવલકથાઓના વરતુમાં “અકસ્માતો” એવી રીતે ગોઠવ્યા છે કે જેથી તેમાંની ઘણીખરીને અંત સુખી આવે છે. પરંતુ ડિકન્સન નંબર આજકાલ બહુ પાછળ પડી ગયા છે. પરંતુ મિ. હાડ, કે જેણે પોતાના “અકસ્માતે” બધું બગાડવા માટે જ ગોઠવ્યા હોય છે, તેની નવલકથાઓ જ્યાં જ્યાં શિષ્ટ સાહિત્યની માગ હોય છે, ત્યાં “યુવાનો સાથી” થઈ પડી છે. બંને દાખલામાં “અકસ્માતનો દેરીસંચાર લેખકની સર્જક કલ્પનાએ જ કરેલો છે; પરંતુ એક યા બીજા કારણથી – કે જેને માટે કદાચ આજના સમાજતત્ત્વરે જ જવાબદાર છે–ડીકસે અપનાવેલા શુભલક્ષી અકસ્માત કરતાં મિ. હાડના અશુભલક્ષી અકસ્માતે આપણી આજની પ્રકૃતિને વધુ રોચક થઈ પડે છે. મિ. હાડની નવલકથાઓ અને સ્પેશ્વરનું પુસ્તક “પશ્ચિમને અધઃપાત” એ બંને નજીકમાં આવનારા વિનાશની કલ્પનાના વાતાવરણથી ઘેરાયેલાં છેઃ હાડની નવલકથાઓ ઝીણું વિગતોમાં ઊતરે છે, ત્યારે સ્પેલરનું પુસ્તક વ્યાપક સિદ્ધાંત તારવે છે. બંનેમાં આપણે રેગચિકિત્સકને તેના ગમગીન કામે લાગેલો જોઈ શકીએ છીએ. છતાં આ દિવસોમાં આપણે મંદ કે ઠંડા બની જઈએ એ પાલવે તેવું નથી. અને આપણામાંના કેટલાકની પિઠે માનસિક મેજ કે વાણીવિલાસના વિષય તરીકે આપણે નિરાશાનું અનુશીલન કરવા બેસી જઈએ, તે આપણે ભારે જોખમ ખેડી રહ્યા છીએ, એમ કહેવું જોઈએ. કારણ કે, વિજ્ઞાને સારું યા છેટું કરવાનાં જે કારમાં હથિયારે આપણા Page #69 -------------------------------------------------------------------------- ________________ ४० સર્વોદયની જીવનકળ હાથમાં મૂકવા માંડ્યાં છે, તેમનો યોગ્ય ઉપયોગ કોઈ ઉત્સાહપૂર્ણ, ખુશમિજાજ, આનંદી અને વીર પેઢી જ કરી શકે. સામાજિક રોગમીમાંસકોએ કરેલાં કથનોથી જે જમાનો ભીરુ તથા પિતાને વિષે ગાભર બની ગયેલ છે, માનસશાસ્ત્રના ઓઠા હેઠળ ચાલતા વિકૃત આત્મપૃથકકરણથી જે જમાને પિતાને આત્મવિશ્વાસ હારી બેઠા છે, જીવનની કાળી બાજુનો ઉપયોગ કરી લેનારા (અને એ ધંધો હંમેશ નફાકારક હોય છે) સાહિત્યસર્જકોએ જે જમાનાને નજીક આવતા કલ્પિત વિનાશમાં માન્યતાવાળો કરી મૂક્યો છે, અને તેથી જે એવું માનતા થઈ ગયા છે કે, રોજ સવારે ખિન ચિત્ત ઊઠવું અને રોજ રાતે નિરાશાયુક્ત ચિત્ત સૂવા જવું એ જ કેળવાયેલા માણસનું “ખરું કામ’ છે – આવા જમાનાના હાથમાં આ પ્રચંડ બળે જઈ પડે, તે માનવજાત માટે કેવું ભવિષ્ય નિરમાયું છે, તેની કલ્પના કરતાં જ કમકમાં આવી જાય છે. નાગરિકધર્મની આપણી વિચારણા, સમાજશરીરમાં જે કાંઈ આરોગ્યપ્રદ તો છે, તેમના ઉપર કેન્દ્રિત થવી જોઈએ; જે ભાગ રેગી થયેલ હોય તેના ઉપર નહિ. હંમેશા યાદ રાખવું જોઈએ કે, જેમ કેટલાંક અનિષ્ટ તત્ત્વોને દર કરવાનાં હોય છે, તેમ કેટલાંક સારાં તત્ત્વોનો વિકાસ પણ કરવાનો હોય છે. અને અનિષ્ટ તત્તે ગમે તેટલાં વધારે તથા પ્રબળ હોય તે પણ, તેમને દૂર કરવાનો વધુમાં વધુ સંભવિત માગ એ છે કે, સારાં તત્ત્વનો વિકાસ કરે. આ બધું તમને ઠસાવવાનો હું પ્રયત્ન કરું છું, પરંતુ એ પદ્ધતિ આજકાલના સમાજસુધારકમાં સંમાનિત નથી, એ હું જાણું છું. આજકાલની ફૅશન એ છે કે, જે અનિચ્છે અને ગેરવ્યવહાર સમાજજીવનને દૂષિત કરતા દેખાય, તેમની Page #70 -------------------------------------------------------------------------- ________________ નાગરિધર્મનું ત્રિમુખી દયેય બંધી કરવા વડે જ જગતની સુધારણા કરવી. જેમ કે, લડાઈ, હરીફાઈ, પરિગ્રહીપણું, (અમેરિકાની પેઠે) મદ્યપાન –એમ અનિષ્ટોની જે કઈ અનંત હારમાળા નજરે પડે, તે તમામની બધી કરી દેવી. મારા કેટલાય જુવાન તથા ઉત્સાહી મિત્રોને જ્યારે મેં જરા ઝીણવટથી પૂછ્યું છે, ત્યારે મને એ જ જણાયું છે કે, જે વસ્તુઓ અનિષ્ટરૂપ છે, તેમની બંધી કરવાનો ખ્યાલ જ સુધારક તરીકે તેમનામાં પ્રબળ હોય છે. તેઓ બધા પોતપોતાની ઢબે નિષેધવાદીઓ જ છે. પરંતુ, જે સમાજ કે સંસ્કૃતિ વિષે તમે સૌથી સારું એટલું જ કહી શકો કે, તેનાં બધાં અનિષ્ટોની યેગ્ય બહુમતીથી કે તેવી બીજી રીતે “બંધી” કરી દેવામાં આવી છે, તે બહુ સ્કૂર્તિદાયક વસ્તુ નહિ હેય. આપણે બધા જ જાણીએ છીએ કે, નીતિભાવનાના વિકાસક્રમમાં ( બાઈબલની) દશ આજ્ઞાઓના જમાનામાં ચેરી, હિંસા, અબ્રહ્મચર્ય, પરિગ્રહ અને અસત્ય જેવી બાબતોને “રોકવાના” ઉપાય તરીકે તેવાં જોખમનાં સ્થળોએ “તારે આમ ન કરવું” એવી બધી કરી દેવી, એ જ નીતિશાસ્ત્રની રીત હતી. પરંતુ પછીની ભૂમિકાએ અને ઉચ્ચતર દોરવણું હેઠળ, એ બધાં “તારે આમ ન કરવું’નાં વિધાનોને બદલે “તારે આમ કરવું” એવાં વિધાને પ્રચારમાં આવ્યાં. તેની પેઠે હું પણ આપણા નાગરિકધમની ભાવનાની બાબતમાં નિષેધાત્મકને બદલે વિધાનાત્મક કલ્પના કરવાની તમને ભલામણ કરવા માગું છે. પ્રથમ તો સમાજનાં અનિષ્ટ તત્ત્વોની બંધી કરવાની વાતને બદલે, સમાજનાં ઉત્તમ તને વેગ આપવાની વાતને તમારી કલ્પનામાં પ્રાધાન્ય આપે. કારણ કે, કશાને વેગ આપ એ કાળ-ભાવનાવાળાની કામ કરવાની ખાસ રીત છે; અને કશાની બંધી કરવી એ સ્થળ-ભાવનાવાળાની રીત Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૨ . સર્વોદયની જીવનકળા છે. મને ખાતરી છે કે, સમાજનાં ઉત્તમ તને યોગ્ય દિશામાં વેગ આપવામાં આવે, તે સમાજનાં જે અનિષ્ટોને દુર કરવામાં નિષેધવાદી તેની “બંધીએ” વડે સફળ નથી થતો, તે અનિષ્ટો દૂર કરવામાં ઘણી સફળતા મળે. જે સમાજધર્મની હું સર્વ નાગરિકોને ભલામણ કરવા ઈચ્છું છું, તેની આ અતિ વ્યાપક રૂપરેખા છે. અલબત્ત, તેમાં એટલું માની લેવામાં આવ્યું છે કે, વિકાસ કરી શકાય તેટલાં શ્રેષ્ઠ તો સમાજમાં મોજૂદ છે. અને એ કારણે આપણા સિદ્ધાંત ઉપર એવો કારમે આક્ષેપ થઈ શકે છે, તે “આશાવાદી છે. આ શબ્દ આજકાલ ગાળના અર્થમાં જ વાપરવામાં આવે છે. પરંતુ આશાવાદી એટલે કે? આશાવાદી એટલે દરેક મુશ્કેલીમાં પણ તક જોનાર. અને તે સાચું છે. અને નિરાશાવાદી એટલે દરેક તકમાં મુશ્કેલી જોનાર. અલબત્ત, આપણું માર્ગમાં જે મુશ્કેલીઓ છે તે બહુ ભારે છે, એ વાત છુપાવાય તેમ નથી, પરંતુ તે મુશ્કેલીઓને તકે ગણી લેવા માટે હું તમને આમંત્રણ આપું છું. અભ્યાસથી મારી જે સમાજ ઘડાઈ છે તે પ્રમાણે, માણસનો સ્વભાવ સળંગ મોટી મુશ્કેલીઓ જીતવાને માટે જ સરજાયે છે; અને માણસ જ્યારે મુશ્કેલીઓનો સામનો કરતો હોય છે, ત્યારે જ પોતાનું સ્વત્વ સૌથી વિશેષ દાખવતો હોય છે. યથાર્થ સમજીએ તે, જે કારણે સામાન્ય કુદરત ખાલીપણાને ધિક્કારે છે, તે જ કારણે માણસનો સ્વભાવ સહેલી જિંદગીને ધિક્કારે છે. રચનાત્મક નાગરિકધર્મનાં કર્તવ્ય, મોટી મુશ્કેલીઓ જીતવાને જેને સ્વભાવ સરજાયે છે તેવા પ્રાણીને ખાસ અનુકૂળ છે. પરંતુ હવે આપણે આપણા મૂળ પ્રશ્ન ઉપર આવીએઃ સમાજની શક્તિનું રહસ્ય શું છે? સમાજની આ અદ્ભુત Page #72 -------------------------------------------------------------------------- ________________ નાગરિધર્મનું ત્રિમુખી દય . ૪૩ પ્રાણમયતાનાં મૂળ ક્યાં છે? આપણી સંસ્કૃતિને નબળી પાડનાર આટઆટલા રોગો હોવા છતાં, તેને રિબાવનાર આટઆટલી બીમારીઓ છતાં, તથા તેને કચરી નાખનાર આટઆટલાં સામાજિક અનિષ્ટોનો બોજ હોવા છતાં, નાગરિકેનાં આ “થોકબંધ ટેળાં સુખદુઃખે સામાજિક પ્રાણીઓ તરીકે શી રીતે જીવતાં રહી શકે છે? સમાજજીવનની આ અખૂટ ગતિ, કે જે તેને આવાં મોટાં મોટાં વિોની ઉપર થઈને તથા આવી કારમી આફતમાં થઈને આગળ લઈ જાય છે, તે ગમે તેમ તોય એક નક્કર તથા અદ્ભુત વસ્તુ છે. તેનો આપણી પાસે છે ખુલાસે છે? તેને જવાબ ઉઘાડો છે; ભલે પછી આપણે તેને વારંવાર ભૂલી જઈએ. માનવ-સમાજે “કાળમાં રહેલાં સંગઠને છે, અને તેથી તેઓ પિતાની અંદર સૈકાઓને, કદાચ હજારે વર્ષોને એકઠા થયેલો વેગ ધારણ કરે છે. તેમની શક્તિનું માપ સ્થળમાં દેખાતા તેમના બળના વિસ્તારથી જ નથી માપવાનું; પરંતુ વધારે છે, કાળમાં રહેલા તેમના ઊંડાણથી માપવાનું છે. અર્થાત, માત્ર મતદારમંડળના મતદારોની સંખ્યા ઉપરથી જ નહીં, પણ વધારે છે, તે મતદારોને ભૂતકાળમાંથી જે ટેવો અને પરંપરાઓ વારસામાં મળી હોય, તેમના ઉપરથી માપવાનું છે. બીજા શબ્દોમાં કહીએ તે, આકાશમાં તેમણે ફેલાવેલી શાખાઓના વિસ્તાર ઉપરથી જ નહીં, પરંતુ વધારે છે, તેઓએ જમીનમાં નાખેલાં મૂળાની લંબાઈ તથા મજબૂતાઈ ઉપરથી માપવાનું છે. આપણે ઘણી વાર સ્થળ-ભાવનાની રીતે એવું માનીને દલીલ કરીએ છીએ કે, જાણે સમાજ અત્યારની ક્ષણે જીવંત એવી વ્યક્તિઓનો બને છે. પરંતુ તેમ જ હોત તો તે, મૂળમાંથી ઉખાડી ના ખેલા ઝાડની પેઠે, તે તરત જ નાશ પામી જાત; પછી Page #73 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા માણસની બુદ્ધિ વિચારી શકે તેવી કેાઈ સામાજિક વ્યવસ્થા તેને જીવંત રાખી શકત નહીં. અત્યારના જીવતવમાનકાળ પાછલા ચાલુ ભૂતકાળ વિના શકય જ નથી; અને ચૂંટણી વખતે કદી જોવામાં ન આવેલી એવી મેટામાં મેાટી બહુમતી પણ, તેના મૂળમાં રહીને તેને પાષનાર ભૂતકાળની મૃત પેઢીએના સકલ્પબળને ઝરી ન હોય, તેા અસહાય લઘુમતી જ બની જાય. ગમે તેવુ જગદું-થાપી’ સંગઠન હાય, પણ તેની પાસે માત્ર જગતને વ્યાપવા જેટલા વિસ્તાર માત્ર જ હાય, તે તે ટકી ન શકે. તે જગત જેટલું ‘ૐૐ' પણ હાવું જોઈ એ. રાષ્ટ્રસ છે એ વસ્તુ ખાસ વિચારવા જેવી છે. ૪૪ આપણે આ એકઠા થયેલા અથવા એકઠા થતા વેગની ભૂતકાળમાંથી આવતા અને વર્તમાનકાળના પ્રયત્નાથી સતત જોર પકડતા ધસારાની વાત યાદ ન રાખીએ, તે સમાજને પીડતા આટલા બધા ‘રાગેા' સામે તેનું કાયમ ટકી રહેવું, એ ન સમજાય તેવી ઘટના બની જાય. પરંતુ એકઠા થતા વેગની વાત યાદ રાખીએ, તે એ ઘટના તથા બીજી પણ ઘણી વસ્તુઓ આપણે સમજી શકીએ. સમાજસુધારને આપ્યા પ્રશ્ન સમજવા માટે સાચા ષ્ટિકાણ પ્રાપ્ત કરવામાં તે આપણને મદદગાર નીવડે. તેનાથી આપણે તરત જ સમજી જઈએ કે, સમાજસુધાર એટલે સમાજ નામના માત્ર સ્થળમાં અસ્તિત્વ ધરાવતા કેાઈ સ્થિર પદાર્થ ઉપર કરવાની ક્રિયા નથી; પરંતુ કાળમાં વ્યવહરતા, ચાલતા, પલટાતા શરીર ઉપરની ક્રિયા છે. સમાજ એ કાંઇ પાણી વિનાના સૂકા ડક્કામાં લાંગરેલું વહાણુ નથી, કે જેને જુદા જુદા સિદ્ધાંતવાદીએ પેાતાની ફુરસદે ખેલી નાખીને ફરી ગેાઠવી શકે અથવા તે સમારી શકે. આપણે તે વરાળના પુરા જોશથી અને જોખમકારક ભરરિયામાં ધસતા વહાણુ સાથે કામ લેવાનુ છે. ―――― Page #74 -------------------------------------------------------------------------- ________________ નાગરિકધર્મનું ત્રિમુખી દયેય વળી તેનાથી શક્યતાની કલપનામાં જ ઉઘાડો ફેર પડી જાય છે. સમાજ જ્યારે સઢ છોડી નાખી કિનારે ઊભી રાખેલી હેડી જેવી સાદી રચનાવાળે હોય, ત્યારે સુધારણાની જે રીતિઓ કે યાત્રિક ગઠવણીઓ શક્ય હોય, તે બધી સમાજ જ્યારે તેફાન વચ્ચે થઈને કલાકના ત્રીસ નોટની ઝડપે દોડતી મહાસાગરની આગબોટને વિસ્તાર અને મુશ્કેલીઓ ધારણ કરે, ત્યારે અજમાવવાની ન જ હોય. ગમે તેવો ખાં માર યંત્રશાસ્ત્રી ભલેને હોય, તો પણ એટલું તો તે કબૂલ કરે જ. વળી તેનાથી પિલા સુધારકને પણ ચેતવણી મળે છે કે, તે પતે પણ તે વહાણ ઉપરનો મુસાફર છે, કિનારેથી જોનાર પ્રેક્ષક નથી; તથા તેની પોતાની જિંદગીનો આધાર તે વહાણની આગળ ચાલવાની શક્તિ કાયમ રહે તેના ઉપર જ છે. વહાણને સુધારવા માટે તે જે કાંઈ કરે, તેમાં તેણે સાવચેત રહેવાનું છે; નહીં તે તે તથા તેના કાર્યકમ બાકીના બધાની સાથે તરત જ સમુદ્રને તળિયે જઈને બેસશે. અત્યારનાં અવર-જવરના કે સ દેશા પહોંચાડવાનાં સાધનોમાં ગમે તેટલું સુધારો થયે હાય, છતાં અત્યારની દુનિયાને એક સૈકા પહેલાંની દુનિયા કરતાં સુધારવાનું જરાયે સહેલું બન્યું નથી. ઊલટું, તેના અતિશય વધેલા તથા હમેશ વધતા જતા વેગને કારણે તેને સુધારવાનું વળી વધારે મુશ્કેલ બન્યું છે. અને તેથી તે કામ માટે ડાયા તથા વધુ શક્તિશાળી માણસની જરૂર છે. સામાજિક રોમીમાંસકો ગમે તેવા બિહામણું રેગે સમાજ-શરીરમાં દેખાડે છે, તેમ છતાં આપણી સંસ્કૃતિ કેમ કરીને જીવતી રહી શકે છે, એ પ્રશ્નન, કાળ ભાવનાથી વિચારતાં, તદ્દન સામાન્ય શબ્દોમાં આ પ્રમાણે જવાબ આપી શકાય? તે જીવી શકે છે તેનું કારણ તેની અંદર આગળ ૧. એક નેટ એટલે ૬,૦૮૦ ફીટ. Page #75 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા ઘસવાની જે શક્તિ છે, તે છે ઈતિહાસે તેને જે ધક્કો આ છે તે છે; અર્થાત્ યુગેજૂના ભૂતકાળને એકઠા થયેલ. આવેગ છે. પરંતુ એ આવેગ અંધ પશુબળ જ છે એમ ગણવું? કે પછી તેનું પૃથક્કરણ કરીએ તે તેમાં માનવમૂલ્યોને લગતાં ત મળી શકે એમ છે? જો એમ થઈ શકે તે આપણને ખાતરી પડી શકે છે, જેની સાથે આપણે કામ લેવાનું છે, તે માત્ર અંધ પશુબળ નથી, પણ માનવબળ છે, – અર્થાત્ તેની બુદ્ધિનું, તેની સર્જકતાનું, તેની વફાદારીનું અને તેની નીતિભાવનાનું બળ છે. હું માનું છું કે તેમ કરી શકાય એમ છે. ઈતિહાસ બતાવી આપે છે – અને આપણે માટે એથી ઊંડે બીજે બધ ઈતિહાસમાં નથી - કે, જે સંસ્થાઓ ટ્રસ્ટીપણાની ભાવના ઉપર રચાઈ હોય છે, જેમાં વિશ્વાસુ સેવાઓની પરંપરાઓને મૂર્તિમંત કરતી હોય છે, તથા જેઓ આબરૂદાર અને વફાદાર માણસની સળંગ હારમાળાને પોતાને કામે ખેંચી શકે છે, તેવી સંસ્થાઓ જ વધુમાં વધુ ટકી શકે છે, તથા માનવ પ્રાણીઓને સૌથી વધુ કાયમી અને ઉપયોગી બંધુતામાં જેડી શકે છે. દાખલા તરીકે, કોઈ ઇતિહાસપ્રસિદ્ધ ધાર્મિક સંઘ, કઈ વિદ્યાપીઠ, કોઈ વૈજ્ઞાનિક મંડળ, દાક્તરી અને ન્યાયને લગતા ધંધાઓ, તથા આર્થિક ક્ષેત્રમાં બેંકો અને વીમા-કંપની જેવી સંસ્થાઓ. આ સંસ્થાએ જીર્ણ નથી જ થતી એમ ન કહી શકાય, પરંતુ તેઓ સૌથી વધુ ટકી રહે છે, તથા જેમ જેમ આગળ વધતી જાય છે, તેમ તેમ વધુ જેમ એકઠું કરતી જાય છે. વખતના વહેવા સાથે તે નબળી નથી પડતી, પણ ઊલટી વધુ દઢ અને વધુ ઉપયોગી થતી જાય છે. પરંતુ જુલમ અને બળાત્કાર ઉપર ઊભી થયેલી Page #76 -------------------------------------------------------------------------- ________________ નાગરિધર્મનું વિમુખી દયેય સંસ્થાઓ, તેમને શરૂ કરવામાં આવે તે ક્ષણથી જ જીર્ણ થવા લાગે છે, જે સંસ્થાના મૂળમાં વિશ્વાસપાત્ર સેવાઓ છે, તે સંસ્થા જ કાયમ કહી શકે છે. એ સૂત્રનું અનુસરણ કરીને, હવે, માનવસમાજની ટકી રહેવાની શક્તિનાં મને જે ત્રણ મૂળતા દેખાય છે, તેમનું હું વિવરણ કરીશ. પહેલું તત્ત્વ તે શત્રુતા છે. સુધરેલા માણસે કુશળતાપૂર્વક કામ કરવાની ભારે શક્તિ પ્રાપ્ત કરી છે; તથા તે શક્તિ વંશપરંપરાથી તેને વારસને મળતી ગઈ છે. આપણે તેને મનુષ્યની “બુદ્ધિની શક્તિ” કહી શકીએ. બીજું તત્ત્વ તે ટ્રસ્ટીના માવા છે. સમાજમાં મોટી સંખ્યાનાં સ્ત્રી-પુરુષમાં અમુક શ્રેષ્ઠ ગુણે એવા રહેલા હોય છે, કે જેમને કારણે તેઓ સામુદાયિક હિતની બાબતમાં ટ્રસ્ટીરૂપે વફાદારીથી વર્તે છે, તથા તેમની સેવાઓની આસપાસ તે પ્રકારની પરંપરાઓ જામતી જાય છે. આપણે તેને મનુષ્યની “નૈતિક શક્તિ” કહી શકીએ. ત્રીજું તત્વ સંગઠન છે. તેને પરિણામે સમાજના વિરોધી સ્વાર્થોમાં મેળ સાધનાર, તથા પિતાની મેળે તે પરસ્પર વિઘાતક હેય એવા માનવ સંબંધને પરસ્પર સહકારના સંબંધોમાં બદલી નાખનારી અમુક વૈજ્ઞાનિક પદ્ધતિઓ સમાજમાં જાતી રહે છે, તથા તેઓમાં સતત સુધારણા થતી રહે છે. આપણે તેને મનુષ્યની “સંગઠનની શક્તિ” કહી શકીએ. ' કુશળતા, ટ્રસ્ટીપણું, અને વૈજ્ઞાનિક પદ્ધતિ–આ ત્રણે જ આધુનિક સંસ્કૃતિની શક્તિનાં મુખ્ય મૂળ છે. એ ત્રણે અરસપરસ એકબીજા સાથે ગાઢપણે સંકળાયેલાં છે. તે ત્રણે મળીને એક એ અમૂલ્ય વારસે બને છે કે જેની જડ Page #77 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકાળા ભૂતકાળમાં છે, જે વર્તમાન સંસ્કૃતિને ટકાવી રાખે છે, તથા ભવિષ્યમાં વધુ સારી સંસ્કૃતિ સિદ્ધ કરવાને અર્થે પ્રગતિમાન થવામાં પ્રેરણા આપે છે. . કુશળતા, ટ્રસ્ટીપણું અને વિજ્ઞાન, આ ત્રણ શબ્દથી ત્રણ એવી એકલક્ષી બાબતો સૂચિત થાય છે કે જેમને આધારે રચનાત્મક નાગરિક ધર્મ પિતાનું કામ સાધી શકે તેમ છે. સમાજને ઉપયેગી એવા હરેક ધંધામાં કુશળતાને વિકાસ થાય, સમાજમાં ટ્રસ્ટીપણાની ભાવનાવાળી વ્યક્તિએ કેળવાય અને સંખ્યામાં વધતી જાય, તથા સમાજના વિરોધી તથા જોખમકારક સ્વાર્થો વચ્ચે મેળ સ્થાપી વિરોધને સ્થાને સહકાર સિદ્ધ કરે એવી વૈજ્ઞાનિક પદ્ધતિઓ સંપૂર્ણતાએ પહોંચે, તે જ તેનું લક્ષ્ય હેઈ શકે. આ ત્રણે ધ્યેયે વસ્તુતાએ એકબીજામાં ઓતપ્રેત સમાયેલાં છે. દાખલા તરીકે, સંગઠનની વૈજ્ઞાનિક પદ્ધતિઓ ભલે ઊભી કરવામાં આવે, પરંતુ તે પદ્ધતિઓનો અમલ કરનાર ટ્રસ્ટીઓ જો સાથે સાથે ઊભા કરવામાં આવ્યા ન હોય, તે કશું પરિણામ ન નીપજે; કદાચ તેથી પણ ભૂડું પરિણામ નીપજે. કારણ કે, વૈજ્ઞાનિક પદ્ધતિઓનો અમલ જ્યારે બિન-ભરેસેદાર અથવા અકુશળ માણસોના હાથમાં જઈ પડે છે, ત્યારે તે સૌથી વધુ જોખમકારક બની જાય છે. વળી કાર્યકર્તાની પાસે કુશળતા હોય, પણ તેનો ઉપયોગ જ્યાં સુધી તે જાહેર હિતના ટ્રસ્ટીની ભાવનાથી ન કરે, ત્યાં સુધી તેની કશી કિંમત નથી. અને વિજ્ઞાનની બાબતમાં તે હમણાં હમણાં આપણને તેની પ્રગતિમાં રહેલાં જોખમોની, તથા હિતકર માગે વાળી શકાય તેવી શેઠે કેવી રીતે વિનાશનાં શસ્વરૂપે વાપરી શકાય છે તેની વારંવાર ચેતવણું મળી છે. સમાજ-વિજ્ઞાનની બાબતમાં પણ તેમ જ છે. આપણે Page #78 -------------------------------------------------------------------------- ________________ નાગરિકધર્મનું ત્રિમુખી દયેય આપણું સામાજિક સંગઠન વિજ્ઞાનશુદ્ધ રાજ્યવ્યવસ્થા રૂપે કે બીજા કોઈ તંત્રરૂપે જેમ જેમ વધુ સંપૂર્ણ બનાવીએ, તેમ તમામ નાગરિકોમાં ટ્રસ્ટીપણાની ભાવના પણ દઢમૂળ થાય, એ વસ્તુ વધુ ને વધુ મહત્વની બનતી જાય છે. સામાજિક ટ્રસ્ટીઓ તૈયાર કરવા, અને તેમની સંખ્યામાં વધારો કરવો, એ વસ્તુ આપણી સામે પડેલા સારાય કામના ખીલડારૂપ છે. અને એ વસ્તુ જરાય અશક્ય પણ નથી. તેને માટે પાયે ક્યારનોય મેજૂદ છે. રાજકારણમાં, નાણાંવ્યવહારમાં, વેપારમાં, ઉદ્યોગમાં, કેળવણીના ક્ષેત્રમાં, એમ આપણા સામાજિક જીવનના બધા વિભાગમાં, અત્યારે–આ ઘડીએ, ટ્રસ્ટીપણાની ભાવનાથી પ્રશંસાપાત્ર રીતે કામ કરી રહેલાં સ્ત્રીપુરુષોની ઠીક ઠીક સંખ્યા મેજૂદ છે. કેટલાક દ્રોહીઓ પણ છે; પરંતુ એ અપશુકનિયાળ અપવાદે તે પેલી સામાન્ય – વ્યાપક વફાદારીની છાપને વધુ ગાઢ બનાવે છે. યંત્રેદ્યોગી સંસ્કૃતિમાં જે કાંઈ ઘટનાઓ જોવા મળે છે,. તેમાં સૌથી વધુ અગત્યની અને સૌથી વધુ ઉત્સાહજનક ઘટના એ છે કે, દરેક ધંધામાં અને ઉદ્યોગના દરેક વિભાગમાં, હું અહીં નિદેશી રહ્યો છું તે પ્રકારના લોકો મળી આવે છે. એ લોકે એવા છે કે, મોટા તથા ગંભીર વિશ્વાસને પદે પણ, તેમના ઉપર કોઈ પ્રકારની નજર, જાસૂસી કે જાપ્તો રાખ્યા વિના ભરોસે રાખી શકાય. આ જાતના નાગરિકોનો વર્ગ ઊભું કરવાની આ સંસ્કૃતિની શક્તિ, એ તેની તરફેણમાં કહી શકાય તેવી સર્વોત્તમ વસ્તુ છે. અને એ વર્ગની સંખ્યા આવશ્યકતા અનુસાર કોઈ પણ હદ સુધી જરૂર વધારી શકાય. આ બધા ઉપરથી જણાશે કે, રચનાત્મક નાગરિકધર્મનો ઝેક કેળવણીની પદ્ધતિઓ તરફ છે. કારણ કે, કુશળતાને વિકાસ, ટ્રસ્ટીઓની તાલીમ અને વૃદ્ધિ, તથા વૈજ્ઞાનિક પદ્ધતિ સ-૪ Page #79 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા અને સંગઠનને સપૂર્ણ બનાવવાં, એ બધાં કેળવણીને લગતાં કામો છે. અલબત્ત, એ બાબતોને અંગે આપણે કેળવણીની નવી જ વ્યાખ્યા કરવી પડશે. તથા મનુષ્યના ઉદ્યોગ સાથે તેને શે અને કેટલે સંબંધ છે, તેમ જ ઉદ્યોગ અને રમતગમત વચ્ચે, તથા ઉદ્યોગ અને આરામ વચ્ચે શો સંબંધ છે – વગેરે બાબતો પણ આપણે નવેસર વિચારવી પડશે. આટલા ઉપરથી એ પણ તરી આવે છે કે, રચનાત્મક નાગરિકધર્મ નરી રાજકીય પદ્ધતિઓનો જ વિષય નથી. આજે પણ મોટે ભાગે આર્થિક એવી સંસ્થાઓનો એક એવો મટે વર્ગ સમાજમાં હયાત છે, કે જેમને ચગ્ય વહીવટ ધારાસભાના કાયદા ઉપર નિર્ભર નથી; પરંતુ, જેમને તે વહીવટ સોંપાય છે તેમની વૈયક્તિક વફાદારી અને વિશ્વાસપાત્રતા ઉપર છે. તેમનું તંત્ર વૈજ્ઞાનિક રીતે જવામાં આવ્યું હોય છે, તથા તેમનો વહીવટ પણ પૂરેપૂરે વેપારી પેઢી જેવો જ હોય છે, પરંતુ અંતે તેમનો આધાર કાયદા કરતાં વિશ્વાસ ઉપર વધારે હોય છે. તેવી સંસ્થાઓને આપણે ટ્રસ્ટીપણાથી ચાલતી સંસ્થાઓ કહી શકીએ. જગતમાં સંગીન એકતા અને સહકાર વધારવા માટે, રચનાત્મક નાગરિકધમ એ પ્રકારના ટ્રસ્ટીપણાની ભાવના પર મોટે ભાગે આધાર રાખે છે. ટ્રસ્ટીપણાની ભાવનાવાળી પદ્ધતિઓ જગતભરમાં વ્યાપે એ તેનો ઈરાદો છે; કારણ કે તે પદ્ધતિઓ જ જગત જેટલા ઊંડાણવાળી છે. રચનાત્મક નાગરિકધર્મે આ વસ્તુ હાલ હયાત એવી ટ્રસ્ટી ભાવનાવાળી સંસ્થાઓ પરથી શોધી કાઢી છે. હવે તેને તે એવી રીતે વધારવા માગે છે કે જેથી, આજે પ્રજા પ્રજા વચ્ચે, વગ વર્ગ વચ્ચે અને સ્વાર્થ સ્વાર્થ વચ્ચે હરીફાઈના ભાવથી જે ભયંકર તાણાવાણા પ્રવર્તે છે તેને તે આવરી લે, સારરૂપે જોતાં એને Page #80 -------------------------------------------------------------------------- ________________ નાગરિકધર્મનું ત્રિમુખી દયેય ઈરાદે આટલે જ છેઃ નાગરિકને કુશળતા અને વિશ્વાસપાત્રતાની ચોગ્ય કેળવણી આપી, તેના આધાર ઉપર ટ્રસ્ટીપણાની ભાવનાથી સંચાલિત એવું સંગઠન રચવું. અહીં કેળવણીને સૌથી મહત્ત્વનો પ્રશ્ન આપણી પાસે ખાસ વિચાર માગી લે છે. આપણી કેળવણી કઈ જાતને નાગરિક ઘડવા તાકે છે? રચનાત્મક નાગરિક ધર્મ એક જ શબ્દથી એનો ઉત્તર આપે છે –ટ્રસ્ટી. આપણી સંસ્કૃતિને એ જાતના નાગરિકની જરૂર છે, તથા તેના વિના તે ટકી રહી શકે તેમ પણ નથી. એ જાતને નાગરિક એટલે એ નાગરિક કે, સંજોગવશાત્ તેના ઉપર જે કંઈ કામકાજ આવી પડે, તેને તે પોતાને સોંપાયેલા ટ્રસ્ટની માફક સ્વીકારે; તથા જે કામ તેણે માથે લીધું હોય તેને, તે દાખલામાં શક્ય હેય તેટલી બધી જ કુશળતાથી અને વફાદારીથી, તે પાર પાડશે, એ તેના ઉપર નિઃસંકેચ વિશ્વાસ મૂકી શકાય. તેનાથી વિરુદ્ધ પ્રકારને નાગરિક, એટલે એ નાગરિક કે જેના ઉપર કોઈ પ્રકારનું દબાણ ન હોય, તો તે પિતાની ફરજ બજાવે જ નહીં; તથા સામાજિક અંકુશ કે કાયદાની શિક્ષાનો ડર ન હોય, તો તે પિતાની ફરજ પ્રત્યે બેદરકાર જ રહે. જ્યાં સુધી દરેક માણસ રાજસત્તાનો તાબેદાર ગણાતો હોય ત્યાં સુધી તે તે નાગરિક ચાલી પણ શકે, પરંતુ જવાબદાર વ્યક્તિઓના બનેલા સ્વતંત્ર સમાજ માટે તે તદ્દન નિરુપયોગી છે; કારણ કે તે સમાજ તે દરેક વ્યક્તિની પિતાનાથી બનતું બધું કરી છૂટવાની તત્પરતા ઉપર જ નભતે હોય છે. આપણું સંસ્કૃતિને જે ટકી રહેવું હોય, તે તેણે જુદા જ પ્રકારના માણસોનો વર્ગ પેદા કરવો જોઈએ તથા કેળવવો જોઈએ. પેલા નામરજીવાળા તાબેદારો, કે જેમના Page #81 -------------------------------------------------------------------------- ________________ પર સર્વોદયની જીવનકળા ઉપર ચાલુ દબાણ લાવ્યા જ કરવું પડે, તેમનાથી તેને નિર્વાહ નહિ થઈ શકે. - આપણામાંના ઘણાને એવા માણસને પરિચય હશે, કે જેના હાથમાં આપણને આપણું હિત પૂરેપૂરું સુરક્ષિત લાગે, તથા જે આપણે વિશ્વાસને બેવફા નીવડે કે તેનો ગેરલાભ લે એમ કદી બને જ નહીં. એ માણસ રચનાત્મક નાગરિકધર્મને આદર્શ છે. કેળવણીની તમામ પદ્ધતિઓએ તથા બધા પ્રકારની સમાજ વ્યવસ્થાઓએ એવો માણસ તૈયાર કરવાનું જ લક્ષ રાખવાનું છે. જે માણસ ઉપર તેને પડોશી વિશ્વાસ ન મૂકી શકે, તેને “શિક્ષિત' જ ન ગણ જોઈએ. એ જાતના વિશ્વાસુ માણસો મોટા મોટા અધિકારના હોદ્દાઓ ઉપર જ જોઈએ એવું નથી; પણ ઔદ્યોગિક પ્રવૃત્તિના દરેક પદ ઉપર તથા દરેક કક્ષાએ જોઈએ. જ્યાં જ્યાં કાંઈ માલ પેદા થાય છે તેવા દરેક કારખાનામાં. તથા જ્યાં જ્યાં કાંઈ સેવાઓની આપ-લે થાય છે તેવી દરેક ઓફિસમાં તેવા જ માણસની જરૂર છે. રચનાત્મક નાગરિકધર્મનું જે જાતનું સ્વરૂપ આ વ્યાખ્યાનોમાં હું રજૂ કરવા ઈચ્છું છું, તેનું ત્રિમુખી ધ્યેય હવે આપણું આગળ રજૂ થઈ ગયું છે. પ્રથમ તા, કુશળતાથી કામ કરવાની શક્તિ નાગરિકેમાં વિકસાવવી; બીજું, તે કામ જે જે પરિસ્થિતિ હેઠળ કરવામાં આવતું હોય, તે બધે ઠેકાણે ટ્રસ્ટીપણાની ભાવનાથી કામ કરવાની પદ્ધતિનો ઉપયોગ વધાર; અને ત્રીજું, સમાજના બધા વર્ગોમાં ટ્રસ્ટીપણાની ભાવના કેળવવી. આ ત્રિમુખી ધ્યેયને અનુસરવા માટે, આપણે અત્યારે જે જાતની વસ્તુસ્થિતિ છે, જે જાતની સંસ્થાઓ છે, અને જે જાતનાં સ્ત્રી-પુરુષ છે, તેમનાથી જ શરૂઆત કરીને Page #82 -------------------------------------------------------------------------- ________________ નાગરિકધર્મ નું ત્રિમુખી ધ્યેય પર આગળ ચાલવા માગીએ છીએ. આપણે જે ધ્યેયેની વાત કરીએ છીએ, તે કાંઈ નવી શેાધા છે અને તેમને સ્વીકારવામાં આનાકાની કરતા સમાજ ઉપર તે ઠોકી બેસાડવાની છે, એમ નથી; કે જૂના અને જીણુ થઈ ગયેલા કપડા ઉપર ચેાડવાનાં નવા ઢીંગડાં તે નથી. આ ધ્યેયા તા ચત્રોદ્યોગી સમાજે કચારન ય સ્વીકાર્યા છે; તથા તે સમાજના લેાકેાએ તેમને સિદ્ધ કરવાની પાતાની શક્તિ પણ ખતાવી આપી છે. દુકાને કારખાનાંઓ, સિા, બેંક, ખાણા, ડક્કાઓ, રેલવ, વહાણા, વગેરે ધ ધાહુન્નર-ઉદ્યોગનાં અસંખ્ય સ્થળાએ તેમને અમલ થતા આજે આપણે નજરે જોઈએ છીએ. એ બધી પરિચિત પ્રવૃત્તિઓ ઉપર ઉપરથી દેખાય છે તેા ધંધાદારી, પરંતુ તેમની પાછળ આપણે પરસ્પર-સેવા અને માનવાચિત સંબંધેાની દિશામાં આગળ વધતી અમુક આદશ વૃત્તિ જોઈ શકીએ છીએ. આપણુ કામ તે વૃત્તિને વધુ જાગ્રત ને સમજપૂણુ બનાવીને, તથા તેના પ્રત્યક્ષ વ્યવહારોને, છે તે કરતાં ઓછા નહિ પણ વધુ ધંધાદારી અનાવીને, પ્રબળ બનાવવાનું છે. હાલમાં ખીજા સબંધમાં વારંવાર વપરાવા લાગેલા એક શબ્દ કદાચ આ વસ્તુને વધુ સ્પષ્ટ કરી શકશે. તે છે ‘ સંશુદ્ધિ ’ (sublimation). સશુદ્ધિ એટલે હીન જાતિની વસ્તુને, તેની અંદર ગુપ્ત પડેલી શકચતાઓને વિકસાવીને ઉચ્ચ જાતિની બનાવવી તે. આપણે એ સંશુદ્ધિની વસ્તુને સામાજિક ક્ષેત્રમાં લાગુ કરવાની છે. જ્યાં સામાજિક રાગમીમાંસા રોગ અને સડા ખતાવે છે, તથા જ્યાં સ્થળ-ભાવનાવાળા ‘ એની બધી કરે' એટલું જ કહી શકે છે, ત્યાં આપણે સંશુદ્ધિની તકે જોવાની છે. ‘રચનાત્મકતા ને અર્થ જ એ છે કે, અત્યારે પોતપોતાની ધીખ અપૃણુતાએ સહિત જે વસ્તુઓ જેવી છે, Page #83 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા તેમાંથી જ નવું સર્જન કરવું; આસપાસના સામાજિક જીવન તરફ નજર કરતાં, તેમાં જે આશાપ્રદ તો દેખાય તેમને ઉપાડી લેવાં; અને નિરાશાપ્રદ તને નિરાશાવાદીઓ રહ્યા કરે તે સારુ ડી વાર પડતાં મૂકવાં. તે ફિલસૂફી ટૂંકમાં આ વાકયમાં સમાવી શકાયઃ “જે કાંઈ વસ્તુસ્થિતિ મોજૂદ છે, તેને સારામાં સારો ઉપયોગ કરી લે. રચનાત્મક નાગરિકધર્મ સમાજનાં દુઃખ દૂર કરવા એ કઈ રામબાણ ઇલાજ રજુ કરતે નથી કે જેને સમાજે સ્વીકારવું જોઈએ, નહિ તો નાશ પામવું જોઈએ. દુનિયાને સુધારી નાખવા માટે એની પાસે કોઈ ગુરુમંત્ર નથી. દુનિયા સુધારવી એ રચનાત્મક નાગરિકધર્મને ધધ નથી. એ તો સુધારવા કરતાં રચવાને ઈરાદો રાખે છે, અને તાકાતને વધારવા દ્વારા રોગ મટાડવા તાકે છે. એ તે, સમાજમાં જીવનપ્રદ સ્થાન ક્યાં છે, ક્યાં આગળ દુરસ્ત જીવન તરવરતું દેખાય છે, એને ખંત અને ઉદ્યમપૂર્વક ખોળે છે. એવાં સ્થાનની તાકાત પિષવા એ મથે છે, અને એમના પર એની આશા બંધાયેલી છે. કોઈ અમુક સામાજિક વાદમાં દુનિયાને ઝટ અને એકીસાથે વટલાવી નાંખવાનું તે નથી ઈચ્છતો; કેમ કે તેને ખબર છે કે, સમાજશરીરની સામાન્ય શક્તિ સારી પેઠે વધ્યા વગર, ખરેખર મહત્ત્વની કોઈ પણ બાબતમાં અસરકારક કશીય એકવાયતા આવી નહિ શકે. દુનિયાના સુધારા માટે એને વતૃત્વશક્તિનો બહુ ઓછો ખપ છે. એને વધારે જરૂર છે કુશળતાની, વિજ્ઞાનની, ઉચ્ચ ચારિત્ર્યની અને શાંત વીરતાની. એના પ્રયત્નો દેખાડા ભરેલા નથી હોતા, અને એની આશાઓ હદ બહારની નથી. મનુષ્યજાત બહુમાં બહુ તો અમુક મર્યાદિત પ્રમાણનું જ સુખ મેળવી શકે તેમ છે, એવું તે ખુશીથી સ્વીકારી લે છે; અને માને છે કે, અપાર Page #84 -------------------------------------------------------------------------- ________________ સામાજિક વીરતા સુખ ન મળવાનું હોય, છતાં, આ ગ્રહ ઉપર માનવ જીવનરૂપી સાહસ ખેડવા જેવું છે. સમાજ ધરમૂળથી સડી ગયા છે કે કેમ, એ પ્રશ્નને જવાબ આપવા તે નથી બેસતા; પરંતુ આશ્વાસક એવી એક સત્ય ખીના પ્રત્યે તે આંગળી ચીંધે છે કે, તકલીફભર્યાં હજારો વર્ષોંના જીવન પછી પણ સમાજ જીવતા રહી શકયો છે. મ સામાજિક વીરતા આપણા જમાનાની સામાજિક વિચારણાઓમાં સમાજના રાગીલાપણાની કલ્પનાને પ્રાધાન્ય આપવાના વલણ તરફ ગયાં વ્યાખ્યાને માં તમારું ધ્યાન ખેંચ્યું હતું. કેટલાક સર્વોત્તમ લેખકે તેને ઉત્તરે છે અને હલકા લેખકે એને અચૂક ગેરલાભ ઉઠાવે છે. હું એમ જણાવવા ચાહું છું કે, એ વસ્તુ વધારેપડતી કરવામાં આવી છે. ને તેની ખરાબ અસર એ થાય છે કે, તેનાથી સામાજિક વાતાવરણમાંનાં જોમ અને જુસ્સા મંદ પડી જાય છે, તથા આખું વાતાવરણ બીમાર માણસના એરડા જેવું થઈ જાય છે. રાષ્ટ્રસંઘ જેવાં મેટાં તથા અગત્યનાં સાહસો આપણી સામે પડ્યાં હોય, ત્યારે એ જાતની મને દશા સારી નથી. પ એ જાતના નિરૂપણની જે ભૂલ હું બતાવવા ચાહુ છું તે એ નથી કે નાગિરકની જવાબદારીએ વિષે તે અતિશયક્તિ કરે છે. તેનાથી તે એ જવાખદારીએના સ્વરૂપ વિષે જ ખેાટા ખ્યાલ બંધાય છે, તથા તેમના ક્ષેત્ર અને ઊંડાણનું વાસ્તવિક મૂલ્ય અંકાતું નથી. સમાજશાસ્ત્રના કાર્યપ્રદેશને રોગચિકિત્સા જ Page #85 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા માત્રમાં જ મર્યાદિત કરી મૂકીને સમાજશાસ્ત્રના આ સ્વરૂપને તે વિપરીત બનાવી દે છે. એ નિરૂપણ સ્વીકારીએ, તે તે નાગરિકધર્મનું કર્તવ્ય માત્ર “સુધારવામાં કે “સમારવામાં” જ આવી રહે અને તેની સૌથી વધારે અગત્યની જે રચનાત્મક બાજુ છે, તે તે ભુલાઈ જ જાય. એ તે, કઈ શિલ્પશાસ્ત્રીને, તેનું કામ ખંડિત થયેલાં મકાનોને સમારવાનું જ છે એમ માની, તેટલા પૂરતી જ કેળવણી આપવા જેવું થાય. વળી તે જાતના નિરૂપણથી, આપણે બીજા લોકોમાં શો બગાડ પિઠે છે, તે ઉપર વધારે પડતું ધ્યાન આપતા થઈ જઈએ છીએ; અને આપણામાં શો બગાડ પેઠે છે, તેના ઉપર નહીં જેવું જ ધ્યાન આપીએ છીએ. નાગરિક કંઈ મુખ્યતઃ પિતાના પાડોશીઓની બીમારીઓને દાક્તર નથી. પિતાનાં કર્તવ્ય, પિતાના હકો, અને પિતાની ફરજો વિષેની જે કલપનાથી તે એવું માનવાને પ્રેરાય, તેના જેવી બીજી કઈ વધુ નિર્માલ્ય કલ્પના ન હોઈ શકે. અને છતાં, આજકાલના સમાજશાસ્ત્રીઓમાં આ જાતની કલ્પના જ વધુ પ્રચલિત છે; અને તેને પરિણામે, એક બાજુ તેવા દાક્તર થવા ઈચ્છનારાઓ, અને બીજી બાજુ દાક્તરના વેશમાં ફરતા તે જાલીમોને હાથે દરદી તરીકે સારવાર પામવા કરતાં જેઓ છેક છેવટ સુધી લડી લેવાના મતના છે તે લોકો, – આ બે વચ્ચે ખુવારીભર્યો કલહ અચૂક જન્મે, એ વાતની કોણ ના પાડી શકશે? એ પ્રકારે દાક્તર થવા ઈચ્છનારાઓ અને બીજી બાજુ તેમના દરદી નહિ થવા માગનારાઓ વચ્ચેના ઝઘડામાં જે અગત્યને મુદ્દો છે, તે જ ભુલાઈ જાય છે. આપણી સંસ્કૃતિ પ્રગતિ કરતી કરતી એવી જોખમભરી દશાએ આવી પહોંચી છે, કે જ્યારે તેના ટકી-ન-ટકી રહેવાનો આધાર બધી પ્રજાઓના Page #86 -------------------------------------------------------------------------- ________________ સામાજિક વીરતા નાગરિક સમુદાયે એક મહાન સાહસના સાથીદારે તરીકે વફાદારીથી એકત્રિત ઊભા રહેવાની તત્પરતા દાખવે એના ઉપર છે. જગદ્રવ્યાપી અને જગદુ-ઘેરે સહકાર જ આજના જમાનાની મુખ્ય આવશ્યકતા છે; અને એ નહિ તે પછી, સંસ્કૃતિના સર્વતોમુખી અધઃપાત સિવાય તેને બીજે કઈ જ વિકલ્પ નથી. ગમે તે મજબૂત પક્ષ” ભલે હા, કે ગમે તે ડાહ્યો “વાદ” ભલે હો; પરંતુ, તેમાંનો કઈ આજની દુનિયાનો કે તેમાંની કોઈ પણ મોટી પ્રજાનો ભાર ઉપાડી શકે કે તેનું ભવિષ્ય દોરી શકે તેમ નથી. આ વસ્તુસ્થિતિને મુકાબલો કરવા માટે કોઈ અમુકતમુક સમાજ વિજ્ઞાન કે સમાજશરીરના રોગે પારખવાની અને તેમને ઉપચાર કરવાની શક્તિ કરતાં કંઈક વધારેની જરૂર છે. તેને માટે તો અતિશય મોટા પ્રમાણમાં વરતાની જરૂર છે; અને તે વીરતા પણ અરસપરસ વફાદારીની ગાંઠે બંધાઈ સંગઠિત સામને કરવાને માટે સજજ થયેલી હોવી જોઈએ. એટલે કે, તે જગદૂ-વ્યાપી તેમ જ જગઘેરી હોવી જોઈએ. સંસ્કૃતિની પ્રગતિનો અર્થ, કેટલાક ઈચ્છે છે તેમ, સુરક્ષિતતા તરફ ધીરે ધીરે આગળ વધવું, એ નથી. તેને અર્થ છે, જે સામાન્ય જોખમ બધા ઉઠાવી રહ્યા છીએ, તેની વધતી જતી સમજ, અને વંઘાઈ મે ન તેને સામને કરવાની વધતી જતી તૈયારી છે. સંસ્કૃતિની એકતા એટલે તે મહાન નિશ્ચયની એકતા.. જે સામાજિક સિદ્ધાંતો અને ધાર્મિક સિદ્ધાંતો – કારણ કે તેવા ધાર્મિક સિદ્ધાંત પણ છે – વૈયક્તિક કે સામુદાયિક હિંમતની જરૂરને ઉતારી પાડતા હોય, તેમનાથી ચેતતા રહેવાની હું તમને સલાહ આપું છું. સામાજિક કે વયકિતક, દરેક પ્રકારના શુભ જીવન સાથે જોખમનું મોટું પ્રમાણ અચૂક Page #87 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા સંકળાયેલું હોય છે જ. એરિસ્ટોટલ ભારપૂર્વક* કહેતા કે શુભ જીવન કઠેર જ હોય. આ કઠેરપણું ભારે પરિશ્રમ પૂરતું જ નહિ, પરંતુ તેથી ઊંડા અર્થમાં, એટલે કે, ભીષણ સંગ્રામના અર્થમાં પણ સમજવાનું છે. અર્થાત્ તેમાં નિષ્ફળતા કે હારનો સંભવ હંમેશાં મેજૂદ હોય છે. જેમને પોતાનું સુખ અથવા સહીસલામતી જ વહાલાં છે, તેમની દૃષ્ટિએ શુભ જીવન વ્યક્તિ માટે કે સમાજ માટે “સહીસલામત” તે ન જ કહી શકાય. સ્વભાવથી જ તે જોખમભરેલું છે. અને એને વિચાર કરું છું ત્યારે મને લાગે છે કે, જોખમ અને હિંમતનું મિલનસ્થાન એ સામાજિક તેમ જ વૈયક્તિક ગુણનું પણ ઊગમસ્થાન છે. આગળ વધેલી સંસ્કૃતિની દશા હંમેશ કટેકટીભરી હોય છે. અને એવી દશાને આપણે નજીક આવેલા વિનાશરૂપ નહિ પણ પડકારરૂપ માનતાં શીખવું જોઈએ; એટલે કે, તે અનિષ્ટ નથી પણ ઈષ્ટ છે, એમ લખવું જોઈએ. કટોકટીનો દિવસ જ આપણું સગુણાનો જન્મદિવસ છે. આ વસ્તુ કઈ અકસ્માતરૂપ નથી. જગત જેટલાં જ ઊંડાં કારણોથી સંસ્કૃતિને હંમેશાં કટેકટીને સામનો કરે પડે જ છે; હંમેશાં તેણે તેમ કર્યું છે, અને હંમેશાં તેમ જ કરશે. એ બાબતમાં સંસ્કૃતિ ધર્મને મળતી આવે છે. ધર્મની પેઠે સંસ્કૃતિ પણ પિતાનાં મૂલ્ય ત્યાં સુધી જ કાયમ રાખી શકે, કે જ્યાં સુધી વિકસતી જતી દુનિયામાં નીપજતી જતી ખેંચતાણનો વીરતાપૂર્વક સામને કરવામાં આવે; કારણ કે, જગતના ઘડતરમાં રહેલાં કીમતી શ્રેયે અને મનુષ્યહૃદયમાં રહેલી વીરતા વચ્ચે ઊંડે સંબંધ છે. સુધરેલો સમાજ સંપૂર્ણ સુરક્ષિતતાપૂર્વક નિરાંતે સેડ તાણ સૂઈ શકે, એવી દશા પ્રાપ્ત કરવા માટે કોઈ પણ જાતને માર્ગ કલ્પી શકાતે નથી. ગમે તેવી સારી સ્થિતિમાં પણ બંધિયારપણે પડી Page #88 -------------------------------------------------------------------------- ________________ સામાજિક વીરતા યુક રહેવામાં આવે, તે મનુષ્યજાતિનું ખમીર અચૂક ગોંધાવા લાગશે, અને તે ખંધિયાર દશા જેટલી વધુ સુખદ હશે, તેટલી જલદીથી સમય તેને સડામાં ફેરવી નાખશે. જેમને ‘પૃથ્વ તરફની ખાંધિયાર સંસ્કૃતિ' કહેવામાં આવે છે, — અને તે બધી વસ્તુતાએ ઉપરથી દેખાય છે તેવી ‘ બંધિયાર ' હાતી નથી, — તે પરથી પણ આથી વિરુધ્ધ કશું સિધ્ધ નથી થતું ------ સહીસલામતી અને પ્રગતિ એ બે વચ્ચે મેળ જ બેસી શકે તેમ નથી. પ્રગતિમાન સમાજ પાતાની ‘સુખશાંતિ’ અથવા તે ચેગક્ષેમને વિરોધ કરનારાં ખળાને ધીમે ધીમે એવેા ઘટાડા થતા જવાની આશા ન જ રાખી શકે, કે જેને પિરણામે જોખમકારક એવું કંઈ બાકી જ ન રહે. ઊલટું, સમાજ જે જે ‘સુખશાંતિ’ કે ‘યેગક્ષેમ’ પ્રાપ્ત કરે છે, તેના પ્રમાણમાં તેનાં વિરોધક મળેામાં પણ વધારે જ થતા જાય છે. વિકાસક્રમને જે ‘નિયમ' સર્વોત્તમને વધારે ઉચ્ચ ભૂમિકાએ લઈ આવ્યેા હાય છે, તે જ નિયમ તેની પછીના બીજા ન ંબરના ઉત્તમ ઉપર પણ એ જ રીતે અમલ કરી રહ્યો હેાય છે. અને એ ખીજા નખરનું ઉત્તમ જ હ ંમેશાં સર્વાંત્તમનું સૌથી વધુ સક્રિય વિરોધી હાય છે, તેની સરખામણીમાં ‘સૌથી ખરાબ ના વિરોધ તેા નજીવા જ કહી શકાય. તે ઉપરાંત, પ્રતિમાન સમાજનું જીવન પ્રગતિને દરેક પગલે એવાં નવાં નવાં મળેા સાથે સંપર્કમાં આવતું જાય છે, કે જે બળા મનુષ્યના કામૂ હેઠળનાં હોતાં નથી. તેમનું . મૂળ જગતનાં અગમ્ય ઊંડાણામાં હોય છે. એ મળેા ભલે કાબૂ હેઠળ ન હેાય, પણ પેાતાની વીરતાથી તે ખળાને પેાતાના પક્ષમાં કામ કરતાં ખળામાં તે જરૂર ફેરવી નાખી શકે તેમ હાય છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા ' અને આ બધા ઉપરાંત, પોતાના પક્ષમાં જ દ્રોહીઓ ઊભા થવાનો ભય તે આ બધામાં ઓતપ્રોત રહે સદાનો સાથે કાયમ જ હોય છે. મનુષ્ય કશું કરવા-ન-કરવાને સ્વભાવથી જ સ્વતંત્ર હોય, તથા ઈતિહાસરૂપી નાટક મનુષ્યરૂપી સ્વતંત્ર નટનટીઓ દ્વારા જ ભજવવાનું હોય, તો એમ બનવું અનિવાર્ય છે. સમાજ જેમ જેમ ભૌતિક કે આધ્યાત્મિક બાબતોમાં સમૃદ્ધિમાન બનતા જાય, તેમ તેમ તેમની “ન્યાય્ય વહેંચણી” જાળવવી એ વધારે ને વધારે મુશ્કેલ બનતું જાય છે; તથા ચેરને પણ, એક વાર એ બધું મારા હાથમાં આવશે, એટલે પછી બધાને હું ન્યાયી રીતે વહેંચી આપીશ, એ બહાના હેઠળ તેમના ઉપર હાથ મારવાનું વધારે સહેલું બનતું જાય છે. આ રીતે મનુષ્યની ધાડપાડુપણાની વૃત્તિઓને પ્રલોભન વધતું જાય છે, તેની સાથે સાથે દલીલબાજીની કળાનો પણ વિકાસ થતું જાય છે. એટલે પેલા ધાડપાડુને અંતરાત્મા કે તેના અન્ય મનુષ્યબંધુઓ જ્યારે તેને રોકેટો કે, ત્યારે તે પોતાના હીન હેતુઓને નૈતિક પરિભાષાના ઝભા હેઠળ પોતાની કે બીજાની આગળ ઢાંકી શકે છે. આગળ વધેલી સંસ્કૃતિને સામનો કરવાં પડતાં જોખમમાં આ જોખમને હું સૌથી કાતીલ ગણું છું. તેને ઐતિહાસિક દાખલ ગત યુરોપીય મહાયુદ્ધ છે. તે યુદ્ધના ધાડપાડુઓની લૂંટનો વિસ્તાર, અને પિતાના હેતુઓને નૈતિક ઓપ આપવાની તેમની ચતુરાઈભરી વાજાળ, એ બંને એકબીજાને અનુરૂપ જ હતાં એ જોઈ મને સેતાને* આપેલે પેલા જવાબ યાદ આવે છેઃ કઈ કે – મને લાગે છે કે હર્બર્ટ સ્પેન્સરના શિષ્ય – જ્યારે તેને સમજ પાડી કે, વિકાસવાદના કલ્યાણકારી અમલ હેઠળ થડા વખતમાં જ સમાજમાં સામ્યવસ્થા સ્થપાવાની થઈ હોવાથી સેતાનના પાપી અમલને હવે અંત આવવાનો Page #90 -------------------------------------------------------------------------- ________________ સામાજિક વીરતા થયે છે ત્યારે સેતાને કહ્યું, “હું પણ વિકાસ પામ્યા કરું છું, એ વાત નું ભૂલતા લાગે છે.” સેતાન જેવા વાંધાભરેલા સ્થળેથી કશે ધડે લેવામાં આપણામાંના ઘણા આનાકાની કરશે; પણ એ જવાબ એક એવા અગત્યના સત્યનું સૂચન કરે છે, કે જેને કેટલીક વાર, તેના કરતાં ઘણાય સં માનત એવા ફિલસૂફે પણ ભૂલી જાય છે. જેને આપણે “નૈતિક આદર્શની પ્રગતિ’ કહીએ છીએ, તેની સાથે સાથે જ તે આદશની સિદ્ધિનો વિરોધ કરનારા અને તે સિદ્ધિ માટે ઝઝનારાઓની વીરતાને પડકાર કરનારાં બળની પણ પ્રગતિ જ થતી જાય છે. આ બળો અનિષ્ટ જ હોય છે એવું નથી. જે આદર્શોને આપણે પ્રસ્થાપિત કરવા ઈરીએ છીએ, તેમની સામે થતાં જઈ ને જે એમને આપણે અનિષ્ટ કહીએ, તો તે કહેવું જોઈએ કે, જે સંગ્રામ આપણે લડવાને છે તેનું સ્વરૂપ જ, ખરું જોતાં, આપણે નથી સમજતા. ઘણી વાર એવું હોય છે કે, સનમ આદર્શને સામને કરનારાં બળોની પાછળ દર્શન અને નીતિની જે માત્રા હોય છે, તે પેલા સર્વોત્તમ આદર્શ કરતાં પ્રમાણમાં બહુ ઊતરતી નથી હોતી. મેં ઉપર જેને “બીજા નંબરનું ઉત્તમ કહ્યું હતું, એ જાતનાં તે બળે હોય છે. પણ જેમ તેઓ “સર્વોત્તમ” નો સામનો કરતાં હોય છે, તેમ “સર્વોત્તમ”ને તેમને પણ સામનો કરવો પડે છે. અને આ રીતે લગભગ એક જ કક્ષાનાં શ્રેયા વચ્ચેના ઝઘડાને કારણે જે ખેંચાતા ઊભી થાય છે, તે આપણી સંસ્કૃતિએ વેઠવી પડતી સૌથી વધુ તીવ્ર ખેંચતાણે હોય છે. નૈતિક સીડીમાં શ્રેષ્ઠથી માંડીને હીન સુધીના દરેક પગથિયે આ ખેંચાતા રહેલી છે આખી સમાજ ગૂથણીમાં એ જાતની ખેંચતાણ ઓતપ્રેત બધે પહોંચેલી હોય છે. અને એ બધીની ઝીંક ઝીલવામાં દાખવવી Page #91 -------------------------------------------------------------------------- ________________ २ સર્વોદયની જીવનકળ પડતી વીરતામાંથી જ સમાજનું નૈતિક જીવન પોતાની જીવનશક્તિ મેળવે છે અને પિતાનું પિોતાપણું દાખવે છે. આ રીતે વિચારતાં એવું તે ન જ માની શકાય કે, એકવાર સંસ્કૃતિનું સંગઠન સાધી લીધું એટલે પછીથી માનવ જાતિની બાકીની યાત્રા સહેલી બની જશે, તથા ત્યાર પછી તેને ઈતિહાસ શ્રમ અને સંગ્રામ તથા દુઃખ અને આફતમાંથી મુક્તિના એક સુખી તથા જગદ્રવ્યાપી રજાના દિવસની નેંધ જે જ બની જશે. વસ્તુતાએ તો એક – સંગઠિત બનેલી સંસ્કૃતિમાં આરામ તથા તેની સાથે આવતા મનાતા “સુખ' માટેની શોધનો ત્યાગ કરી દેવામાં આવ્યું હશે. કારણ કે, આરામ અને સુખની બીજી ગમે તે કિંમત હોય, પણ તેઓ મનુષ્ય-જીવનમાં સંગઠન કે એકરાગ સ્થાપનારી વસ્તુઓ તે નથી જ. કામનાના વિષય તરીકે તેઓ વિખવાદ ઊભે. કરનારાં સતેજ કારણે છે. અને એમ માની શકાય કે, કોઈ નિર્બળ, હતવીર્ય સમાજ પોતાની રહીસહી શક્તિ એ બે સુખદ વસ્તુઓના ઉત્પાદન પાછળ ખરચે; પરંતુ તેમની વહેંચણીને પ્રશ્ન આવતાં જ તેમાં અચૂક વિખવાદ જાગવાનો. આપણુ પાસે આપણા પોતાના કે આપણા પાડોશીના સુખનું ચેકસ મૂલ્ય આંકવાનાં કાઈ સાધન નથી; અને તેથી તેને અને આપણે હિસ્સો પ્રમાણમાં “બરાબર છે કે નહીં, તે નક્કી કરવાનું કાંઈ સાધન નથી. ખરું જોતાં આખી સંસ્કૃતિને સંગઠિત કે એકરાગ કરનાર વસ્તુ જોઈતી હોય, તો તે સમાનપણે સુખ ભેગવવા કરતાં સમાનપણે દુઃખ ભેગવવું એ આપણા હેતુને વધુ સિદ્ધ કરનાર નીવડે. કારણ કે, સુખ તે મનુષ્યસ્વભાવમાં જે કાંઈ નિર્બળ અને અસ્થિર અંશે છે, તેમને ઉત્તેજનાર વસ્તુ છે; જ્યારે Page #92 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પ્રજા તથા જે સામાજિક વીરતા દુઃખ તેના જે કંઈ સબળ અને અચળ અંશે છે, તેને ઉત્તેજે છે. વળી આપણે ખાતરીથી માનીએ કે, જ્યાં સુધી આ જીવનનો અંત નહીં આવે, કે તે દરમ્યાન તેમાંથી દુઃખ અને મૃત્યુ દૂર નહીં થાય, ત્યાં સુધી સમાનપણે દુઃખ વેઠવું – અર્થાત્ એકબીજાને જે ઉપાડી લે, એ વસ્તુ સામાજિક આદર્શમાં અગત્યને અંશ રહેશે. માનવ પ્રગતિની ઊંચી કે નીચી – દરેક ભૂમિકાઓ, જેઓ સૌ સાથે મળીને સફળ નીવડવા ઈચ્છે છે તેમને સારુ, સાથે મળીને દુઃખ વેઠી લેવાની તૈયારી એ તે અનિવાર્ય શરત હોવાની જ. મૂર્ખતા ભરેલે સુખવાદ, કે જે સામાન્ય માનસ પર પ્રભાવ ભેગવે છે –જેને ફિલસૂફી પણ ત્યાંથી ચળાવી શકતી નથી – તથા જે સુખવાદ એને વરનારાને નિવય કે દખલરૂ૫ બનાવી મૂકે છે, એ સુખવાદ આ બધી બાબતે પ્રત્યે દુર્લક્ષ કરાવે છે. મનુષ્યનું સામાજિક તંત્ર એવી રીતે ગોઠવી શકાવાનું છે કે જેથી પરિણામે ભવિષ્યમાં માણસને માટે સર્વત્ર “હળવું કામકાજ ” અને આપોઆપ સમાન રીતે વહેંચાતું આનુષંગિક સુખ નિર્માણ થવાનું છે,' – આવી કલ્પના રેગી આદર્શવાદની તમામ કલ્પનાઓમાં સૌથી વધુ ઘણાસ્પદ છે. જે “કામકાજ ” માણસજાત સામે તૈયાર ઊભું છે, તે તે બહુ કપરું છે; અને જેમ જેમ જમાને આગળ વધતું જાય છે, તેમ તેમ ઉત્તરોત્તર તે વધુ વસમું બનતું જવાનું છે. સંસ્કૃતિ જે ક્યારેય પણ એકરાગ કે સંગઠિતતા પામી શકવાની હોય, તે તે સૌના સમાન કાર્યમાં આવતી મુશ્કેલીઓ અને આફતોના સ્પષ્ટ દર્શનમાંથી, અને તે બધીને પિતાની સમગ્ર ઉત્તમતા વડે પહોંચી વળવાના સાવ સામાન્ય નિશ્ચયમાંથી આવવાની છે. સુખવા જ માણસને Page #93 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા આપણું પેઢીએ જે સત્ય શીખવાનાં છે, તેમાં આના જેવું જરૂરી બીજું કોઈ નથી. હું તો નાગરિકની કેળવણમાં તેને પાયારૂપ વસ્તુ બનાવું. દરેક નાગરિકના દિલમાં પૂરેપૂરું વસવું જોઈએ કે, સમાજના સહિયારા દુઃખકષ્ટમાં ભાગ લેવાની જેટલી તત્પરતા તે બતાવે, એટલે જ તેને સમાજના સહિયારા સુખમાં ભાગ મેળવવાને હક પ્રાપ્ત થાય છે. આપણી કુશિક્ષિત લોકશાહીઓના દિલમાં આ હજી નથી વસ્યું. પરંતુ બીજી કઈ રીતે માનવ સહકાર શક્ય નથી. સુખ અને દુઃખના પ્રશ્નો ત્યારે જ પોતાની મર્યાદામાં ગોઠવાશે. જે વ્યવસ્થામાં દરેક જણને પિતાના પાડોશીઓના નફામાંથી હિસ્સો મેળવવાનો હક છે, પણ પાડોશીનાં નુકસાન તે પાડોશીએ પોતાની અંગત શિક્ષા કે શિક્ષણરૂપે વેઠી લેવાનાં હોય છે, એટલે કે, જ્યાં સુખે સહિયારાં છે, પણ દુઃખે પતીકાં છે, એ વ્યવસ્થાને સહકારમૂલક માનવસંઘની ભાવનાથી પ્રેરિત થયેલી ભાગ્યે જ કહી શકાય. છતાં દેખાય છે તો તે જ લોકમાન્ય. ભાષણ કહે છેઃ “મારી યોજના એવી છે કે, તેમાં તમને લાભ જ લાભ થશે, અને હાનિ થશે તે તે માત્ર તમારાં દુઃખની જ. તમારા મતપત્રો મારી મતપેટીમાં નાખે, અને એ બધું થઈ જશે ” બહુ આકર્ષક પ્રસ્તાવ છે, પણ નરી વાજાળ છે. આ દાખલા મેં કંઈ કલ્પનામાંથી નથી ઉપજાવી કાઢયો; તેને એક તાજા રાજકીય ભાષણમાંથી જ ઉતાર્યો છે. પણ તેની સાથે નીચેનું સરખાવે – એક શહેર સપાટ પ્રદેશમાં બાંધવામાં આવ્યું છે અને તે સૌ સારાં વાનાંથી ભરપૂર છે. “પરંતુ તેમાં પિસવાને દરવાજો બહુ સાંકડે છે, તથા પડી જવાય તેવી ભયભરેલી જગામાં મૂકવામાં Page #94 -------------------------------------------------------------------------- ________________ શબ્દોના સાચા અથ ૬૫ આવ્યા છે; તેની જમણી બાજુએ અગ્નિ છે અને ડાબી બાજુએ ઊંડું પાણી છે. ‘અને તે પાણી તથા અગ્નિ વચ્ચે એક મા છે; તે એટલા સાંકડા છે કે, એકીસાથે એક જ માણસ તેના ઉપર ચાલી શકે. ‘હવે, આ શહેર કોઈ માણસને વારસામાં મળે, પણ તે વારસ એ રસ્તે જવાનું જોખમ ખેડવા તૈયાર ન થાય, તેા તે તેને વારસા કેવી રીતે પામે ?’ મેં કહ્યું, પ્રભુ ! તમારું કહેવું સાચુ છે.' ‘ત્યારે તેમણે કહ્યું: ઇઝરાયેલને વારસા* પણ તેવેા જ છે.’ એ કહેવાની જરૂર નથી કે, આ ભાગ ાઈ તાજા રાજદ્વારી ભાષણમાંથી કરેલા ઉતારા નથી; પરંતુ એસ્પ્રસના* બીજા ખંડના સાતમા પ્રકરણમાંથી છે. ૬ શબ્દોના સાચા અ સામાજિક ચર્ચાઓમાં આજે કેટલાક શબ્દો ચલણી નાણા જેવા અની ગયા છે. તે બધા શબ્દો, અને તેમાંય ખાસ કરીને સુધારકા જેમના બહુ ઉપયાગ કરે છે, તેવા શબ્દોનું પૂરેપૂરું વિવેચન, આપણે જે વિચારો અત્યારે કરીએ છીએ, તેને માટે અતિ આવશ્યક છે. કારણ કે, જ્યાં માણસનું મન માત્ર શબ્દોની અસર હેઠળ જ બહેર મારી જાય, ત્યાં વિચાર માટે કાંઈ અવકાશ જ રહેતા નથી. પ્રથમ તેા, સમાજશાસ્ત્ર એ શબ્દ વાપરવામાં જ કેટલાંક ગંભીર જોખમેા છે. તે શખ્સના ચાલુ વપરાશને કારણે, સ.-પ Page #95 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા ઘણાની એવી માન્યતા થઈ ગઈ છે કે, સમાજને લગતી આવશ્યક બાબતે વિષે નિશ્ચિત જ્ઞાન તથા પ્રસિદ્ધ સિદ્ધાંતને સંગ્રહ ક્યાંક પડેલો છે; તેના ઉપર પૂરતો કાબૂ મેળવી દઈએ, એટલે એ અમેઘ સિદ્ધાંતો અનુસાર મનુષ્યજાતિને દેરવાની શક્તિ અને અધિકાર આપણને મળી જાય. આ ભ્રમ એમ તે ખાસ હાનિકારક નથી; પરંતુ, તેનાથી ઊંટવૈદાને તથા અનેક પ્રકારના બદમાશને “શાસ્ત્રીય”હેવાના બહાના હેઠળ “તારણહાર” તરીકે રજૂ થઈને, જનસમુદાયની અંધશ્રદ્ધા વટાવી ખાવાનું, અને સામાજિક વારસાને યથેચ્છ દુરુપયેગ કરવાનું બારણું ખુલ્લું થઈ જાય છે. “સમાજશાસ્ત્ર” એ નામથી જે કાંઈ જ્ઞાનસમૂહ ઓળખાય છે, તેમાં કોઈ પણ ખાતરીબંધ શાસ્ત્રની ચોકસાઈ કે એકસૂત્રતા નથી. છતાં, તેનામાં તે બધું છે એમ માની લઈને, મનુષ્યને લગતી બાબતમાં તેને લાગુ કરવામાં આવે, તે સમાજશરીરને ગંભીર પરિણામે વેઠવાં પડે. કદાચ આ વસ્તુનું ભાન કરાવવાને યશ આપણે આપણા સામાજિક રેગમીમાંસકોને આપે. જોઈએ સમાજશાસ્ત્ર એટલે રેગનિદાનશાસ્ત્ર એ અર્થ તેઓએ કર્યો. પરંતુ એક શાસ્ત્ર તરીકે રોગનિદાનની અકસતા તો જાહેર છે; એટલે કાંઈ નહિ તે આટલું તે તેમણે દેખાડ્યું કે, રોગનિદાનશાસ્ત્રની પેઠે સમાજશાસ્ત્ર પણ તેમને કેવું અચોકસ લાગે છે. એ રીતે તેઓએ આપણને ચેતવ્યા છે કે, એ રેગમીમાંસકો સજા બને, ત્યારે આપણે તેમની પાસેથી વધારે પડતી આશા રાખવી ન જોઈએ. અને એ ચેતવણી આપણે ધ્યાનમાં રાખવી જરૂરી છે. કારણ કે, સમાજશાસ્ત્રને “આરોગ્ય અને સુખ’ પ્રાપ્ત કરવાના ટૂંકામાં ટૂંકા માર્ગ તરીકે રજૂ કરવામાં આવે, અથવા તે જ્યાં “લાભ બધી વસ્તુઓનો છે, અને હાનિ Page #96 -------------------------------------------------------------------------- ________________ શબ્દના સાચા અર્થ દુઃખની જ માત્ર છે” એવી દુનિયામાં પ્રવેશવાના સહીસલામત માર્ગ તરીકે સ્વીકારવામાં આવે, ત્યારે તે શાસ્ત્ર નકામું જ નહીં, પણ અતિ હાનિકારક પણ નીવડે છે. જે સમાજશાસ્ત્રની પાછળ, તેને ટકાવી રાખવા માટે જોઈતી સામાજિક વીરતા નથી, કે ત્યાગ આચરવાને તથા સંચમની શિસ્ત અનુસરવાને જોઈતી સર્વસાધારણ ઈચ્છાશક્તિ નથી, તે સમાજશાસ્ત્ર, ઈડનના બગીચાના જ્ઞાનવૃક્ષની પેઠે મનુષ્યજાતિના સત્યાનાશનું પણ કારણ થઈ પડે. “જે દિવસે તેનું ફળ ચાખશે, તે દિવસે તમે અચૂક મરશે.” જે સંસ્કૃતિએ સામાજિક વિરતાને ભેગે સમાજશાસ્ત્રને વિકસાવ્યું છે, તથા પહેલાનુ કામ બીજા વડે લેવા માંડ્યું છે, તેની “અધોગતિ” અચૂક ભાખી શકાય. એ પાયા ઉપર રચેલું “શાસ્ત્રશુદ્ધ રાજ્યતંત્ર” કે “સખાવતીની યેજના” તરત વિનાશ પામશે. આ દૃષ્ટિબિંદુથી જ બીજા એક સામાન્ય વપરાશના શબ્દનું પણ નિરૂપણ કરવાની ખાસ જરૂર છે. તે શબ્દ “સ્વ-રાજ” છે. લેકશાહીને તે મુદ્રાલેખ છે. વસ્તુતાએ સ્વ-રાજમાં પિતામાં કશી જ જાદુઈ કરામત નથી, કે મનુષ્યની કામનાઓ સહેલાઈથી પાર પાડવાને તે કઈ ટૂંક માર્ગ નથી. તેની શાસ્ત્રીય વ્યાખ્યાની સરળતા સામે તેને આચારમાં ઉતારવાનું મુશ્કેલપણું હંમેશ ખડું છે. તેને અમલમાં મૂકવામાં જે ભો રહેલા છે, તેમનું કશું જ સૂચન તેની શાસ્ત્રીય વ્યાખ્યામાંથી મળતું નથી. ઊલટું, તેનાથી તે કદાચ ઢંકાઈ જાય છે. કઈ પણ નાગરિક પોતાની ગત ઉપર જ્યાં સુધી સ્વરાજ પ્રાપ્ત ન કરે, ત્યાં સુધી તે પોતાના દેશના સ્વરાજમાં સક્રિય ભાગ જ લઈ શકે. મોટાં મોટાં વ્યાપક મતદાર મંડળ અને સાર્વત્રિક મતાધિકારના આ દિવસે માં, ઉપરનો મુદ્દો ભારપૂર્વક ઠસાવવાની જરૂર છે. જ્યાં એ વસ્તુની ઉપેક્ષા Page #97 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા કરવામાં આવે છે, ત્યાં સ્વજ એ માત્ર બહુમતીની બરજોરી બની જાય છે. અને એ વસ્તુ તે સ્વરાજથી ઊલટી જ થઈ તે પછી “આમવર્ગની સરમુખત્યારી” તરફ લઈ જાય છે; પણ એ તે સ્વરાજની પદ્ધતિ નથી, પરંતુ વીગા ઉપર રાજ્ય કરવાની પદ્ધતિ છે. તેમાં લઘુમતી ઉપર બરજોરી હોય છે, તેને લીધે અચૂક ત્યાં બળવાખોરોનો એક કાયમનો વર્ગ ઊભું થાય છે, જે પિતાના જાલીમની સત્તા ઉથલાવી નાખવાની તક જ જોઈ રહ્યો હોય છે. - બીજાઓ ઉપર રાજ્ય ચલાવવાની ઈચ્છા – અને જ્યારે “બીજાઓને” તે વ્યવહાર આપણા સ્વાર્થોની આડે આવતે હોય, ત્યારે તે ખાસ કરીને – એ મનુષ્યસ્વભાવમાં રહેલી એક પ્રબળ વૃત્તિ છે. પરંતુ, એ વૃત્તિને સંતોષવા ખાતર મતાધિકારમાં કરેલો વધારે, એ કંઈ સ્વરાજની દિશામાં પગલું નથી. કારણ કે, ખરું સ્વરાજ સૌથી પ્રથમ એ માગે છે કે, કઈ સ્ત્રી કે પુરુષ, જ્યાં સુધી પોતે પોતાની ઉપર રાજ ચલાવવાની શકિત કે વૃત્તિ વિનાનાં હોય, ત્યાં સુધી તેમને મતાધિકાર મળ જ ન જોઈએ. સ્વરાજ ભેગવતા સમાજના ભાગીદાર થવા ઇચછનારની એ જ સાચી પરીક્ષા છે; નહિ કે, તેણે સમાજવિદ્યામાં પ્રવીણતા મેળવી છે, અને તેથી તે સમાજના રેગ પારખી તેના ઉપચાર કરી શકે છે, એ. આ પ્રકારની આવડત પેલી મૂળભૂત જે લાયકાત કહી તેની સાથે સાથે હોય તે કીમતી છે, એ જુદી વાત છે. વૈયક્તિક રીતે સમાજશાસ્ત્રોમાં કુશળ, તથા પોતાનું એ જ્ઞાન પિતાના પડોશીઓ ઉપર રાજ્ય ચલાવવામાં વાપરવા માટે અધીરા, પરંતુ પિતાની જાત ઉપર રાજ્ય ચલાવવાને અસમર્થ, એવા નાગરિકોના બનેલા સ્વરાજ-સમાજની કલ્પનાને તો પાગલેના મગજમાંથી નીકળેલી કલપના ગણી કાઢવી જોઈએ. છતાં, આજકાલ એ Page #98 -------------------------------------------------------------------------- ________________ શદેના સાચા અર્થ કલ્પના લેકમાન્ય હોય એમ લાગે છે. તથા આપણા કેટલાક ફિલસૂફે પણ, નાગરિકની કેળવણીમાં સમાજશાસ્ત્રનું જ્ઞાન જ સારરૂપ છે, એ ખાસ ભાર મૂક્વા દ્વારા અને પેલી છે આત્મ-શાસનની બીજી બાબત, તેની ઉપર નહીં જે જ ભાર મૂકીને (અથવા ક્યાંક ક્યાંક તે સંપૂર્ણ દુર્લક્ષ જ કરીને) તે કલપનાને પિતાને ટેકે આપવા જેટલે પહોંચી જાય છે. પ્રજાસત્તાક કહેવાતું રાજ્યતંત્ર ઘણી વાર વિકૃત થઈને ભાષણિયાઓનું રાજ્ય કેમ બની જાય છે, તેને કદાચ એ જ ખુલાસો છે. કારણ કે ભાષણિયાની ખૂબી જ એમાં રહેલી હોય છે કે, તે લોકોને એવું મનાવ્યા કરે છે કે, તેઓ પોતે જ પિતા ઉપર રાજ્ય કરે છે. પરંતુ ખરી રીતે તે, “અહીં બધું મળતર જ મળતર છે, ને ખાવાનું હોય તો માત્ર દુઃખ જ છે” એમ ભરમાવીને ભાષણિયે જ પોતાની મરજી મુજબ તેમને હાંકતો હોય છે. પિતા ઉપર પિતે રાજ્ય કરવું એ બહુ મુશ્કેલ વસ્તુ છે. જે સમાજમાં બહુ ઉચ્ચ કેટીની વીરતા હેય, તે સમાજને માટે જ તે શક્ય પણ છે. સ્વરાજને એ અર્થ કરીએ કે, તે સિદ્ધ થતાં આપણાં બધાં સ્વપ્ન સાચાં થઈ જશે, તે તેના જે વિપરીત અને ઘાતક અર્થ બીજે હોઈ શકે નહીં. એની વધારે સાચી વ્યાખ્યા તો ‘વીર લોકેનું, વીર લેકો ઉપર, વીર લોકો માટે ચાલતું રાજ્ય છે. એની “જમણી બાજુ ભડભડાટ બળતે અગ્નિ છે, અને ડાબી બાજુ કાળુ અંધાર પાણી છે.” શક્તિશાળી, વફાદાર અને મહેનતુ લોકો માટે તે રાજ્ય સારામાં સારું છે, પરંતુ નિર્બળ, બંડખેર, ધાડપાડુ, એશઆરામી અને શિથિલ લેકો માટે ખરાબમાં ખરાબ છે. અબ્રાહમ લિંકને સ્વરાજની સુપ્રસિદ્ધ આપેલી વ્યાખ્યામાં એ રીતને સુધાર કરી લેવે મને અતિ આવશ્યક લાગે છે. ૧. “લોકનું, લેકે ઉપર, લોકો માટે ચાલતું રાજ્ય.” Page #99 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા આ સંબંધમાં, આપણા જમાનામાં નેતાગીરી વિષેની કલ્પનામાં જે ફેરફાર થઈ ગયું છે, તે જોતા જઈએ તે રસિક થઈ પડશે. કાર્લાઈ લે ગયા જમાનામાં તે ફેરફાર અને બહુ દુઃખ વ્યકત કર્યું હતું, પણ હવે તે તે ફેરફાર વધુ દઢ અને વ્યાપક બની ગયો છે. આપણે જૂની દુનિયાની મહાકથાનું સાહિત્ય તપાસીશું તે સૌથી પ્રથમ એ બીના આપણી નજરે ચડશે કે, નેતામાં જરૂરી ગણાતા ગુણેમાં હિંમતને મોખરાની જગા આપવામાં આવી હોય છે. નેતામાં બીજા ગુણો ગમે તેટલા પ્રખર તથા આંજી નાખે તેવા હોય, પણ જ્યાં સુધી તે બધાના પાયામાં હિંમતનો ગુણ ન હોય, ત્યાં સુધી તે પુરતા ગણાતા નહીં. દાખલા તરીકે, તે જમાનામાં વકતૃત્વની કુશળતાને જરાય ધડે કરવામાં આવતા નહીં. સિવાય કે, તે વક્તા કોઈ પણ ક્ષણે પિતાનું જીવન પોતાની મૂઠીમાં લેવા તત્પર હોય, અને પિતાના શ્રોતાઓને પિતાના દાખલાથી – અને નહીં કે વકતૃત્વથી – તેમ કરવાને પ્રેરવાને સમર્થ હોય. એ મહાકથા-સાહિત્યમાં વર્ણવાયેલા જૂની દુનિયાના નેતાઓમાં કઈ કઈ પ્રખર વક્તાઓ પણ હતા; પરંતુ તેઓ હંમેશાં ટૂંકું, પ્રજનસર, અને ભારપૂર્વક બોલનારા હતા; તથા કરવાનું કાંઈ બાકી ન રહે, ત્યારે તરત બોલવાનું પણ બંધ કરનારા હતા. આપણે જેને વૈજ્ઞાનિક તૈયારી કહીએ છીએ, તે બાબતમાં તે તે નહીં જેવા જ સંપન્ન હતા; તેમ જ તેમની પાસે તે જાતની અપેક્ષા પણ રાખવામાં આવતી નહતી. તેમની ખાસ લાયકાત તો એ હતી કે, જ્યારે કામ કરવાનું હોય, કે તને સામેનો કરવાનો હોય, ત્યારે તેઓ તેમના અનુસરનારાઓ કરતાં તે કામ વધારે સારી રીતે કરી શકે તેવા હતા, તથા તેનાં જોખમ ખેડવાની બાબતમાં તે બધા કરતાં થોડીક પણ પહેલ કરનારા તથા અંત સુધી મક્કમપણે Page #100 -------------------------------------------------------------------------- ________________ શદેના સાચા અર્થ વળગી રહેનારા હતા. તેવા નેતાઓનું દર્શન આપણને માત્ર મહાકથા-સાહિત્યના વારમાં જ નહીં, પરંતુ સ્વાતંત્ર્યના અને આપણી સંસ્કૃતિના પાયા નાખનાર ઐતિહાસિક પુરુષોમાં પણ થાય છે. જાહેરખબર, પ્રસિદ્ધિ, જાહેરસભાઓની તાળીઓના ગડગડાટ, તથા છાપખાનાની કે રેશનીની મદદ વિના જ અને તે પણ સમાજશાસ્ત્રને જન્મય નહોતે થયે ત્યારે – મૈગ્ના ચાર્ટ, કે આમની સભા *જેવી ઘટનાઓ શક્ય બનાવવી, કે ધર્મબુદ્ધિનું પૃથકકરણ કરી આપતા માનસશાસ્ત્રના એક પણ પાઠયપુસ્તકની મદદ વિના પ્રોટેસ્ટટ સુધારે* શરૂ કરે, કે પિતાની તરત જ પહેલાં “અંધાયુગ”* વ્યાખ્યા હેય તે વેળા જ્ઞાનના પુનરુત્થાનનો યુગ પ્રવર્તાવ – આ બધી જેવી તેવી સિદ્ધિઓ ન કહેવાય; તથા જેમણે તે કામમાં આગેવાની લીધી હશે, અને જેમણે તેમનું અનુસરણ કર્યું હશે, તે બધામાં સાહસિક પ્રાગે કરવાની હિંમત કઈ કક્ષાએ હતી, તે એનાથી જણાઈ આવે છે. સમાજશાસ્ત્રનું મારે અપમાન નથી કરવું તે પણ હું જરૂર એટલું તો કહેવા ઈચ્છું કે તે વખતના લેકે સમાજશાસ્ત્ર જાણતા જ નહોતા તેથી, તેમણે આપણને આપેલા વારસાની કિંમત જરાય ઓછી થતી નથી, કે મનુષ્યજાતિના નેતાઓ ગણવાનો તેમને દાવ પણ ખોટે ઠરતો નથી. પરંતુ આજકાલ વકતૃત્વમાં કુશળતા એ તે રાજકારણ તેમજ ધર્મની બાબતમાં જાહેર નેતાગીરી પ્રાપ્ત કરવાના ખાતરીબંધ પરવાનારૂપ થઈ ગઈ છે; તથા આપણી આધુનિક ગણતરીમાં વૈજ્ઞાનિક તૈયારી અને હિંમત એ બેનું મૂલ્ય આપણું ધરખમ વડવાઓ આંકતા તેથી ઊલટું અંકાય છે. ધર્મ કે રાજકારણમાં આજના નેતાની વ્યાખ્યા એ નથી કે, તે આપણને કઈ જોખમકારક સાહસમાં થઈને – “જેની Page #101 -------------------------------------------------------------------------- ________________ ७२ સર્વોદયની જીવનકળા જમણી બાજુ ભડભડતા અગ્નિ હોય, અને ડાખી ખાનુ કાળું અંધાર પાણી હાય’— પેાતાનું તેમ જ આપણું જીવન મૂઠીમાં પકડીને પાર લઈ જાય. આપણા આજના નેતા તે એ છે કે જે તેના સમાજશાસ્ત્રના જ્ઞાનને કારણે આપણે માટે એવા ‘સહીસલામત રસ્તા’ શેાધી આપે કે જ્યાં ‘આપણને લાભ અધી જ મામતે ના થાય અને હાનિ માત્ર દુઃખાની જ થાય.’ નેતા વિષેની કલ્પનામાં થયેલા આ ફેરફારની સાથે જ તેને અનુસરનારાઓની જોની કલ્પનામાં પણ ફેરફાર થઈ ગયા છે. હવે આપણે આપણને આપણા નેતાના રણભૂમિ ઉપરના સાથીદારો ગણતા નથી; પરંતુ ધની ખાખતમાં તેના ‘અનુયાયી' અને રાજકારણમાં ચૂંટણી વખતે તેને ‘ટેકો આપનાર’ મતદારા જ ગણીએ છીએ. તેણે ખાસ સૂચવેલ ‘કાયડાને ઉકેલ ' અપનાવી આપણે તેના અનુયાયી મનીએ છીએ અને તે અનુસાર મતપેટીમાં મત નાખી આવીને આ યાંત્રિક કારખાનાને બીજે છેડેથી આપણુ કલ્યાણ બહાર પડે તેની રાહ જોઈએ છીએ. ? સમાજને લગતી ચર્ચામાં —અને આજકાલ તે કાઈ પણ ચર્ચામાં – મે' હમણાં ઉલ્લેખેલા ‘ કેયડા ’ અને ‘ઉકેલ ’ એ બે શબ્દોનું પ્રાધાન્ય પણ લાકોની મદલાયેલી મનેાવૃત્તિના સાક્ષાત્ ઉદાહરણરૂપ છે. ભાષાશાસ્ત્રીઓને પૂછતાં જણાય છે કે, જાહેર ચર્ચામાં આ બે શબ્દોની ‘ચડતી ગયા એ સૈકાથી અને ખાસ કરીને ૧૯મા સૈકાથી થઈ છે. તેમનું એમ પણ કહેવું છે કે, તે બે શબ્દોની સાથે સાથે જ ‘સુખ' શબ્દની ચડતી’ થતી આવી છે. આ શબ્દોના વપરાશ અચાનક વધવાનાં કારણે જરૂર હાવાં જોઈએ; અને તેમની શેાધ કરવાનું કામ ઘણું રસિક થઈ પડે. એક વસ્તુ ધ્યાન ખેંચે તેવી છે કે, ‘સુખ ' (happiness) શબ્દની પેઠે ‘ કાયડા ’ * " Page #102 -------------------------------------------------------------------------- ________________ શદેના સાચા અર્થ ૭૩ (problem) અને “ઉકેલ” (solution ) એ બે શબ્દો પણ બાઈબલમાં નથી. એને કારણે જે કદાચ એ અદ્ભુત ગ્રંથ આટલે બધા મનોરમ અને મને વેધક થઈ શકળ્યો છે. એક મહાન ધર્મને જગતમાં પ્રવર્તાવવા માટે એ શબ્દોમાંથી કેઈની જરૂર નથી પડી, એ બીના આજકાલના ધર્મપ્રચારકોને ભેટ કરવા જેવી છે. પરંતુ, આજકાલ તે “કોયડો” અને ઉકેલ” એ બે શબ્દ, ગણિતશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રોમાંનું તેમનું મૂળ રહેઠાણ છોડી, બહાર ધસી આવ્યા છે અને દરેક માણસના શબ્દસંગ્રહમાં મુખ્ય શબ્દો બની ગયા છે. ઘડિયાળના ટકટક અવાજની પેઠે તે શબ્દ એટલા બધા ઘરગથુ બની ગયા છે કે, વર્તમાનપત્રનું પાન ઉઘાડતાં એક ફકરામાં “સ્ત્રીઓના વાળ “બેબ' કરાવવાને કોયડો” અને બીજા ફકરામાં “આધુનિક સંસ્કૃતિને કેયડો” એવાં મથાળાં નજરે પડે તે પણ લોકોને કશું વિચિત્ર લાગતું નથી. આ પ્રમાણે વગર વિચાર્યું, જ્યાં ને ત્યાં, તથા દરેક દાખલામાં જુદા જુદા અર્થમાં એ શબ્દો વાપરવાથી, અને તે શબ્દોને કશો અર્થ જ ન રહે અને તેઓ ખાલી ઉચ્ચારણમાત્ર બની જાય એવો ભારે ભય છે. સોમાંથી નવ્વાણું દાખલાએમાં તેમની પાછળનું રૂપક માત્ર નામનું જ હોય છે. તેમને વાપર આપણી ભાષાને વિજ્ઞાનની નિશ્ચિતતા અર્પત લાગે છે, પરંતુ તેમાં એની નિશ્ચિતતાનું નિશાન સરખું હોતું નથી. કઈ વાર આપણે કોઈ વસ્તુની વિચિત્રતાથી નવાઈ પામી તેને કેયડ' કહીએ છીએ, તો કઈ વાર એ શબ્દ આપણા મનનું ખાલી પાણું જ વ્યક્ત કરતો હોય છે. સરવાળે એ શબ્દોની અસર ભૂંડી જ થઈ છે, અને એનું ભૂંડાપણું રોજ વધતું જાય છે. પહેલાંના જમાનામાં લોકો પોતાના દુઃખના ઉકેલ માટે પેગંબરના આગમનની જેવી આશા રાખતા, તેવી આશાઓ Page #103 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા આ શબ્દએ ગરીબ લોકોમાં ઊભી કરી છે. જુદા જુદા વાદેના બડાઈખોર પેગંબર પિતપિતાનાં યંત્રોની ચાંપ દબાવવામાત્રથી જ તેમની બધી આશાઓ પૂરી પાડવાનું માથે લેતા હોય છે. પરિણામે લોકોમાં કાળજીપૂર્વક કુશળતાથી કામ કરવામાં મચ્યા રહેવાની તથા કોઈ પણ સારું કામ કરવાની વૃત્તિ નાશ પામતી જાય છે. આપણા સામાજિક શબ્દકોશમાંથી આ શબ્દો દેશનિકાલ થઈ જાય એ તો સંભવ છે નહીં; પરંતુ અત્યારે તેમને જે અવિચારીપણે ઉપગ થાય છે તેના કરતાં તે તે દેશનિકાલ થઈ જાય, એ વધુ પસંદ કરવા જેવું છે. તે શબ્દોનો ઉપયોગ કરકસરથી કરવાનું સૂચવવાની હું ધૃષ્ટતા કરું છું. બહાદુર નાગરિકે એવું કબૂલ કરતાં કદી શરમાવું ન જોઈ એ કે, મારી પાસે મારા માનવબંધુઓને અર્પણ કરવા માટે “સામાજિક કોયડાનો ઉકેલ નથી. તેના કરતાં તે તેણે પોતાની કુશળતા, પોતાની કાળજી, પિતાનું ધેય, અને પિતાની પ્રામાણિકતા તેમને અર્પણ કરવાં જોઈએ. અને હવે કદાચ આ બધા કેયડાઓના પંથ અને તેની જ સમાંતર ચાલતા “સુખની શોધ”ના પંથ વચ્ચે જે સંબંધ છે, તે આપણે સમજમાં આવતે જશે. એ બંને એવા જમાનાની પેદાશ છે કે જેમાં સ્થળ ભાવનાથી વિચાર કરવાની ઇંદ્રિય વધારે પડતી વિકસેલી છે, અને-કાળ-ભાવનાથી કરવાની ઇંદ્રિય ઠીંગળાઈ ગઈ છે. યંત્રશાસ્ત્રને ઊંચત એવી સ્થળ-ભાવનાની પદ્ધતિથી નિયંત્રિત થયેલી વિચારસરણીનાં એ બંને ઉદાહરણ છે. બહુ મનુષ્યને સંતોષકારક એવી સમાજવ્યવસ્થાનું ચિત્ર તમે ઊભું કરવા ઈચ્છો – કે જે મુખ્યત્વે સ્થળ-ભાવનાનું કામ છે – તે તેને તમારે સુખના રંગથી રંગ્યા વિના છૂટકે જ નથી. તમારે માનવજાતિને એક એવી સુખી ક્ષણે Page #104 -------------------------------------------------------------------------- ________________ શોદના સાચા અર્થ ૭૫ ઝડપી લેવી જોઈએ કે જ્યારે બૅરેમિટરને પારે સમશીતોષ્ણતાના બિંદુ ઉપર આવ્યું હોય, આખા ભૂતળ ઉપર વસંતઋતુ છવાઈ હોય, સૂર્ય ઝળહળી રહ્યો હોય, ફૂલો ખીલી ઊઠયાં હાય, સર્વત્ર યૌવનનું સામ્રાજ્ય ચાલતું હોય, મહેનત-મજૂરી કે ભય-જોખમ હેય નહિ, મરણ સંતાઈ ગયું હોય, પ્રેમીઓ કર્લોલ કરતાં હોય, અને વેરીઓ ક્યાંય દેખાતા ન હોય. માનવજીવન જો કોઈ સ્થિતિએ જઈને અટકવાનું હોય તથા તે બિન્દુએ જ હંમેશને માટે કાયમ રહેવાનું હોય, તે કઈ ગાંડા માણસ જ તે કરતાં બીજે કઈ સ્થળે જઈને એ અટકે એવું છે. તમારે જે ચિત્ર ચીતરવાનું હોય, તે તે “સંત” તમારે બને તેટલે સુખી જ ચીતરે રહ્યો. કેઈ યુદ્ધ આખો દિવસ ચાલ્યું હોય, તથા અનેક હારજીતના પ્રસંગમાં થઈને પસાર થયું હોય, તે પણ તેનું ચિત્ર ચીતરવા ઇચછનાર ચિત્ર કાર તે તે આખા પ્રવાહમાંથી જે ક્ષણને ખાસ અર્થસૂચક માનતો હોય તે ક્ષણને પસંદ કરે છે, અને આખા યુદ્ધને ત્યાં આગળ જ થંભાવી દે છે. અરે, શરૂ પણ ત્યાંથી જ કરે છે. પરંતુ માનવ જીવન – વૈયક્તિક કે સામાજિક – કયાંય અટકતું નથી; પણ કારમાં દુઃખમાં થઈનેયે જે અદમ્ય જુસ્સાથી તે પસાર થઈને આવ્યું હોય છે, તે જ જુસ્સાથી તે ગાઢ આન દમાં થઈને પણ પસાર થઈ જાય છે, અને પછીની અવસ્થા તરફ – પછીના અનુભવ તરફ આગળ ઘપે છે. તેથી જ અંત વિષેનાં આ બધાં શબ્દચિત્રે અંતે આપણામાં કઈક ઊણપની ભારે લાગણી પેદા કરે છે. જઈ પહોંચવા માટેનું બિન્દુ કે લક્ષ્યસ્થાન કે જ્યાં જઈ પહોંચીને આપણે પકડાઈ જઈએ, સ્થિર થઈ જઈએ, કે બંધાઈ જઈએ, તેવું કોઈ સ્થાન કે સ્થિતિ આ લોકમાં કે પરલોકમાં નથી કે જેનાથી Page #105 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા આપણે સંતુષ્ટ થઈએ. તે બધાં ચિત્રો વધારે પડતાં રમ્ય કે ગળ્યાં હોવાથી આપણામાં અભાવ ઊભું કરે છે, એમ નથી. એમ પણ નથી કે, એ ચિત્રમાં રજૂ કરેલા “સુખ’ કરતાં આપણે જુદી જાતનું સુખ ઈચ્છતા હોઈએ છીએ. આપણને અણગમે થવાનું કારણ તો એ હોય છે કે, “અંત’ વિષેનાં આ બધાં ચિત્રોમાં એ ખ્યાલ ગર્ભિત રહ્યો હોય છે કે, આપણે આ દુનિયામાં પ્રેક્ષકો માટે એક સુખી ચિત્ર રજૂ કરવા જ જાણે જમ્યા છીએ. તે જ પ્રમાણે, આદર્શ પરિસ્થિતિઓના નર્યા વૃક્ષ”-રૂ૫ સમાજની કલ્પના પણ આપણને આકષી શકતી નથી, કારણ કે આપણું જીવન વસ્તુતાએ એક દશ્ય નથી, પરંતુ એક પ્રક્રિયા છે. ચેતનપણે જીવવું એને અર્થ જ એ છે કે, કોઈ પણ સ્થિતિમાં સ્થિર ન રહેવું, અર્થાત્ જે કઈ સ્થિતિમાં આપણે જઈ પહોંચીએ, તેમાંથી સતત આગળ ચાલવું. તેથી, બિલકુલ ન ચાલવું તેના કરતાં સુખમાંથી આગળ ચાલી દુઃખમાં જવું, એ આપણને વધારે સારું લાગે છે. એમ પૂછવામાં આવે કે, આપણા “જીવનના અંત અને લક્ષ્ય” તરીકે સુખ”ને ન સ્વીકારીએ, તો તેને બદલે બીજું શું સ્વીકારીએ? તેમ જ આપણા વિચારોને એગ્ય દિશા આપવા માટે “કેયડે” અને “ઉકેલ” એ શબ્દ ન વાપરીએ, તે બીજા કયા શબ્દ વાપરીએ? તો, પહેલા પ્રશ્નના જવાબમાં હું એમ કહીશ કે, જીવનના “સંત” વિષેની તપાસ પડતી મૂકી, જીવનના “આરંભ” વિષેની તપાસ જ હાથ ધરી “અંત’ વિષેની માથાકૂટમાંથી છૂટવું. કારણ કે, માણસનું મન કઈ “અંત’ સહન પણ કરી શકે તેમ હોય તો તે એ સંત” કે જે પહેલાં કરતાં વધારે સારી સ્થિતિની શરૂઆતરૂપે જ હોય. તે સિવાય, ગમે તેટલી દાર્શનિક કુશળતા Page #106 -------------------------------------------------------------------------- ________________ શબ્દોના સાચા અર્થ ७७ દાખવી આપણે જે કોઈ ‘ અંત’ કલ્પીશું, તે પરિણામે તપાસી જોતાં ‘માત’ના બીજા નામ રૂપ જ હશે; અને એ માત જીવન જેવું દેખાય તે સારુ ખુશનુમા રહેંગેાથી ચીતરાયેલું હશે, એટલે વળી વધારે ભયંકર લાગતું હશે. " ' ' અને ‘કોયડા ’ તથા ‘ઉકેલ’ એ બે શબ્દોની આખતમાં તા આજે પરાસ્થતિ એવી છે કે, તે શબ્દો વિષુવવૃત્તની કાલ્પનિક લીટી જેટલા જ આવશ્યક બની ગયા છે. પરંતુ તે શબ્દો ચાક્કસ આપણને અવળે માર્ગે જ ચડાવી દે છે, એટલે સમાજશાસ્ત્રની પરિભાષામાં કાયડા ' એ શબ્દને બદલે પડકાર' અને ‘ઉકેલ' શબ્દને બદલે ‘ પ્રયાગ ’ શબ્દ દાખલ કરવાની હું સૂચના કરું છું. ‘ કેયડો ’ અને ‘ઉકેલ ’ એ શબ્દોને બદલે ‘પડકાર' અને ‘ પ્રયોગ ’ શબ્દો વાપરવાથી, આ વિરાટ અને ગૂઢ વિશ્વની અનેક યાતનાએ, અગ્નિપરીક્ષાઓ, ભીષણ ગજગ્રાહા, કરુણુ અતરાયા, અને અંતિમ ભવ્યતાએમાં થઈ તે નાગરિકે કરવાની યાત્રાના સાચા સ્વરૂપ અંગેનાં જે મૂળભૂત સત્યા નાગરિકને શીખવાની જરૂર છે, તેમની વધુ નજીક આપણે પહોંચી શકીશું. કારણ કે આ લૌકિક શહેરથી મર્યાદિત થતી આપણી નાગરિકતાને જ્યાં સુધી આપણે એ વિશાળ ભૂમિકાના પડદા પર સમજવાને પ્રયત્ન નહી કરીએ, ત્યાં સુધી આપણે તેને સમજી જ શકવાના નથી. વિશ્વની આપણી એ નાગરિકતાને સમજવાની કૂંચી તરીકે તમને હું ‘પડકાર’ શબ્દ આપું છું; અને સૂચવું છુ કે, તમે જો ધ્યાનપૂર્વક સાંભળશેા, તે તેને તમે દરેક શહેર કે કારખાનામાં, દરેક મંદિર કે રાજસભામાં, દરેક વિશ્વ વિદ્યાલય કે પ્રાથમિક શાળામાં, અર્થાત્ તમને સામા મળતા દરેક સામાજિક કેાયડા ’માં પ્રતિધ્વનિત થતા સાંભળી શકશે. ' : Page #107 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા પછી તે “પ્રગ” શબ્દ સ્વાભાવિક રીતે જ “ઉકેલ”, શબ્દને અવેજી બની જશે. ખરું કહીએ તો, કેઈપણ માનવસંસ્થા પ્રગની અવસ્થાથી કદી પર થઈ શકી જ નથી. તેમાં જે કાંઈ મૂલ્ય હોય છે, તે ટકવાની ખાતરી ત્યાં સુધી જ રહે છે, જ્યાં સુધી તે સંસ્થા માટે નીમેલા તેના સંરક્ષકે અને વ્યવસ્થાપકનાં ડહાપણ, કુશળતા, વફાદારી, અને હિંમત ચાલુ ટેકો તેમને મળતું રહે છે. તેઓમાંની કઈ જ સંસ્થા “ઘર બેઠાં સામાન પહોંચત” કરી આપી શકે તેમ નથી. તેઓ માનવહૃદયની પરાક્રમી શક્તિઓને સતત પડકાર આપ્યાં જ કરે છે; અને જેની સાથે સામે જવાબ મળતું બંધ થાય છે, તેની સાથે જ તેઓ વેગથી નાશ પામવા માંડે છે. આ બધું કહેતી વેળા, મેં આપણે “કે” અને ફરજો ને કાંઈક રણભૂમિની પરિભાષામાં રજૂ કર્યા છે. અને તેમાં મને કશું ખોટું નથી લાગતું. માનવજાતિનાં યુદ્ધો આમ તે ધિક્કારપાત્ર છે; અને યુદ્ધના ધંધામાં જેમ જેમ યંત્રશાસ્ત્ર વધારે ને વધારે કામમાં લેવાતું જાય છે, તેમ તેમ યુધ્ધની ધિક્કારપાત્રતા વધતી જ જાય છે. તેમ છતાં તે યુદ્ધો પણ, આપણા ઘણાખરા દુર્ગાની જેમ, માણસની સાચી પ્રવૃત્તિ, અને વિશ્વ સાથેના તેના સાચા સંબંધના વિપરીત આવિષ્કારરૂપ જ છે. ખાલી થુંક ઉરાડવાના અર્થમાં જ નહીં, પણ ઊંડી ધાર્મિક અને સાત્વિક દષ્ટિએ પણ મનુષ્ય “જન્મથી જ વૈદ્ધો” છે; અને તેની સંસ્કૃતિનાં સર્વોચ્ચ રૂપે જુએ તે સંસ્કૃતિ એ તેને આત્માને સંગઠિત યુદ્ધનું જ બીજું નામ છે. પરંતુ એને સામાવાળિયો કોણ છે? એ માનવ-દ્ધો શાની સામે ઝૂઝે છે? “જડ પદાર્થ અને પશુબળ” સામે નહીં, તેમ જ તેવી બધી વસ્તુઓના સમુદાય તરીકે વિચારાતી Page #108 -------------------------------------------------------------------------- ________________ ૭૯ શબ્દના સાચા અર્થ કુદરત” સામે પણ નહીં, પરંતુ એક એવા સામાવાળિયા જોડે, કે જે માણસ કરતાં વધુ ડાહ્યો છે. તેના ઉમદા ડહાપણને લઈને તથા ચડિયાતી કુનેહને કારણે, આપણાથી બને તેટલી ઉત્તમતા દાખવવાને તે સતત આપણને પ્રેરે એ છે; એટલે તે આપણે ઉમદા શત્રુ છે, અને તેથી આપણે સન્મિત્ર છે. તે જ પ્રમાણે કહીએ તો, જેને જગતની સર્વોતમ વસ્તુ ગણવામાં આવે છે તે, અર્થાત્ માનવ માનવ વચ્ચેનો પ્રેમ પણ કંઈ બીજાને “સુખી” બનાવવા માટેની પરોપકારી વૃત્તિ જ માત્ર નથી, અથવા તો પિતા તથા બીજા વચ્ચે કોઈ અમુક પ્રકારને આવેગયુક્ત સંબંધ નથી, પરંતુ એક વફાદાર દ્ધાની પિતાના વફાદાર સાથી પ્રત્યેની શાંત ભક્તિ છે; અને તેનું મૂળ તે બંનેમાં સરખા વસેલા એક ધ્યેયરૂપી વિજ પ્રત્યેની સમાન વફાદારીમાં છે. અને એ વસ્તુ બે જણ વચ્ચેના સંબંધ કે લાગણી કરતાં ક્યાંય ઉચ્ચ કોટીની છે. મહત્ત્વાકાંક્ષી વિજેતાઓ તેમ જ સેના-સત્તાક રાજ પિતાનાં લશ્કરે અને નૌકાસૈન્યને જે ઘણાસ્પદ ઉપયોગ કરે છે, તેને મને જેટલે તિરસ્કાર છે, તેટલે બીજા કેઈને નહીં હોય; તેમ છતાં એ જ લશ્કરે અને નૌકાસૈન્ય પાસેથી, આપણુમાંના જેઓ યુદ્ધમાનસવાળા નથી તેઓને પણ, બહુ મહત્ત્વના પાઠ શીખવાના છે. એવું જરૂર પૂછી શકાય કે, સારા કેળવાયેલા સૈન્યમાં આપણને પિતાના જૂથ પ્રત્યે જે ભાઈચારાની લાગણી, તથા પોતાના “ધંધાની ચાલી આવેલી ઉમદા પરંપરાઓ” જાળવી રાખવાની જે વૃત્તિ જેવા મળે છે, તે આપણું નાગરિક જીવનમાં ઊભી કરવાને અત્યાર સુધી આપણે શાથી નિષ્ફળ નીવડ્યા છીએ? રજના નાગરિક જીવનમાં જે ગુણો દાખવવા માટે, કે જે મુશ્કેલીઓ સહન કરવા માટે, તેમ જ જીવસટોસટ જે પ્રયત્નો કરવાને આપણે પ્રો લાગી જતા એ છે કે ઘણાને ન Page #109 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા ગમે તેટલે મેટે પગાર કે રેજી આપવા છતાં માણસોને ન લેભાવી શકીએ, તે બધું અન્ન-વસ્ત્ર અને દિવસના છેડા શિલિંગના પગારમાત્રથી લશ્કરનાં માણસો દ્વારા શી રીતે કરાવી શકાય છે? એકદિલી, એકસંપી, બિરાદરી, તત્પરતા, કાર્યકુશળતા, શિસ્ત, અને પિતાના કર્તવ્ય પ્રત્યે વફાદારી– આ બધી વસ્તુઓ શું લશ્કરે અને નૌકાસૈન્યમાં જ જરૂરી છે? નાગરિક જીવનમાં તેમને માટે સ્થાન નથી કે તેમની જરૂર નથી? લશ્કરી અને નૌકાસૈન્યની તાલીમ આપવાની કલેજે જ પોતાના ધંધાની ઉમદા પરંપરાઓનાં મૂળ નાખી શકે? સામાન્ય વિશ્વવિદ્યાલય અને પ્રાથમિક શાળાઓમાં તે વસ્તુ અસ્થાને છે શું? કોઈ માણસ કોઈ ધંધામાં કે કોઈ ઉદ્યોગમાં, લશ્કરમાં ભરતી થતા માણસની પેઠે એવા ખ્યાલથી જોડય કે મારા માથા ઉપર જે વાવટો ફરકી રહ્યો છે તેને મારે બદ્દી લગાડવાનો નથી, કે ઉત્તમતાના અમુક ધરણથી નીચે મારે કોઈ પણ કારણે ઊતરવાનું નથી, તો તે શું અકલ વગરની વાત થઈ ગણાશે? જુવાન સ્ત્રી પુરુષો પોતાના ધંધામાં જોડાય ત્યારે પિતાને gay s[ તછે ભરતી થવા માને, તે તે શું હાસ્યાસ્પદ કહેવાય? દરેક ધંધાને પોતાને અણનમ ઝંડે ન હોવો જોઈએ? લશ્કરી જીવનમાં જે “આકર્ષક પગારની” લાલચ બિલકુલ આવશ્યક નથી, તે નાગરિક જીવનમાં શા માટે મનાવી જોઈએ? કાલોઈલે આ પ્રશ્નો ઘણા વખત પહેલાં પૂછયા હતા, પણ હજુ તે અનુત્તર પડેલા છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ કુશળતા આગળના પ્રકરણમાં આપણે જોઈ આવ્યા કે, વીરતા એ સમાજનો મૂળભૂત ગુણ હોવા જોઈએ. એ ગુણ જ નરેગી સામાજિક જીવનની પ્રાથમિક શરત રૂપ ગણાવો જોઈ એ; નહીં કે રેગનિદાન કે પૃથક્કરણની આવડત. જે “સામાજિક તંત્રવ્યવસ્થા” વધારેમાં વધારે માણસની વધારેમાં વધારે વીરતાને પોતાના પક્ષમાં ભરતી કરી શકતી હેય, અથવા તેના વડે ઘેરાયેલી હોય, તે જ સર્વોત્તમ વ્યવસ્થા કહેવાય. સૌ બાબતોના પાયામાં એ વસ્તુ ન હોય, તે તમારી તંત્રવ્યવસ્થા ભલેને શાસ્ત્રીય રીતે ગમે તેટલી સંપૂર્ણ હશે, તે પણ વહેચવા માટે કશે “આનંદ' તેની પાસે નહીં હોય. જે આદર્શ સમાજની કલ્પના મારે તમને આપવી છે, તેમાં એ ગુણ અમુક વર્ગ પૂરતો જ – રાજકર્તાઓ અથવા સૈનિકેની જ ખાસ માલકીન – નહીં હોય. મને લાગે છે કે, આ બાબતમાં પ્લેટ તેમ જ એરિસ્ટોટલ બંનેનું વલણ એવી ભૂલ કરવાનું હતું. વીરતા એ તે એક લેક ગુણ છે; આખા જનસમુદાયનું આગળ પડતું લક્ષણ છે. પ્રજાતંત્રનું તે સક્રિય બળ છે. સમાજવ્યવસ્થાને તત્ત્વશુદ્ધ સંપૂર્ણ બનાવવ થી વીરતાની આવશ્યકતા દૂર થવાનું તે ક્યાં રહું, ઊલટું તે તે એ ગુણને વધારેમાં વધારે માગે છે, અને જે તે માગણી પૂરી ન પડે, તે તે સમાજવ્યવસ્થા એકલી કશું પરિણામ નિપજાવી ન શકે; અથવા કહે છે, તેથી પણ ભૂંડું પરિણામ નિપજાવે. સ૬ Page #111 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળ સમાજવ્યવસ્થા જે લોકોની વીરતાને સંગઠિત કરી શિસ્ત હેઠળ આણનાર વ્યવસ્થા ન હોય, તો તેની પાસે કાંઈ ચાલક બળ જ ન રહે. કામમાંથી છટકવાની વૃત્તિ, કે જે કાયરતાનું હીનમાં હીન લક્ષણ છે, તેથી ઊલટી વૃત્તિ તે કામ કરવાની વૃત્તિ છે, કે જે વીરતાનું ઉત્તમમાં ઉત્તમ લક્ષણ છે. સંગઠન અને શિસ્ત દ્વારા, એ વૃત્તિ ઉત્તમતાની સાધના બની રહે ત્યાં સુધી તેને સંશુદ્ધ કરનારી સમાજવ્યવસ્થા જ સંપૂર્ણ સમાજવ્યવસ્થા કહેવાય; તથા તે કારણે જ તે સંપૂર્ણ બની શકે. તેથી કરીને, જે લોકશાહી લોકેની સંગઠિત ને શિસ્તબદ્ધ વીરતાથી પ્રેરિત હોય ત્યારે સર્વોત્તમ રાજ્યપદ્ધતિ બની રહે છે, તે જ લેકશાહી શિથિલતા, બેવફાઈ, ગેરશિસ્ત, અને કાયરતાની ઉલટી સ્થિતિ હેઠળ હીનમાં હીન કટીની બની જાય છે. પછી તે તત્ર જલદી અને અચૂક, ભાષણિયાઓની આગેવાની હેઠળ, ટોળાશાહી કે લૂંટણિયા સમાજવાદમાં પરિણમે છે. તેના આગેવાન એવા ઘધે જ લઈ બેસે છે કે, કાચા કાનનાં ટોળાંને “સુખ’નાં એવાં વચનો આપીને મંત્રમુગ્ધ કર્યા કરવાં, કે જે કદી પાર પડી શકે તેવાં ન હોય. તે દશામાં પછી અમુક લેકમત પ્રયત્નપવક ખડો કરવામાં આવે છે; તેને સારુ વિવિધ કુનેહકળાઓ યોજવામાં આવે છે અને પેલી કુનેહબાજ કે હિંસક લઘુમતીઓ બહુમતીને એવું મનાવીને રીઝવ્યાં કરે છે કે, રાજ્ય બહુમતીનું જ ચાલે છે. નબળી સંકલ્પશક્તિવાળાં બધાં પ્રજાતંત્રની અચૂક એ વલે થાય છે કે રાજદ્વારી કાવાબાજો અને લેભાગુઓ તેમાંથી પિતાનો લાભ ખાંડી લે છે. પ્રજાતંત્રની યેજના શાસ્ત્રષ્ટિએ જેમ વધુ સંપૂર્ણ, તેમ તેવા લોકોને વધારે ફાવે છે; તથા મતાધિકાર જેમ વધુ વિસ્તૃત, તેમ શિકાર થનારાઓની સંખ્યા પણ મોટી બને છે. એટલે, મતાધિકાર મળવાથી બધા નાગરિક Page #112 -------------------------------------------------------------------------- ________________ કુશળતા ૩ સમાન કક્ષાના બની જાય છે, એવું જે સામાન્ય રીતે મનાય છે, તેના જેવી સત્યથી વેગળી બીજી વસ્તુ નથી. ખલ્કે, વધારે સાચું કહું તે, તે નવા જ પ્રકારની અસમાનતાએ ઊભી કરે છે; કારણ કે, એછા બુદ્ધિશાળી મતદારા તેમના કરતાં વધારે ચાલાક મતદારાની વિવિધ ચાલાકીએ અને છટાદાર વક્તૃત્વને ભાગ થઈ પડે છે. વળી જે જમાના ‘સુખ’ શબ્દના કાળા જાદુ હેઠળ મૂઢ બની ગયા હેાય છે, તે જમાનામાં તેા એ ચાલાકી ઘણી સહેલી બની જાય છે. કારણ કે ‘સુખ’ એ એક જ વસ્તુ એવી છે કે જેની બાબતમાં મનુષ્યા સામાન્ય રીતે સાચા નિણૅય નથી બાંધી શકતા, અને જલદીમાં જલદી ભેળવાઈ જાય છે. જે ક્ષણુથી કેાઈ માનવસમુદાય સામુદાયિક જીવનના ‘ધ્યેય’ તરીકે ‘સુખ’ને સ્વીકારે છે, — અને વીરતા એછી થતી જવાની તે અચૂક નિશાની છે,——તે ક્ષણથી જ ફોસલાવનારાએ! માટે રસ્તા ખુલ્લા થઈ જાય છે, સડા શરૂ થાય છે, અને ભાષણયાને ધાયુ" કરતાં ફાવે છે. આ વ્યાખ્યાનમાં હું, નાગરકમાં હાવા જોઈતા એક ખીજા ગુણની વાત કરવા માગું છું. તે ગુણુ વીરતાની સાથે ગાઢ રીતે સંકળાયેલે છે; એટલે સુધી કે અમુક વખતે તે તે એક જ વસ્તુના બીજા નામ જેવા જ દેખાય છે, તેનું નામ ‘કુશળતા’ છે. પરંતુ એ ગુણને કળાકારોની કે કારીગર કહેવાતા ખાસ વર્ગની જ ખાસિયતરૂપ ગણવાને નથી; પરંતુ નાગરિકધમ ના અગત્યના અંશરૂપ, કહેા કે, નાગરિકતાના જ એક લક્ષણરૂપ ગણવાના છે. કૈઇ પણ માણસના ધંધામાં રહેલી કુશળતા ઉપરથી તે માણસને અખત્યાર કરવી પડેલી વીરતાનું માપ પણ નીકળી શકે છે. કારણ કે, પેાતાની કુશળતા પ્રાપ્ત કરવા સારુ તેને Page #113 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા C સૌથી પ્રથમ મેાજશેાખ તજીને પરિશ્રમ' સ્વીકારવેા પડચો હાય છે; અને તે પ્રાપ્ત કર્યાં બાદ તેને અમલમાં મૂકતી વખતે પણ તે આખી ક્રિયા દરમ્યાન તેને પેાતાની જાત ઉપર સંયમ દાખવવા પડથી હાય છે. તે પેાતાના શરીર અને મનનેા રાજા હૈાવા જોઈએ; તેના અવયવ અને તેની ઇન્દ્રિયા તેના કાબૂ હેઠળ હાવાં જોઈએ; અને જરૂર પડ્યે તે જૂની પ્રણાલિકાઓને ત્યાગ કરવાને તત્પર હોવા જોઈએ. અરે, રાજદ્વારી ભાષણિયા અને ચાલાકીખાર લાકોને પણ એ શરતાનું પાલન કરવું પડે છે! એટલા પૂરતી તેા સેતાનની પણ કદર કરવી જોઇ એ. એની મુખ્ય કુશળતા લખાડીપણામાં કે જૂઠમાં રહેલી હોય છે; અને તેની એ કુશળતા તેના શિકાર થઈ પડનારાઓના હાથ જ્યારે પેાતાની ચાતુરી ખેાઈ બેઠા હોય છે, અને તેમની બીજી આવડતા ક્ષીણ થઈ ગઈ હાય છે, ત્યારે જ સૌથી વધારે કારગત નીવડે છે. એ તે સદાના નિયમ છે કે ઉત્તમ માણસ બગડે તેા તે ખરાખમાં ખરાબ જ બની રહે છે. સૂક્ષ્મષ્ટિવાળા આપણા પૂર્વજો લખી જ ગયા છે કે, સેતાન એક વખત તે સ્વને ફિસ્તા જ હતા, પેાતાની કેળવણી સ્વગમાં જ પામ્યા હતેા, તથા ત્યાંના વિશ્વવિદ્યાલયના અભ્યાસક્રમમાં સમાન સહિત ઉત્તીણ થયે હતા. નહિ તે તે આવા ભયંકર પ્રતિપક્ષી શી રીતે ખની શકે? 33 શ્રેષ્ઠ કળાકૃતિમાં ખીજું ગમે તે હોય, પરંતુ તેની કલ્પનામાં હંમેશાં હિંમત રહેલી હોય છે, તથા તેને મૂ રૂપ આપવામાં તપસ્યા રહી હેાય છે. તે જ પ્રમાણે માનવ ઉદ્યોગની તેથી ઊતરતી બધી કૃતિઓમાં પણ આપણે જોઈ શકીશુ કે, તેમાં જેટલે દરજ્જે કુશળતા દાખવવામાં આવી હશે, તેટલે દરજ્જે તે કારીગરના સત્ત્વની કસોટી થઈ Page #114 -------------------------------------------------------------------------- ________________ કુશળતા હશે, તથા તેને મનુષ્ય બનાવનાર નૈતિક ગુણોનો ઉપયોગ કરવો પડયો હશે. “જો તારે મનુષ્ય થવું હોય, તે એ ધંધો પસંદ કર, કે જે તારી કુશળતાને પડકાર કરી, તારે સત્ત્વની કસોટી કરે.”—એ વાક્ય, કઈ પણ જુવાન નાગરિક પ્રાથમિક શાળામાં દાખલ થાય ત્યારથી માંડીને વિશ્વવિદ્યાલયમાંથી તે યશસ્વી રીતે ઉત્તીર્ણ થાય ત્યાં સુધી તેની નજર સામે રાખવા જેવું છે. અને “સહેલા ધંધાથી સાવચેત રહેજે, અને લુસીફરના પતનનો દાખલો યાદ રાખજે” – એ વાક્ય તેની અનુરૂપ પુરવણું બની શકે. કેટલાક ધર્માચાર્યોની નજરે મારું કથન ભલે નરી નાસ્તિકતા જેવું લાગે, પરંતુ પ્રસ્તુત ચર્ચા અંગેની મારી ફિલસૂફીનો સાર હું કહી દઉં તો એ છે કે, વિશ્વમાં મનુષ્યનું સાચું કર્તવ્ય, કુશળતાના અસંખ્ય પ્રકારમાંથી એક યા બીજે પ્રકાર દાખવવાનું છે,અથૉત્ માત્ર “કર્મ કરવાનું નથી, પરંતુ કુશળતાપૂર્વક એટલે કે વીરતાપૂર્વક કર્મ કરવાનું છે. કાંઈ પણ કુશળતા દાખવવાની ન હોય, અથવા કુશળતા દાખવવી પડે તેવા કઈ પણ કાર્યમાં લાગવું પડે તેમ ન હોય, તે માણસ એક અધકચર, હીંગળાઈ ગયેલે, અને ખરેખર દુખી દયામણો પદાર્થ બની જાય. ભલે પછી તે મહેલમાં રહેતો હોય કે મજૂરની કંગાળ ચાલીમાં રહેતું હોય. તેવા માણસને પછી ગમે તેવી,– આર્થિક પ્રકારની કે રાજકીય પ્રકારની,–“સામાજિક પુનર્ઘટનાઓ” વડે તમે નહીં સુધારી શકે. પરંતુ તેનામાં કુશળતા દાખલ કરે – તેને કુશળતા દાખવવી પડે તેવા કેઈ પણ ધંધામાં નાખે, એટલે તમે તેને મનુષ્ય બનવાની સર્વોત્તમ તક આપશે; અર્થાતુ, આ જગતના વિસંવાદો બનવા દે તેટલે તે પિતાને નસીબનો ૧. ૬૦મા પાન ઉપર ઉલ્લેખેલો સેતાન. Page #115 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા માલિક તથા અંતરાત્માન નિયંતા બનશે. કોઈ પણ “સારી સમાજવ્યવસ્થા” નાગરિક માટે સૌથી પ્રથમ તે વસ્તુ જ કરે; અને એ જ ન કરે, તે બીજું ગમે તે કરવા છતાં તેમાં કશે માલ નહિ હોય. એ કુશળતા શી ચીજ છે? તથા તેનું લક્ષણ શું? મારી સમજ મુજબ, કુશળતા એટલે કાર્ય રૂપે અમલી બનતું ડહાપણ, પોતે જાણેલી બાબત કરી દેખાડી પરિપૂર્ણ બનતું જ્ઞાન, ઈચ્છાશક્તિ રૂપે કેળવાતી બુદ્ધિ. તે કાંઈ કેવળ બુદ્ધિની પૂરક ચીજ નથી; પણ કેવળ બુદ્ધિ પોતે જ અંદરથી વિકાસ પામીને કાર્ય ક્ષમ બની રહે છે. કેવળ બુદ્ધિ, જ્ઞાન ખાતર જ્ઞાન, કે ઋષિઓએ ગાયેલી પ્રજ્ઞા કે ડહાપણ—એમનો ભલે છાજે તેવો આદર કરવામાં આવે, પરંતુ જ્યાં સુધી બુદ્ધિશક્તિ કાર્યક્ષમ ન બને, કે જ્ઞાન આચારમાં ન ઊતરે, તથા ડહાપણ કે પ્રજ્ઞા ડા કૃત્યમાં ન પરિણમે, ત્યાં સુધી માણસના આદરને પાત્ર થાય એવા પરિપૂર્ણ રૂપે તે મેજૂદ જ નથી. બુદ્ધિ, જ્ઞાન કે પ્રજ્ઞા તેટલી કક્ષાએ પહોંચે નહિં ત્યાં સુધી, તે ભૂગર્ભમાં દટાઈને પડી રહેલી કઈ વિચિત્ર આકારવાળી ચીજ કહેવાય; દુનિયાના પ્રકાશમાં હજુ તે જન્મ પામી નથી, તેમ જ ગૌરવ અને સત્તાભેર તે ખુલ્લામાં વિચરતી થાય એ ઘડી હજી આવી નથી, એમ જ કહેવું જોઈએ. ડહાપણ, બુદ્ધિ, જ્ઞાન–સારરૂપે એક એવી આ ત્રણ વસ્તુઓ માત્ર મુખે ઉચ્ચારી, પુસ્તકમાં લખી, ઘરને છાપરેથી પોકારી, મુદ્રણાલયમાં છાપી, વ્યાસપીઠ ઉપરથી ઉચ્ચારી, કે શીખનારાઓએ ગોખી પાડી, એટલે અસ્તિત્વમાં આવી ગઈ એવું માનવાની ભૂલ કોઈ ન કરે. મનુષ્યની કેળવણીને ધળમાં મેળવનાર, કે તેની આધ્યાત્મિક પ્રગતિને અટકાવનાર તમામ ભૂલોમાં એના જેવી ગંભીર ભૂલ એકે હું જેતે નથી. કાને Page #116 -------------------------------------------------------------------------- ________________ કુશળતા સાંભળેલા કે પુસ્તકમાં વાંચેલા જ્ઞાનને હું ભવિષ્યમાં આવનાર વસ્તુના અગાઉથી પડેલા પડછાયા તરીકે જરૂર સત્કારીશ; પરંતુ જ્યાં સુધી “શબ્દ” મૂર્તિમંત ન બને કે “રાજકુમારી અંતઃપુરના ઓરડામાંથી બહાર નીકળી, નજર સામે આવીને પ્રગટ ન ઊભી રહે, ત્યાં સુધી તેની સાથે પ્રેમસંબંધ શી રીતે થાય?” સીધી ભાષામાં કહીએ તે, આ બધાનો અર્થ એટલે જ થયે કે, જ્યાં સુધી કોઈ પણ કેળવણું કેળવાયેલાઓની કુશળતારૂપે પરિણમતી નથી, ત્યાં સુધી તે અધૂરી જ રહે છે. તેણે આપેલું જ્ઞાન અધકચરું છે; અને તેને પ્રાપ્ત કરનારને તે ઊલટું નુકસાનકારક નીવડવાનો સંભવ છે. ભલે પછી તે જ્ઞાનને વિષય વિજ્ઞાનવિદ્યા કે પ્રાચીનવિદ્યા હોય, સાહિત્ય હાય, દર્શનશાસ્ત્ર હોય, ઈશ્વર હેય, ધમ હોય, કે ગમે તે હોય. જે માથામાં એવું જ્ઞાન ઠાંસ્યું હોય કે જેને કોઈ પણ જાતના કળાકૌશલ્યમાં પરિણત કરવાનું પોતે કદી શીખ્યું નથી, તે માથું વસ્તુતાએ કોઈ પણ બાબતને પૂરી જાણતું નથી; જે વસ્તુઓ કદી હયાત જ નથી તેમની પ્રારંભિક દશા જ તે જાણે છે, અથવા તે એક વાર હયાત ચીજોનાં ભૂત જ તે ઓળખે છે. અફસેસ છે કે, એવાં ઘણાં માથાં આપણા વૃદ્ધ તેમ જ જુવાન વર્ગમાં આજે જોવા મળશે. અને મારા માનવા મુજબ, આપણે કેળવણીની પદ્ધતિનો મુખ્ય દોષ એ છે કે, તે એવાં માથાં વધાર્યો કરે છે. અને ઉપરનું કથન જ્ઞાનને બદલે આપણે વિજ્ઞાનને લાગુ કરીએ તોપણ વસ્તુસ્થિતિમાં કશો ફેર પડતો નથી. વિજ્ઞાન તો પિતાનો “ઉગયેગ” શેધી કાઢીને જ કૃતાર્થ થાય છે, એ વાતની કોઈના નહીં પાડે. પરંતુ વિજ્ઞાનના સાચા ઉપયોગ શા છે? એ બાબતની ચર્ચા કરતી એક ચેપડીમાં ગંભીરતા Page #117 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા ' પૃવક જણાવવામાં આવ્યું છે કે, વિજ્ઞાન એ તે એક એવું મહાન હથિયાર છે કે, તેના વડે માણસ કુદરતને જીતીને તેની સાધનસ પત્તિને પેાતાના લાભ માટે ખાલવી શકે છે.’ વિજ્ઞાન વિષેની આ જ કલ્પના આજે બહુમાન્ય થઈ પડી છે, અમાં શંકા નથી. એના કરતાં બીજી કાઈ કલ્પના જો લેાકેામાં વધુ પ્રચારમાં હાય, તે તે ઉપરની જ કલ્પનાને મળતી કુદરત વિષેની કલ્પના છે કે –‘ તેનું અસ્તિત્વ એટલા માટે છે કે, માણસ તેની સાધનસામગ્રીને પેાતાના લાભ માટે ખીલવી શકે’~ અર્થાત્ તેને નિચાવીને તેમાંથી માનવસુખરૂપી અક કાઢી શકે. જ્યાં સુધી તે બેમાંથી એક પણ માન્યતા પ્રચારમાં રહે, ત્યાં સુધી વિજ્ઞાન અને ધર્મનેા મેળ બેસાડવામાં મુશ્કેલી જ પડવાની. કારણ કે, એ અને પનાએ હીન, છીછરી, અને છેક જ નાસ્તિક કલ્પનાઓ છે. તેમને આપણે લાંબા વખત વળગી રહીશું, તે પરિણામે આપણે અચૂક વૈજ્ઞાનિક કાળમુખાએની જાતિ અની રહીશું; અને આપણા એ જુલમથી ત્રાસેલી કુદરતને આપણા ઉપર પોતાનું વેર લેતાં આવડશે, એ વાતની ખાતરી રાખજો. અને વસ્તુસ્થિતિને ધ્યાનપૂર્વક તપાસશેા, તેા લાંબા વખતથી તેણે તેમ કરવાનું શરૂ પણ કરી દીધું છે. ગમે તેમ તોયે એ નાસ્તિક બહુવદંતીઓમાં સત્યને એક કણ છુપાયેલા તા છે જ. કારણ કે, ખિલવણીની રાહ જોઈ રહેલી કુદરતની શક્તિઓમાં સૌથી વધારે ઉપયાગી નીવડે તેવી કાઈ હાય, તેા તે, દરેક માનવ પ્રાણીમાં કુદરતે મૂકેલી કુશળતાની ગુપ્ત શક્તિઓ છે. વિશ્વમાં મનુષ્ય પેાતાને માટે મેળવી શકે તેવા લાભા’માં તે શક્તિઓની ખિલવણીથી પ્રાપ્ત થનારા લાભની તેાલે આવે, તેવા કાઈ જ લાભ નથી. કુદરતને પેાતાનાથી જુદી માની, અર્થાત્ તેને પાતાને ચૂથવાનું Page #118 -------------------------------------------------------------------------- ________________ કુશળતા અને લૂંટવાનું સાધન માની, તેની સાધનસામગ્રીને ખિલવવા માટે મનુષ્યને વિજ્ઞાનશક્તિ નથી આપવામાં આવી; પરંતુ પેાતે જે કાંઈ જાણે છે, તેનેા કુશળતાપૂર્વક અમલ કરીને પેાતાની નાતની ખિલવણી કરવા માટે જ આપવામાં આવી છે. એ રીતે જ તે પાતાનાં કાર્યોને ઉત્તમતા અને સૌય તથા કાયમી મૂલ્યે વડે શણગારી, ચિદાત્મા બની શકે તથા ઈશ્વરની પ્રતિકૃતિરૂપ એવું કુદરતનું મનભાવતું પ્રિય સંતાન થઈ શકે. - વિજ્ઞાનના આ અંતિમ ‘ઉપયેગ' સિવાયના, તેના ખીજા ઉપયેગા વિષેના આપણા બધા ખ્યાલે અધૂરા જ કહેવા જોઈએ. જો વિજ્ઞાનને અર્થ, આપણી કામના પૂરી કરવાને સુગમ માર્ગ, મહેનત ખચાવવાની યુક્તિ, કે ઓછામાં ઓછા પ્રયત્નથી અને એછામાં ઓછી વૈયક્તિક કુશળતાથી ‘સુખ’ માટેની તૃષ્ણા તૃપ્ત કરવાનું સાધન જ બની રહે જેથી અંતે માણસનું કારીગર તરીકેનું કામ એટલું જ બાકી રહે કે, બટન દબાવવાં અને ચાવીએ મરડવી, — તા હું તે એમ જ કહ્યું કે, ‘જગતમાં જે દિવસે વિજ્ઞાન જન્મ્યું, તે દિવસ ઉપર શ્વરના શાપ ઊતરશે.' પરંતુ એ એની ઇતિ નથી. શરૂઆતમાં વિજ્ઞાન કળા-ઘાતક નીવડયુ છે, પણ પછીની ભૂમિકાએ તે કળાનું સસ્થાપક અને પ્રચારક બનશે; મનુષ્યાની વ્યાવહારિક કુશળતામાં જ તેની પૂર્ણાહુતિ થશે; અને એ રીતે તેમના જે જન્મસિદ્ધ હકથી તેમને આજે વંચત કરવામાં આવ્યા છે, તે તેમને પુનઃ પ્રાપ્ત થશે. ત્યારે વિજ્ઞાન-વિદ્યાએ અને માનવ વિદ્યાએ કે વિજ્ઞાન અને ધર્મ વચ્ચે છેવટની સમાધાની થશે. આપણી પાસે અણુખીલવી પડી રહેલી બધી સાધનસપત્તિમાં લેાકેાની કુશળતારૂપી સંપત્તિ સૌથી માટી છે. ( વેઠ ઢસડતા ) વેંતરા, (પારકાની મતા લૂંટીને જીવતા) Page #119 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા ગુડે, (બીજાની હીન પાશવિક વૃત્તઓ ઉપર ગુજારે કરતી) વેશ્યા, અને (વગર મહેનતે માલ ખાઈને સડતો) શ્રીમંત મૂર્ખ –એ બધાં કેણ છે? તેઓ બધાં સમાજના કુશળ કાર્યકર્તાઓ બની શક્યાં હોત, પણ આજે તેઓ પોતાને માટે તથા દુનિયા માટે નાશ પામી ગયા જેવાં છે. કેળવણી-જગતે તે બાબત ઉપર લક્ષ આપવાનું ક્યારનું શરૂ કર્યું છે, મજૂર“જગત” એ બાબત કયારે હાથ ઉપર લેશે? વધારેમાં વધારે લોકોની વધારેમાં વધારે કુશળતા જ્યારે ડાં વર્ષ અગાઉ રાજકીય પક્ષ તરીકે મજુર પક્ષ અસ્તિત્વમાં આવ્યું, ત્યારે અમારામાંના કેટલાક જુવાનીના આશાપૂર્ણ ઉત્સાહમાં તેને માટે એવું માનવા લાગ્યા હતા કે, તે ગયા વ્યાખ્યાનમાં સૂચવેલો માર્ગ અખત્યાર કરશે. પરંતુ, તેણે તે જુદો જ માગ સ્વીકાર્યો છે. તે મજૂરના “રાજકીય અને આર્થિક હકો”નો પક્ષકાર બન્યા છે. પરંતુ નવાઈની વાત છે કે, મજૂરના બધા હકોમાં સૌથી પ્રથમ એ જે “ યુઝતાનો ,” તેને વિષે તો તે બેપરવા જ રહ્યો છે. ઔદ્યોગિક સંપત્તિના પાયા તરીકે વૈયક્તિક કુશળતાને બદલે યંત્રની પરિપૂર્ણતાને સ્વીકારવામાં આવી, ત્યારથી મજૂરવર્ગને જે અન્યાય થયો છે, તેને જે માટે અન્યાય હજુ સુધી મજૂરને કદી પણ કરવામાં આવ્યું નથી. અરે, સમગ્ર માનવજાતિ ઉપર, તેનાથી મોટી આફત, અત્યાર સુધીમાં, કદી Page #120 -------------------------------------------------------------------------- ________________ વધારેમાં વધારે લેાકેાની વધારેમાં વધારે કુશળતા ૯૧ ઊતરી નથી; અને તેને અન્યાય કરતાં આફત કહેવી, એ જ વધારે ડહાપણભરેલું છે. યાંત્રિક ઉદ્યોગોએ મેટા પ્રમાણમાં તથા અનેક દિશાએમાં નવા જ પ્રકારની કુશળતાને પ્રગટાવી છે, એ વસ્તુ સાચી છે; તથા તે બાબતને કદી ભૂલવી ન જોઈએ. યંત્રોની શેાધ અને રચના એ કદાચ એમાં સૌથી મુખ્ય છે. પરંતુ બીજી દિશાઓમાં, અને તેથી પણ કચાંય મેટા પ્રમાણમાં, તેના વડે કુશળતાને જડમૂળથી ઉચ્છેદ થયા છે; અથવા વધુ ચેાક્કસ શબ્દોમાં કહીએ તેા, તેનાથી એવાં કરેડા માનવપ્રાણી અસ્તિત્વમાં આવ્યાં છે, કે જેમને પેાતાના મનુષ્યત્વને વિકાસ થાય તેટલા પ્રમાણમાં કુશળતા દાખવવાનું અત્યારના સ જોગેામાં અશકય બની ગયું છે. પહેલી જ વાર યુરોપની મુસાફરીએ આવેલા એક હિંદી અધ્યાપકને મે થાડા વખત ઉપર પૃછ્યું હતું કે, પશ્ચિમના દેશેાની સામાજિક સ્થિતિમાં સૌથી આગળ તરી આવતી વસ્તુ તરીકે કઈ બીના તમારું ધ્યાન ખેંચે છે?' તેમણે તરત જ જવાબ આપ્યા, વૈયક્તિક કુશળતાને નાશ થવાથી મજૂરવગમાં આવેલી નિર્માલ્યતા.’ " “ આપણા ઘણા મજૂરોને એ વાતની ખબર નથી. પરંતુ, તેમને જે જન્મસદ્ધ હક ઝૂંટવી લેવામાં આવ્યા છે, તેનું એ તદ્દન સાચુ વર્ણન છે, એમ મને વધારે ને વધારે ખાતરી થતી જાય છે. અને અહીં એ પણ જણાવતા જવું જોઈએ કે, સામાન્ય રીતે જેને બુદ્ધિહીન જડ મજૂરી કહેવામાં આવે છે, તેવી મજૂરી કરનાર વને જ આ વસ્તુ લાગુ પડે છે એમ નથી. સમાજના બધા વગેોમાં એ વસ્તુ નજરે પડે છે. મધ્યમવમાં તે કદાચ તે સૌથી વધુ પ્રમાણમાં દેખાઇ આવે છે, અને ખિનકાના મહેલામાં પણ મજૂરની ચાલીએ જેટલા જ તેને પ્રવેશ છે. અહીં તેમ જ ત્યાં સત્ર એ માન્યતા " Page #121 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા વ્યાપવા માંડી છે કે, જીવનને આનંદ જિંદા કામકાજમાં રહેલ નથી, પણ તેની બહાર છે – જોકે, તે રોજિંદુ કામકાજ કરવામાં કુશળતા દાખવવાની હોય છે, ત્યારે આનંદ અવશ્ય નીપજે છે. અત્યારે તે આનંદને કામકાજથી બહારની વસ્તુઓમાં રહેલે માનવામાં આવે છેઃ કામકાજથી આપણને જે “મહેનતાણું મળે છે, – એટલે કે, આપણું ચાલત તે જે કામકાજ કરવા આપણે હરગિજ કબૂલ ન થાત તે કામ કરવા બદલ આપણને બદલા તરીકે જે પૈસા મળે છે, – તે પૈસા વડે ખરીદી શકાતી તૃપ્તિઓમાં આનંદ રહેલે માનવામાં આવે છે. યંત્રોદ્યોગ વડે જથાબંધ માલ ઉત્પન્ન કરવામાં પણ ઘણું કીમતી સામાજિક પાઠ શીખવા મળે છે. તે પાઠે બીજી કઈ રીતે શીખી શકાયા ન હોત, અને આગળનું પગલું ભરતા પહેલાં તે પાઠે માનવજાતિને શીખી લેવાની જરૂર પણ હતી, એ વાતની હું ના નથી પાડતો. પરંતુ દરમ્યાન એ વાત પણ ભૂલવી ન જોઈએ કે, કુશળતાનો આદેશ આપણા કામકાજની કલ્પનામાંથી વિસારે જ પડ્યો છે. કામકાજને હવે પૈસા ઉત્પન્ન કરવાનું સાધન ગણવામાં આવે છે. એટલે તેનું અચૂક પરિણામ એ આવ્યું છે કે, એ રીતે મેળવેલા ધનની વહેંચણીની તકરારેથી સમાજ છિન્નભિન્ન થઈ ગયું છે. એ તકરારોથી પણ આપણને આવશ્યક પાઠ શીખવા મળે છે, એમાં શંકા નથી. કારણ કે, કુદરતે જાણે એવો ધારે જ કર્યો લાગે છે કે, શાંતિનું ધામ વિખવાદના માર્ગે થઈને જ પહોચાવું જોઈએ. મજૂરીને બજારમાં ખરીદવા વેચવાની વેપારી ચીજ ગણવી, અને પૈસાથી તેની કિંમત આંકવી, એ વસ્તુ આપણું જમાનાની જ નવીનતા નથી, એ સાચું છે. એ જાતની વિચારસરણી ધરાવનારા અને આચરનારા લોકો આપણને દરેક જમાનામાં Page #122 -------------------------------------------------------------------------- ________________ વધારેમાં વધારે લોકોની વધારેમાં વધારે કુશળતા ૯૭ જોવા મળે છે, તથા તેની છાપ સામાજિક ઈતિહાસને પાને પાને દેખાઈ આવે તેવી રીતે પડેલી છે. પરતું તેથી તે વિચારસરણી સાચી ઠરતી નથી. અને કદાચ એમ પણ બને કે, આ વિચારસરણનું મિથ્યાત્વ જ્યાં સુધી સાર્વત્રિક રૂપે સ્વીકારાશે નહીં, ત્યાં સુધી માનવપ્રગતિની એક ભૂમિકા તરીકે આવેલ યંત્રોદ્યોગવાદ પણ ચરિતાર્થ થશે નહિ. માણસ પિતાની મજૂરીને શેઠ બનેલી સરકારને વેચે કે ખાનગી વ્યક્તિને વેચે, પણ તેમાં માનવ દષ્ટિએ કશે જ ફરક પડતો નથી. જ્યાં સુધી મજૂર પિતે કે તેની મજુરી ખરીદનાર – ભલે પછી તે કોઈ પણ હોય – તે મજૂરીની કિંમત બજારમાં તેનું શું ઊપજશે એ ખ્યાલથી જ આંકે છે, ત્યા સુધી મજૂરી પાછળ માનવાર્થ ખોવાયેલો જ રહે છે અને તે મજૂરી મનુષ્યની કેળવણીનું મુખ્ય સાધન બની શકતી નથી. અલબત્ત, મજૂરીને ન્યાયસર મૂલવાય નહિ કે તેન એગ્ય વળતર ન આપવામાં આવે, તેના કરતા તેમ બને એ વસ્તુ જરૂર સારી છે; તેમ જ તે મજૂરી કઈ ખાનગી માણસને વેચાય કે જાહેર તંત્રને વેચાય તેમાં અવશ્ય કાંઈક ફરક પડે છે. પરંતુ મજૂરી કે ઉદ્યોગની સામાજિક દૃષ્ટિએ ખરી કિંમત એ કશામાં રહેલી નથી. માનવદષ્ટિએ તેની ખરી કિંમત તે, ઉદ્યોગ કરનારને જે પ્રમાણમાં કુશળતા દાખવવી પડે છે, અને તેને કારણે કુશળતાની જે વહેંચણી સિદ્ધ થાય છે, તેમાં રહેલી છે. નૈતિક દૃષ્ટિએ, હું તો “માલની વહેંચણી કરતાં કુશળતાની વહેંચણી’ પર ખાસ ભાર મૂકું. યંત્રોદ્યોગવાદના દેષમાં, નિતિક દૃષ્ટિએ વિચારતાં, ધનસંપત્તિ છેડાક જ માણસેના હાથમાં જઈ પડે એ દેષ તો નાનો છે; પરંતુ ચેડા જ મા રુસેના હાથમાં કુશળતા જઈ પડે છે એ તેનાથી માટે દેષ છે. ધનસંપત્તિની પેઠે કુશળતા પણ અમુક સ્થળે Page #123 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા એકત્રિત થઈ જાય, એ અમુક અંશે અનિવાર્ય છે, દરેક ઉદ્યોગમાં કુશળતાની છેક ઉપરની હદ અને છેક નીચેની એવી બે હદ હોવાની જ; અને તે બે છેડાઓ વચ્ચે અનેક પગથિયાં પણ હોવાનાં. પરંતુ આદર્શ ઉદ્યોગ તે તેને કહેવાય કે જે છેક નીચલી કક્ષા સુધીના દરેક કામદારને, પિતાની વૈયક્તિક કુશળતા દાખવીને પોતાના રોજિંદા કામકાજને કીમતી. કેળવણરૂપ બનાવવા સારુ પૂરતો અવકાશ આપે. એટલે, “મજૂર ઠીક ઠીક જીવનનિર્વાહ કરી શકે તેટલું મહેનતાણું તે તેને મળવું જ જોઈએ,” એવો આગ્રહ રાખવાની સાથે સાથે, અને કદાચ તેથી પણ પહેલાં, આપણે એવો આગ્રહ રાખવું જોઈએ કે, “તેને પિતાનું કામ કરતાં કરતાં ઠીક ઠીક રસ પડે તેટલી કુશળતા દાખવવાની તક મળવી જ જોઈએ. કારણ કે, તત્ત્વની દષ્ટિએ વિચારીએ તે, મહેનતમજૂરી મુખ્યત્વે અને ખાસ તે એક માનવધર્મ છે અને ત્યાર પછી ગૌણપણે જ પૈસા આપીને ખરીદી શકાય તેવી તે એક વેચાઉ ચીજ છે, અને એ પણ આ જમાનાની કરામને લીધે. માનવ કમ તરીકે તેની ખરી કિંમત તેને સારામાં સારી રીતે કરવામાં રહેલી છે; બહાર તેની જે કિંમત ઊપજે છે તેમાં નહિ. કિંમત ગમે તેટલી મોટી ગણવામાં આવે છતાં, પૈસા વડે મહેનતમજૂરીની પૂરી કે યોગ્ય મૂલવણી થાય જ નહીં. આ બધાનો અર્થ એ થયો કે, “કામના કલાકો ઓછા કરાવ્ય ને પગારમાં વધારે કરાવ્ય મજૂરોના “કેયડાને” કલ્પી શકાય તેવા કેઈ ઉકેલ મેળવી શકાય તેમ જ નથી; ખાનગી શેઠની જગા રાષ્ટ્રની સરકાર લે, તે પણ મુદ્દાની બાબતમાં કશો તફાવત પડતો નથી. કેટલીક વાર એવી દલીલ કરવામાં આવે છે કે, ઉત્પન્ન થયેલી સંપત્તિમાં ન્યાયી હિસ્સ મેળવવાને મજૂરેનો હક Page #124 -------------------------------------------------------------------------- ________________ વધારેમાં વધારે લેકેની વધારેમાં વધારે કુશળતા ૫ એક વાર સ્થાપિત થઈ જાય, ત્યાર બાદ “કુશળતામાં ન્યાયી હિસ્સો મેળવવાનો તેમનો હક વિચારવાને પૂરતો સમય રહેશે. તેને જવાબ તે ઉઘાડે છે સંપત્તિમાં ન્યાયી હિસ્સો મેળવવાના હક ઉપર જ સુધારણાનું લક્ષ લાંબા વખતથી કેન્દ્રિત કરવાથી, કુશળતામાં ન્યાયી હિસ્સો મેળવવાની વાત ઉપર તરી આવવાને બદલે એવી તે ખોચરે પડી ગઈ છે કે, સામાન્ય રીતે મજૂરોની ચળવળમાં તેને કશું સ્થાન જ રહ્યું નથી. બીજી બાજુ, મજૂરોની આર્થિક સ્થિતિમાં જેમ જેમ સુધારણા થતી જાય છે, તેમ તેમ તેમની અંગત કુશળતાનું ક્ષેત્ર સતત ઓછું જ થતું જાય છે. મજૂરોના કામ કરવાના કલાક ઘડ્યા છે, તેમને પગાર વધે છે, પરંતુ તેઓ પોતે જથ્થાબંધ “ઉત્પત્તિ”ના દાંતા-ચકનો એક દાંતે જ બનતા જાય છે. નફામાં હિસ્સો મેળવવો એ સારી વાત છે; પરંતુ કુશળતામાં હિસ્સો મેળવવો એ તેનાથી પણ સારી વાત છે. એ વસ્તુને ધ્યેય તરીકે સ્વીકારવામાં આવે, તે મજૂરેની ચળવળ અત્યારે બની રહી છે તેવી રાજકીય હિલચાલ મટીને કેળવણુની હિલચાલ બની જાય, કે જે બનવાનું તેને માટે ઈશ્વરે નિરધાર્યું હતું. અત્યારે તે આપણા જેવા જે લેકે મજૂરીને માનવજાતની કેળવણીનું મુખ્ય સાધન માનનારા છે, તથા શારીરિક કે આધ્યાત્મિક “સુખનું મુખ્ય કારણ માનનારા છે, તેઓ મજૂર-ચળવળના આજના સ્વરૂપથી તે ભારે નિરાશા જ અનુભવવાના. જે ચળવળ મજૂરને આર્થિક બાબતમાં ધીરે ધીરે આઝાદ કરવાનું ધ્યેય રાખે છે, પરંતુ દરમ્યાન તેની વૈયક્તિક કુશળતાના સતત થઈ રહેલા વિનાશ તરફ બિલકુલ બેદરકાર રહે છે, તે ચળવળને માનવ સ્વાતંત્ર્યની ચળવળ કહી શકાય નહિ. એક બાજુ તે “આર્થિક ગુલામીની Page #125 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા સાંકળે' તોડતી જાય છે, પરંતુ બીજી બાજુ તે, “યંત્રની” ગુલામીની વધુ કારમી જંજીરે મજૂરે ઉપર જડાવા દે છે. આના જવાબમાં એવી દલીલ કરવામાં આવે કે, “મજૂરી દરમ્યાન મજૂરને ગમે તેટલી “યાંત્રિક” ગુલામી સહન કરવી પડતી હોય, પરંતુ મજૂરીના કલાકો ઘટાડવાથી તે ગુલામીને નહિ જેવી જ કરી શકશે, અને એ રીતે તેને સ્વતંત્ર મનુષ્ય તરીકે પિતાનો આધ્યાત્મિક વિકાસ સાધવા માટે પુષ્કળ અવકાશ રહેશે.” એ દલીલને હુ આગળ ઉપર વિસ્તારથી જવાબ આપીશ. અત્યારે તો એક જ વાત તમારા લક્ષ ઉપર લવું કે, યાંત્રિક મજૂરીમાંથી છેટેલા મજૂરને ગમે તેટલો સારે પગાર મળે હય, કે તેની મજૂરીના કલાક ગમે તેટલા ઓછા હોય, પરંતુ તે પિતાની ફુરસદને વખત પિતાને આત્મા ખિલવવામાં ગાળવાનું ” સહેજ પણ વલણ દેખાડશે નહિ; કારણ કે, તેના જીવનની મુખ્ય કિયા દરમ્યાન સધાયેલા તેની કુશળતાના નાશને કારણે, તે માટે ભાગે ભૂલી જ જાય છે કે, તેને ખિલવવા માટે કોઈ “આત્મા” છે. એટલું જ નહિ પણ તે કામ ઉપરથી છેટે થાય એટલે તરત જ, તેને મોજમજાના વિવિધ રસ્તા બતાવીને તેને પગાર અને તેની ફુરસદ બેઉ ઝૂંટવી લેવાની રાહ જોઈને બેઠેલા વેપારીએના હાથમાં જ તે પોતીકા પૈસા તેમ જ કુરસદને સોંપી દેશે. આ જાતના વેપારીઓ દ્વારા થતું શેષણ મૂડીદારોને હાથે થતા શોષણ કરતાં (ભલે પછી તે મૂડીદાર કોઈ વ્યક્તિ હોય કે સરકાર પોતે હોય) તેની સ્વતંત્રતાને વધુ મારક છે. પરંતુ તે પ્રત્યે મજૂરોના આગેવાનો લક્ષ જ આપતા નથી. જે જમાનામાં આમ-જનસમુદાયની કુશળતા ઓછી થતી ચાલે છે, તે જમાનાનું એ ભૂંડું તથા ખાસ એવું અનિવાર્ય લક્ષણ છે. તેની દષ્ટ તથા વ્યાપક અસર સમાજના નીચલા Page #126 -------------------------------------------------------------------------- ________________ વધારેમાં વધારે લોકોની વધારેમાં વધારે કુશળતા ૭ ઉપલા બધા વર્ગો પર થાય છે. ખાધેપીધે સુખી ગણાતા અને કામકાજ વિનાના વર્ગોમાં તેનું જોર ખાસ હોય છે. એ વેપારીઓમાંના ઘણા તો એ રીતે પિતાની “સૌદર્યવર્ધક બનાવટો” વાપરનારને કાયમની ખૂબસૂરતીની “ગેરંટી આપવાની, તથા તેમને શરાબ કે સિગારેટ ખરીદનારને સ્વર્ગીય આનંદ” (કે જેનો સ્ત્રી સાથેનો સંબંધ યોગ્ય ’ ચિત્ર દ્વારા સૂચવાયેલો જ હોય છે) મળવાની “ગેરંટીની જાહેરાત દ્વારા જ પૈસાદાર તથા કામકાજ વિનાના થયા હોય છે, એ વળી તેની ખાસ અર્થસૂચક બને છે. એ બધાને સામટો વિચાર કરીએ તો આપણે કહેવું ઘટે કે, લેકમાં ખવાઈ ગયેલી કુશળતાને તેમના બધા ધંધાઓ કે તેમની બધી પાયરીઓમાં પાછી દાખલ કરવી એ વસ્તુ જ આપણા સમાજ ઉપર ઝઝૂમી રહેલી અધોગતિમાંથી બચવાને ખાતરીબંધ અને ખરેખર એકમાત્ર ઉપાય છે. અને બધા રાજકીય આગેવાનોને, કેળવણીકારોને, માનવપ્રેમીઓને, અને તેવા જ બીજા પરોપકારી લેકોને (ભલે પછી તે કાર્યકર્તા વર્ગના હોય કે વ્યાખ્યાનકર્તા વર્ગના હેય) આજનો જમાને એ જ કામ ખાતે નોતરે છે. અને પિતાના નામને સાચે અર્થ સમજનારી કોઈ પણ મજૂર-હિલચાલે પણ એ જ કામ લાગતું હાથમાં લેવું જોઈએ. આમ, આજે યંત્રોદ્યોગી કહેવાતા જમાનામાં એક બાજુ તવંગર કે ગરીબ તમામ કેટીના કારીગર-વર્ગમાં ( ઉપર નેધેલા કેટલાક અપવાદ સિવાય) કુશળતાને ખેદજનક વિનાશ દેખાય છે; અને જેમને કશી કુશળતા હવે ખેવાની બાકી નથી તથા કાંઈ પણ કુશળતા કદી મેળવવાની આશા નથી, એવા લોકોના ટોળેટોળાં જગતમાં ઊભરાવા લાગ્યાં છે. આ સ-૭ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૯૮ સર્વોદયની જીવનકળા પ્રમાણે જ્યારે કામકાજની દુનિયામાં આવી અફસોસકારક પરિસ્થિતિ ઊભી થઈ છે, ત્યારે બીજી બાજુ રમતગમતના મેદાનમાં કુશળતાની પડતી નથી થઈ ઊલટે તેને વધારે તેમ જ ફેલાવે થતો ચાલ્યા છે. કારખાનાંમાંથી હાંકી કાઢેલી કુશળતાને રમતગમતનાં મેદાનમાં કંઈક આશરે મળે છે. આમ તેને માટે આશરે હયાત રહે, અને તે અનેકને માટે ખુલે છે, એ વસ્તુ નૈતિક દૃષ્ટિએ આશાસ્પદ છે. કારણ કે, કોઈ પણ બાબતમાં કુશળતાને જેટલા પ્રમાણમાં ખીલવવામાં આવે, તેટલા પ્રમાણમાં સાથે સાથે મન કે શરીરનું સંયમન પણ સધાય જ છે; અને એ વસ્તુ તે સ ના પાયારૂપ છે. તે માટે આપણે ઈશ્વરનો પાડ માનીએ તેટલે ઓછા છે. “તમે નીતિવચનનો કે ખ્રિસ્તી વિધિનિષેધનો અનાદર કે ભંગ કરે છે, એમ કહીને આજે ભાગ્યે જ કોઈને પાપભીરુ બનાવી પશ્ચાત્તાપ કરાવી શકાય છે. પણ, “તેં ખેલદિલી ન બતાવી” એમ કહેવાથી તો તમે તેના સ્વમાનને સેંસરું વીંધી નાંખી શકે. અને મેં જોયું છે કે, નાગરિક સદ્ગુણોને વ્યવહારુ નમૂને બતાવવો હોય છે, ત્યારે હાડીઓની હરીફાઈમાં કે ફટલના મેદાનમાં પોતાના પક્ષના માણસે સાથે એકદિલીથી પ્રેરાઈને પોતાનું સર્વસ્વ કરી છૂટવાની વસ્તુનો દાખલો પસંદ કરવા તરફ ભલભલા ફિલસૂફ પણ વળે છે. જોકે તેઓએ પોતે તે લાંબા વખતથી વ્યાયામનું ક્ષેત્ર છેડીને, ઓછી અંગમહેનતવાળું બીજું ક્ષેત્ર સ્વીકાર્યું હોય છે. સામુદાયિક હિત માટે પિતાની જાતને ભૂંસી નાખવાના, એકબીજાને પરસ્પર મદદ કરવાના, વગેરે દેવી સિદ્ધાન્તનું સૌથી નજીકનું ઉદાહરણ આપણને રમતગમતના મેદાન ઉપર જ મળે છે. આજે યે નીતિશાસ્ત્રી કબૂલ નહિ કરે કે, અંચઈ ન કરવાની બાબતમાં Page #128 -------------------------------------------------------------------------- ________________ વધારેમાં વધારે લેકેની વધારેમાં વધારે કુશળતા ૯ રમતગમતની દુનિયા જ, “વેપારી દુનિયા', કામદારમંડળનું રાજકારણ, ધારાસભાઓના કાવાદાવા, અને લાલ વાવટાઓના દેખાવ કરતાં ચડી જાય છે તથા તે બધાં કરતાં સદ્ગૃહસ્થ તરીકેનો વર્તાવ પણ (–કે જે ધર્મમાત્રનું મૂળતત્ત્વ છે,) રમતગમતનાં મેદાન ઉપર જ એકધારે દાખવવામાં આવે છે? અહીં જ જરા આડા કંટાઈને કહેતા જઈએ કે, મૂડીદારે અને મજૂર વચ્ચેના વર્ગવગ્રહમાં જે રીતિનીતિ સ્વીકારવામાં આવે છે, જે જૂઠાણા ફેલાવવામાં આવે છે, જે અધઃપાતી લાગણીઓ ઉશ્કેરવામાં આવે છે, જે ઝેરી ઊંટવૈદાં કરવામાં આવે છે, અને ધર્મશાસ્ત્રોને ઢેગીપણે જે આધાર ટાંકવામાં આવે છે, તેની આગળ રણભૂમિ ઉપરની અમાનુષિતાઓ તે કાંઈ વિસાતમાં નથી. પાસેના મેદાનમાં કે જ્યાં તકલાદી બાંધકામ કરનારા કંટ્રાકટર જાહેર પૈસાથી કળા-કૌશલ્યનું ખૂન કરી પોતાનું સડેલું સામ્રાજ્યનું ઊભું કરતે હોય છે, તેના કરતાં આપણાં કેટલાંક રમતગમતના મેદાનમાં ઈશ્વર પિતાની પ્રકૃતિને ઓછી બડગતી જ હશે; – જોકે, રમત ઉપર જુગાર ખેલવાને કારણે, રમતગમતના મેદાનમાં કાંઈક કલુષિતતા તે આવી છે. તે પણ રમતગમતના મેદાનમાં કુશળતાની ઉચિત કદર અંકાય છે, અને રમનારાઓ તેને પિતાના કર્તવ્ય તરીકે ખીલવે છે; પરંતુ તકલાદી બાંધકામ કરનાર કટ્રાકટરોમાં કુશળતાનું તે ગૌરવ નષ્ટ થયું છે. હજારોની સંખ્યામાં લોકો રમનારાઓએ દાખવેલી ઉત્કૃષ્ટ કુશળતા જેવાનો જે આનંદ માણવા હડીઓની હરીફાઈમાં, ક્રિકેટ મૅચમાં, કે ઘેડદડ ઉપર જાય છે, તે આનંદ જ્યાં સુધી જગતના જિંદા કામકાજમાં દાખલ નહિ થાય, ત્યાં સુધી આ યંત્રોદ્યોગી સંસ્કૃતિના ભાવી તરફ હું પોતે તો આશાની નજરે જોઈ શક્તો નથી. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સર્વોદયની જીવનકળ એટલે આજે દરેક ધર્મપ્રેમી માણસે રમતગમતના ખેલાડીને ચરણે, અને તેના જ વધુ પાવરધા ભાઈ કળાકારને ચરણે જ અંજલિ અર્પવા જેવી છે. કળાકારને પણ હું ઊંચામાં ઊંચી કક્ષાએ પહોંચેલો ખેલાડી જ ગણું છું; અને તેથી જ તે ઉત્તમ કક્ષાએ પહોંચેલા કારીગરથી જુદા પડે તે રહેતા નથી. તકલાદી બાંધકામ કરનારાઓ અને તેમની જાતના લકે આજે જે તાત્વિક મૂલ્ય હણું રહ્યા છે, તેમને એ બે જણાએ જ આજે તો સંભાળી રહ્યા છે. ફરી પાછા એ બધા બાંધકામ કરનારાઓ જ્યારે એવું “સ્વર્ગ” સરજે કે જેમાં બધાં માણસે રહેતાં હોય, તથા જ્યાં સર્વવ્યાપી બનેલે કુશળતાને કાયદે જગતના તમામ કામકાજને આવરી લેતો હોય, ત્યારે જુદી વાત. હવે એવે વખત આવી પહોંચે છે કે જ્યારે બધા સારા માણસોએ “વધારેમાં વધારે માણસોના વધારેમાં વધારે સુખની’ તુચ્છ કલ્પના તરફ ચોક્કસ રીતે પીઠ ફેરવી દેવી જોઈએ. જુદા જુદા ફિલસૂફે તેની તુચ્છતા ઢાંકવા માટે તેની જે કઈ “સુધારેલી કે સશે ધિત આવૃત્તિ”એ પ્રગટ કરે– અર્થાત્ તેને તર્કની દૃષ્ટિએ બંધબેસતી કરે, તેમાં શાબ્દિક ઉમેરાઓ કરે, દાર્શનિક રીતે તેને મેળ બેસાડે, કે તેને સાત્વિક અવેજો ઊભા કરે–તે બધા પ્રત્યે પણ તે જ રીતે પીઠ ફેરવવાની જરૂર છે. માણસ જે માગે પ્રયાણ કરવા માટે સરજાયે છે, તેની દિશા તે તરફ નથી. આપણું ક૯પનાઓમાં “વધારેમાં વધારે માણસે ” એ પદ દાખલ કરવાનું જ હોય,– જોકે કાલભાવનાથી વિચાર કરનારે પિતાના ચિંતનમાં સંખ્યાને પ્રથમ સ્થાન આપતો જ નથી – તે રચનાત્મક નાગરિકધર્મના પક્ષકારોએ “વધારેમાં વધારે માણસની કુશળતા'ના મુદ્રાલેખ હેઠળ જ કૂચકદમ Page #130 -------------------------------------------------------------------------- ________________ વધારેમાં વધારે લેકની વધારેમાં વધારે કુશળતા ૧૦૧ કરવી જોઈએ, કારણ કે, “વધારેમાં વધારે કુશળતા” દાખવવા જતાં ‘વધારેમાં વધારે વીરતા દાખવવાનું આવી જ જાય છે, એ વાત આપણે આગળ જોઈ આવ્યા છીએ. સામાજિક ઈતિહાસનાં બે મુખ્ય પ્રવાહે – યંત્રોદ્યોગવાદ અને લશ્કરશાહી–એ બે એકત્રિત બની, એક પ્રવાહરૂપે વહે એ શુભ વખત આવવાની સૂચના આપણને આની અંદર મળી રહે છે. એ દશા એવી છે કે તેની આશા સૌ સારા માણસોએ રાખવી જોઈએ અને તેને માટે મથવું ઘટે; જેકે આજે તે એ બે પ્રવાહે ઘણી વાર સામસામે જ વહે છે. તે દશા આવશે ત્યારે મજૂર સૈિનિકને કહેશે, “તારી વીરતા મને પ્રાપ્ત થાઓ, તથા તું જે કુશળતાથી તારી તરવાર ફેરવે છે, તે કુશળતા હું મારે હશેડે ચલાવવામાં રાખવું.” તથા સિનિક મજૂરને કહેશે, “હવે હું તારા ક્ષેત્રને જ મારી રણભૂમિ સમજીશ. મારું શિસ્તપાલન, મારી વફાદારી, મારી વ્યુહરચના, ફરજ બજાવતાં મરવાની મારી તત્પરતા, તથા લડવૈયા તરીકે મરી ઈશ્વરની ઉપાસના – એ બધું હું તારા ક્ષેત્રમાં લઈ આવીશ, હું તારે ગણવેશ પહેરીશ, અને હું તથા તું મળીને હૃદયમાં વીરતા અને આંગળીઓમાં કુશળતા સાથે એકઠા કૂચકદમ કરીશું. બનાવટ, તકલાદીપણું, અને બધા જૂઠા વ્યવહારો સામે ઉપાડેલા જંગમાં આપણે “રણભૂમિનાં સુખદુઃખ’ સાથે જ સહન કરીશું. આપણે એવાં કપડાં વણીશું કે જે ફાટે નહી, તથા એવાં મકાન બાંધીશું કે જે કયામતના દિવસનું દુંદુભી ગડગડે ત્યાં સુધી ખડાં રહે.” આમ લડાયક વૃત્તિનો નાશ કરીને નહીં, પણ સંસ્કૃતિની કીમતી થાપણ તરીકે તેને સ્વીકારી લઈને તથા તેને રોજિંદા કામકાજના પ્રેરકબળ તરીકે સાર્વત્રિક બનાવી લઈને, ઉદ્યોગવાદને પૈસાના ઢગલા કરનાર ગધ્ધાવૈતરાને બદલે કૌશલ્યયુક્ત કમલેગમાં Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સર્વોદયની જીવનકળા પલટાવી નાખવે, એના કરતાં બીજા કઈ રચનાત્મક કાર્ય કમને હું લક્ષમાં લેવા જે ગણતો નથી. અહીં આગળ પણ કાળભાવનાવાળાની જ બોલબાલા આપણને દેખાશે. સ્થળ ભાવનાવાળો કહે છે કે, “ચાલો આપણે ઘર બાંધીએ; ત્યારે કાળભાવનાવાળે કહે છે, “આપણે એવું ઘર બાંધીએ કે જે કાયમ રહે.” સ્થળભાવનાવાળે કહે છે કે, આ મારી તંત્રવ્યવસ્થા છે.” કાળભાવનાવાળે તેને પૂછે છે કે, “તેને ટકાવી રાખવા માટે જોઈતી વીરતા કે કુશળતા ક્યાં છે?” ને પલયને કહ્યું હતું કે, “દરેક યુદ્ધમાં કાળ એ નિર્ણયક તત્વ છે. અલબત્ત, એ તે સ્થળમાં લડાતાં યુદ્ધોની વાત કરતે હતે. પ્રજાઓના જીવનને જગતના નકશા ઉપરના એક સ્થળગત વ્યવહાર તરીકે વિચારવામાં આવે, ત્યારે એવાં યુદ્ધો ઊભાં થાય છે તથા તે નકશાને મરજી મુજબ બદલવા માટે તે લડવામાં આવ્યાં હોય છે. તેમાં જીતેલા પ્રદેશને કારણે વિજેતાઓને સૂર્યપ્રકાશમાં ધનધાન્યથી ભરપૂર બનેલાં એવાં નવાં સ્થળે પ્રાપ્ત થાય છે; અને એ રીતે જગતને નકશે તેઓ પોતાની મરજી મુજબ આંકી શકે છે. તે પ્રકારનાં યુદ્ધોમાં પણ જો કાળ જ નિર્ણાયક તત્ત્વ હેય; તે એ યુદ્ધ જ્યારે પ્રદેશના વિસ્તાર માટે નહિ, પણ જીવનના ઊંડાણ માટે લડાતું હોય, અર્થાત કાયમી મૂલ્ય માટે માનવ આત્મા દ્વારા લડાતું ઐહિક યુદ્ધ હોય, ત્યારે તે કાળ એ કેટલું મોટું, નિર્ણાયક તત્ત્વ બની જાય? કારણ કે, માનવજીવન એક ગતિશીલ વસ્તુ છે, તેથી નકશા જેવી સ્થિર વસ્તુઓના બંધનમાં તે જકડાતું નથી તેથી જ એલેકઝાંડરના જમાનાથી વરસાઈની સંધિ સુધીના જમાનાઓ દરમ્યાન મોટમોટા વિજેતાઓ અને તેમના નકશા દોરનારાઓએ જગતનો નકશો હંમેશ માટે દેરી લેવાના કરેલા બધા પ્રયત્નોથી પણ (અને ત ત્રવ્યવસ્થા Page #132 -------------------------------------------------------------------------- ________________ મજૂરીને અણગમે ૧૦૩ રચનારાઓ પણ એને જ માટે પ્રયત્ન નથી કરતા હતા?) જગતને એ નકશો નથી તૈયાર થઈ શક્યો, કે જે “એક દિવસથી વધારે” ટકે એની ખાતરી આપી શકાય. “શ્રેની સૃષ્ટિ એ કંઈ ભૌગેલિક હદની દૃષ્ટિએ કે સામાજિક સંબંધની દૃષ્ટિએ સ્થળમાં યોગ્ય રીતે દોરેલા જગતના નકશારૂપ નથી. એટલું જ નહિ, પરંતુ ઈ તો 0િમાં થઇ રીતે વીર જીવન-માવના છે. મજારીને અણગમો હું આશા રાખું છું કે, અત્યાર સુધી મેં રજૂ કરેલા વિચારો ઉપરથી, નાગરિકનાં હકો અને ફરજો” વિષે મારે આ વ્યાખ્યાનમાં જે કંઈ કહેવાનું છે, તેના પાયામાં રહેલી નાગરિક વિષેની મારી કલ્પના સ્પષ્ટ થઈ ગઈ હશે. મેં નાગરિકની કલ્પના જે રીતે દેરી છે, તે અનુસાર નાગરિક મુખ્યત્વે એક “મવાર' છે. તેની પોતાની દૃષ્ટિએ જોઈએ, તે તે પોતાને માટે, અર્થાત્ પિતાના શરીર અને આત્માના હિત માટે કામ કરતો હોય છે અને તેના સામાજિક સંબંધોની દૃષ્ટિએ વિચાર કરીએ, તે તે બીજાઓને માટે કામ કરતે હોય છે, અને બીજાએ તેને માટે કામ કરતા હોય છે. • નાગરિક મુખ્યત્વે “કામદાર’ હોવાની કલ્પના મહેનતમજૂરી કે કામકાજના ક્ષેત્રમાં તો સ્પષ્ટ રીતે લાગુ પડતી દેખાય છે. પરંતુ હવે હું એ કલ્પનાને ફુરસદના ક્ષેત્રમાં પણ લઈ જવા માગું છું. ઘણાય તરત બેલી બેસશે કે, તે કલ્પના ત્યાં કેવી રીતે લાગુ પડે? પરંતુ કેઈ પણ માણસ પોતાના કામકાજ ઉપરથી ઊતર્યો, તેની સાથે તે પિતાનાં “હકો અને Page #133 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા ૧૦૪ ફો 'માંથી એવા મુક્ત થઈ જતા નથી, કે જેથી બાકીના વખતમાં તે બેજવાબદાર મામા કરનારા જ બની રહે. ફુરસદના સમય દરમ્યાન પણ તેને નવી જાતનાં ‘હુકા અને કજો” પ્રાપ્ત થાય છે. તે હુકા અને ફરો કામકાજના સમય દરમ્યાનનાં તેનાં ‘હકા અને ફરજો' કરતાં વિશેષ આનંદપૂર્ણ ભલે હૈ, પર ંતુ તત્ત્વની દૃષ્ટિએ તે જરાય જુદાં નથી. કામકાજના સમય દરમ્યાન તે ‘ મહેનતાણા' માટે કામ કરતા હોય છે. ત્યારે ફુરસદના સમયમાં તે મહેનતાણા સિવાયની, અને તેથી જ કદાચ તેના કરતાં વધુ પ્રાપ્ત કરવા યાગ્ય વસ્તુ માટે કામ કરતા હોય છે. પર ંતુ કામ તે તે કરતા જ હોય છે. તેની ફુરસદની પણ સામાજિક દૃષ્ટિએ ચાખ્ખી કિંમત છે, અને ફુરસદમાં પણ કામકાજ સમાયેલું છે; ભલે પછી તે કામકાજ ઉત્તમતાની એટલી હદે પહોંચાડવામાં આવ્યું હોય, કે જેથી તે અદલાઈને આનંદપૂર્ણ કે સુંદર રમતરૂપ અની ગયું હોય. આ સિદ્ધાંત દેખીતે તે મહુ રસહીન તથા કઠોર લાગે છે; પરંતુ આપણે તેને જરા ઊંડે ઊતરીને સમજીશું, તે તે તેવા નહિ લાગે. નાગરિક વિષેની આ કલ્પનામાંથી સમાજ વિષેની પણ તેને મળતી એવી કલ્પના નીકળી આવે છે કે, સમાજ એ પરસ્પર સહકારની પદ્ધતિએ કામ કરવા માટેનું એક એવું વ્યવસ્થિત તત્ર છે કે જે પાતે કરેલા કામની ઉત્તમતામાં પોતાની બધી તૃપ્તિ અનુભવે છે. તે કામની ઉત્તમતા, એક માજી, કામ કરનારા બધા નાગરિકાએ પેાતાના તમામ ઉદ્યોગધંધામાં દાખવેલી કુશળતા અને વીરતા ઉપરથી આકવાની છે; અને બીજી ખાજુ, ઉત્પન્ન કરવામાં આવેલા માલનાં તથા કરવામાં આવેલા કામકાજનાં પ્રજ્ઞા-સૌંદય-અને-સત્ય-રૂપી મૂલ્યેા દ્વારા આંકવાની છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ મજૂરીને અણગમો ૧૦૫ અહીં પણ હું ફરી ભાર મૂકવા માગું છું કે, સમાજના સહકારમૂલક કામમાં મજૂરીના સમયમાં કરાતા કામકાજનો, તેમ જ કુરસદના સમયમાં કરાતા કામકાજનો પણ સમાવેશ થાય છે. તે બંને પ્રકારોને છટા પાડવાની આપણી ચાલુ રીતને લીધે, આપણે અત્યારના સામાજિક જીવનના કેટલાક હીનમાં હીન અંશે અસ્તિત્વમાં આવ્યા છે. સમાજનું કામ એ એવી વસ્તુ નથી કે જે સાંજના પાંચ વાગ્યે અટકી જતું હોય અને પાછું બીજે દિવસે સવારે આઠ વાગ્યે શરૂ થતું હેય. રજા કે તહેવારને દિવસે તે મુલતવાઈ રહેતું નથી. તેનું કામકાજ તે સતત ચાલ્યા કરે છે. ઊલટું, જ્યારે દુકાનોનાં બારણાં બંધ થાય છે, અને કારખાનાંના દરવાજાઓને તાળાં વસાય છે, ત્યારે તેની નાડીઓમાં જે જીવન ધબકતું હોય છે, તથા ભાવની દૃષ્ટિએ તેમાં જે અગત્યના મુદ્દાઓ સંડોવાયેલા હોય છે, તે તે દિવસના બીજા કોઈ ભાગમાં દેખાતાં નથી. અત્યારે મારી સામે પડેલી એક જાહેરખબરમાં “સહકારી પદ્ધતિથી રજા કે તહેવાર ભોગવવા માટેના મંડળ” નું નામ છે. એ નામ મને ભારે રહસ્યપૂર્ણ લાગે છે. એમ પણ બને કે, મનુષ્યના પરસ્પર સહકારનું રહસ્ય દિવસના ફુરસદના ભાગમાં જ આપણને પ્રાપ્ત થાય. કામકાજના ક્ષેત્રમાં અસામાજિક વર્તણુકને પાર હોતો નથી, પરંતુ કુરસદના ક્ષેત્રમાં તો તે તેને પણ ટપી જાય છે. પોતાનાં “સુખ” માણતી વખતે જ માણસે એકબીજાને સૌથી કારમું નુકસાન કરે છે, અને જગતને “દુઃખ થી ભરી કાઢે છે. એટલે સહકારી પદ્ધતિથી રજા કે તહેવારે ભેગવવા માટેનું મંડળ” એ રામરાજ્યનું સારામાં સારું વર્ણન છે. આસુરી રાજ્યમાં દરેક જણ પોતાની રજા પિતાને પડેશીને ભેગે ભેગવે છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની વનફળા આ કલ્પનાને હું નાર્ગારકતાની ઔદ્યોગિક કલ્પના કહું છું. શરૂઆતની પ્રાથમિક દશાના સમાજોને વિષે પણ તે તાત્ત્વિક રીતે લાગુ પડે છે જ. પરંતુ આજના જેવા ભારે યત્રોદ્યોગી સ ંગઠનવાળા જમાનાને તે તે અચૂક ખંધએસતી છે. ૧૦૬ પરંતુ નાગરિકતાની તાલીમ ઉપર બહાર પડતાં આજનાં થાકખ ધ પુસ્તકામાં તેા કંઈ જુદી જ કલ્પના વ્યાપતી લાગે છે. તે પુસ્તકામાં નાગરિક જાણે મૂલતઃ એક રાજકીય વ્યક્તિ જ હોય, એમ તેને લેખવામાં આવ્યા હોય છે; એટલે તેનાં અધાં કન્યાની ઇતિ મત આપવામાં અથવા મત મેળવવામાં આવી રહે છે; અને સમાજનું કામકાજ કરનાર કામદાર કે સેવક તરીકેની તથા જેને માટે કામકાજ કરવામાં આવે છે એવા સેવ્ય તરીકેની તેની કલ્પના કાં તેા ખાચરે પાડી દેવામાં કે વિસારી દેવામાં આવે છે. આજની કલ્પના પ્રમાણે, નાગરિકતાની તાલીમને ઉદ્દેશ તેને એવું જ્ઞાન આપવાને હાય છે કે, જેથી વખત આવ્યે તે પેાતાને મત બુદ્ધિપૂર્વક નોંધાવે, અથવા મતદાર તરીકે પોતાનાં રાજકીય ડહાપણથી અદા કરે. નાગરિકને આપણે કાયદાઓ ઘડવામાં મદદ કરનાર, અને જે કાયદાઓ ઘડવામાં તેણે મદદ કરી છે તે કાયદાને અમલ કરનાર રાજકીય મનુષ્ય જ ગણીએ, તે તેની તાલીમના પાયામાં રાજનીતિશાસ્ત્ર અને તેનાં આનુષંગિક એવા અશાસ્ત્ર અને ઇતિહાસશાસ્ત્રનું જ્ઞાન જ આવે. કેળવણીની સીડીએ ઉપર સુધી આવેલા ઘણાખરા ‘કામદારો’ એ જાતની જ કેળવણી શોધતા હોય છે, અને તેમની માગણીઓ પૂરી પાડવાનું કામ લઈને બેઠેલાં વિદ્યાલયે અને વિદ્યાપીઠે પણ તેમને એ કેળવણી જ ખરાખર પૂરી પાડતાં બ્યા હાય છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ મજૂરીના અણગમ ૧૦૭ નાગરિકની કેળવણીમાં એ જાતની કેળવણીની કિંમત હું હરગિજ ઉતારી પાડવા નથી ઇચ્છતાં. કારણ કે મારી જિ ંદગીનાં ઘણાં વર્ષોં એ જાતના વિષયાના અભ્યાસમાં જ મેં ગાળ્યાં છે, તથા મારા નાગરિકમ એમાં તેના પ્રચાર કરવાને પશુ મેં પ્રયત્ન કર્યાં છે. પરંતુ મારે અહીં કહેતા જવું જોઈ એ કે, એ વિષયાનુ ઉપરચોટિયું જ્ઞાન ~ અને માટા ભાગના લેાકેાને એવું જ્ઞાન મેળવવા જેટલેા જ વખત હોય છે જરાય જ્ઞાન ન હોય તેના કરતાં વધુ ભ્રામક થઈ પડે છે. - પરંતુ ગમે તેટલા વિસ્તારથી તથા પૂરેપૂરી આપેલી રાજકીય કેળવણી સારા નાગરિકના અભ્યાસક્રમ માટે પ્રતી છે, એવા નિર્ણય આપણે તારવીએ, ત્યાર પહેલાં એક એ મુદ્દાએ લક્ષમાં લેવા જેવા છે. પ્રથમ તેા, નાર્ગારક પોતાના મત બુદ્ધિપૂર્વક આપે એ, અને એમાં સમાતું બધું સાધવાથી પણ તે આપણે ભાગ્યે જ કાંઇ સાધીએ છીએ; સિવાય કે, વસ્તુતાએ મત આપવાને યેાગ્ય એવું કઇંક આપણે તેની આગળ રજૂ કર્યું હોય. ખીજા શબ્દોમાં કહીએ તે, દરેક પ્રૌઢ નાગરિક બધાંનું સામાન્ય હિત ઘડવામાં પોતાના ભાગ ભજવી શકે તે માટે તેને આપણે મતાધિકાર આપીએ તેની સાથે, તે સામાન્ય હિત પણ એવા ઊંચા પ્રકારનું હોવું જોઈએ કે જેથી તેને ઘડવામાં મદદ કરવાથી તેના મનમાં એવેા ખ્યાલ ઉત્પન્ન થાય કે, પાતે એક ખાસ અગત્યનું કામ કરી રહ્યો છે. દાખલા તરીકે, એ સામાન્ય હિત એવી જાતનું હોય કે જેથી તેને ‘મૂખ માણુસના સ્વર્ગ ’નું જ નામ આપી શકાય, કે તેની કલ્પના એવી જાતની હોય કે જેને ધૃતાનુ મંડળ જ સ્વીકારી શકે, — તે તેને ઘડવામાં ભાગ લેવા એ વસ્તુને ભાગ્યેજ કેાઈ માટા અધિકાર પ્રાપ્ત થયે એમ કહી શકાય. તેથી કરીને મતાધિકારને . Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ સર્વોદયની જીવનકળા ‘વિસ્તાર’એ પણ ખીજા નર્યાં – ઉપર ઉપરની - વિસ્તારે 'ની જેમ માત્ર સ્થળને લગતી ઘટના છે; અને જ્યાં સુધી તેની સાથે સાથે સામાન્ય હિતની કલ્પના પણ ઊંચી ન આવે, ત્યાં સુધી તેને ‘પ્રગતિમાં આગળ એક ડગલુ’ કહી શકાય નહી. સામાન્ય હિતની કલ્પના ઊ ંચી લાવવા તરફ જ મતાધિકારનાં માજા વળે, તે અલબત્ત, તે એક કેળવણીની જ ક્રિયા થાય. પરંતુ તેને માટે તેા રાજનીતિશાસ્ત્ર કે અથશાસ્ત્રના જ્ઞાનની ‘ પરિવૃતિ ’રૂપે, અથવા કહેા કે ‘સુધારણા રૂપે ખીજી જ જાતની કેળવણીની જરૂર છે. તેના ઉદ્દેશ નાગરિકાને પેાતાના મતાધિકારના બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવાનું શીખવવાને જ નહી હોય; પરંતુ મત આપવાને માટે ખરેખર ચેાગ્ય એવી દિશાએમાં બધુ કામકાજ શી રીતે વાળવું, એ શીખવવાના હશે. જે પ્રજાતંત્ર માત્ર મતાધિકારને વિસ્તાર કરવામાં જ પ્રગતિ કરતું જાય છે, પરંતુ જે વસ્તુઓ માટે મત આપવાના છે તે વસ્તુનાં મૂલ્ય વધારવાની ખાખતમાં પ્રગતિ કરતું નથી, તેને સાચા અર્થમાં પ્રતિમાન ન કહી શકાય. ઊલટુ, જ્યાં માત્ર મતાધિકારના જ વિસ્તાર થતા જાય છે, પરંતુ સાથે સાથે સાચાં મૂલ્યાનુ ધેારણ ઊતરતુ જાય છે, ત્યાં અધેાતિ તરફ જ પ્રયાણ થઇ રહ્યું છે, એમ ચાસ ભાખી શકાય. અત્યારની ચાલુ ઢબની લેાકશાહીએ આ જતના પાતા પરના જોખમ પ્રત્યે જાગ્રત છે કે કેમ, એ કહેવું શકા ભરેલું છે. નાગરિકને મુખ્યત્વે રાજકીય વ્યક્તિ ગણવાની કલ્પનાએ, તથા તે કલ્પનામાંથી આપેાઆપ નિષ્પન્ન થતી તથા રાજકારણ અને અશાસ્ત્ર ઉપર જ કેન્દ્રિત થતી તેની કેળવણીએ એ જોખમને છાઈ દીધું છે. પેાતાનેા મત બુદ્ધિપૃક આપવાની તથા તેમ કરવા ખીજાએને સમજાવવાની Page #138 -------------------------------------------------------------------------- ________________ - મજૂરીને અણગમે ૧૦૯ નાગરિકની ફરજ છે, એની હું ના નથી પાડતે; તેમ જ તે બધા માટે તેને કેળવવું જોઈએ એ પણ ઉઘાડું છે. પરંતુ એ બધી તેની રાજકીય ફરજોની પાછળ, તેની એક ઔદ્યોગિક ફરજ પણ રહેલી છે. તે ફરજ એટલે તે પિતે જે કોઈ પાયરીએ હોય, તે પાયરીએ પોતાના કળાકૌશલ્યની ઉત્તમતા દાખવીને, વાસ્તવિક મૂલ્ય ઉત્પન્ન કરવામાં તેમ જ ઘડવામાં પિતાનો ફાળો આપે છે. કેમ કે, જે સામાન્ય હિત માટે તેણે મત આપવાને છે, તેના સાર અને તસ્વરૂપ તે મૂલ્યો છે. કામદાર તરીકે, તે કાંતે ઉત્તમ નાગરિકોની હરોળમાં આવતું હોય કે પછી અધમ નાગરિકોની. જે કામદાર તરીકે તે પાછો પડતો હોય, તો મતદાર તરીકે તેની કશી કિંમત નથી. દરેક નાગરિક મુખ્યત્વે – અને આ આધુનિક જગતમાં તો વિશેષ કરીને – એક ઔદ્યોગિક વ્યક્તિ છે, અથૉત્ કામદાર છે. કામ કરનાર તરીકે તેને કેટલીક ઔદ્યોગિક ફરજો છે, અને બીજાઓ જેને માટે કામ કરે છે એવી વ્યક્તિ તરીકે તેને કેટલાક ઔદ્યોગિક હક પણ છે. રાજકીય વ્યક્તિ તરીકે તેનું મહત્ત્વ એ બીન ઉપર જ અવલંબેલું છે. ઉદ્યોગની બાબતમાં દાખવેલા દુર્ગુણેને બદલે રાજકીય બાબતમાં દાખવેલા ગુણેથી વાળી શકાય નહીં. ઊલટું, રાજકીય ગુણે એકલાને જ બહુ ગા ગા કરવાથી, પેલી ઔદ્યોગિક દુગુણતા ઢંકાતી જાય છે. પ્રજાતંત્રને જગતમાં સુરક્ષિત કરવાના પ્રયત્નને અવરોધનારા બધા ભ્રમમાં સૌથી વધુ નુકસાનકારક ભ્રમ એ માન્યતામાં રહેલું છે કે, રોજના કામકાજમાં દાખલ થયેલી નિર્માલ્યતાથી નાશ પામેલાં મૂલ્યોને બદલે આપણે મત આપવામાં દાખવેલા ડહાપણથી વાળી શકીશું. જાણે કે એનાથી જ આપણે નાગરિક ઉદ્ધાર થઈ જવાનો હોય તેમ, રાજકારણ અને અર્થશાસ્ત્રને લગતી Page #139 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા નાગરિકની કેળવણી ઉપર જ ભાર મૂકવાની આજની પદ્ધતિએ, એ ભ્રમને એઠા કરવાને છંદલે દૃઢ કરવામાં સારી પેઠે મદદ કરી છે. ૧૧૦ પરંતુ આપણે જે નાગરિકને મુખ્યત્વે ઔદ્યોગિક વ્યક્તિ ગણીએ, અર્થાત્ કામદાર ગણીએ, અને તેના રાજકીય મહત્ત્વને ગૌણુસ્થાન આપીએ, તેા પછી પ્રશ્ન એ થાય છે કે, નાગરિક તરીકેના તેના સદ્ગુણે વિકસાવવા માટે અને દુર્ગુણા દૂર કરવા માટે કયા પ્રકારની કેળવણી વધુ ઉપયાગી કહી શકાય? ઔદ્યોગિક વ્યક્તિને અભ્યાસક્રમ આપણે કયા મુદ્દાઓ ઉપર રચવા જોઈ એ ? એ પ્રશ્નને જવાબ હું પોતે આનાકાની વિના એ આપું કે, એ કેળવણીના પાયા — અર્થાત્ બૌદ્ધિક પાયે —‘મજૂરી’ - ના રહસ્ય વિષેની સાચી સમજ ઉપર ન ખાવા જોઇ એ. મજૂરીને બધાં આર્થિક મૂલ્યાના મૂળરૂપ ગણીને જ અટકવું જોઈએ નહી. એટલાથી જ અટકી જઈ ને આજનું અર્થશાસ્ત્ર ભયંકર આકૃતાના કારણરૂપ બની ગયું છે. મજૂરી તેા જીવનનાં બધાં શ્રેયાના મૂળરૂપ છે; મનુષ્યની રાહ જોઈને બેઠેલાં બધાં આધ્યાત્મિક મૂલ્યાના સામ્રાજ્યમાં દાખલ થવાનેા તે સાવ ત્રિક પરવાના છે; એ જાતનું મજૂરીનું માનવ રહસ્ય તથા કદાચ તેનું દિવ્ય કે ઈશ્વરી રહસ્ય સમજવું, એ કદાચ આજના ઔદ્યોગિક જમાનાની ખાસ આવશ્યકતા છે. અને ઔદ્યોગિક મનુષ્યની કેળવણી પણ તે દિશામાં જ જોરથી વળવી જોઈ એ. પરંતુ મજૂરીની આ જાતની ફિલસૂફીને અનુરૂપ એવી ફુરસદની ફિલસૂફી પણુ હોવી જોઈ એ. એક વખત મજૂરીનું સાચું સ્વરૂપ સ્પષ્ટતાથી સમજાઈ જાય, તા ખીજે જ પગલે એ નિણ્ય ઉપર આવવું પડે કે, ફુરસદ પણ ઉત્તમ રીતે કામકાજ કરવાની બીજી અથવા વધુ સારી તકરૂપ જ છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ મજૂરીને અણગમે ૧૧૧ ફુરસદનો પ્રધાન સૂર કુશળતા જ હોવું જોઈએ અને તે દરમ્યાન ઉત્તમતા જ સિદ્ધ કરવામાં આવતી હોવી જોઈએ; ભલે પછી તેને કામકાજનો સમય કહે કે રમત-ગમતને કહો. આમ મજૂરી તેમ જ કુરસદ બંનેને એક સાથે સમાવતા એક જ સિદ્ધાંત દ્વારા તે બંનેની એકતાના મહાદશનની પણ ઔદ્યોગિક જમાને રાહ જોઈ રહ્યા છે. આ સિદ્ધાંતની અંદર રહીને, નાગરિકની કેળવણીનું ઘડતર થવું જોઈએ. એ સિદ્ધાંત સામાન્ય કેળવણીને પણ લાગુ કરવામાં આવે, તો એક બાજુ તેની નિષેધાત્મક અસર એ થશે કે, જે પદ્ધતિઓથી માત્ર વંધ્ય જ્ઞાન જ નીપજતું હશે, અર્થાત્ એવું જ્ઞાન કે જેને વિદ્યાથી સામાજિક દૃષ્ટિએ ઉપગી તથા અંગત દૃષ્ટિએ આનંદદાયક એવા કેઈ કામમાં લઈ શકતા ન હોવાથી જલદી ભૂલી જાય છે, અથવા જલદી તુચ્છકારતાં શીખે છે, તેવું વધ્ય જ્ઞાન આપતી પદ્ધતિઓને ધીરે ધીરે અંત આવતો જશે; અને બીજી બાજુ તેની રચનાત્મક અસર એ થશે કે, માણસમાં રહેલી શક્તિઓને પ્રયત્નપૂર્વક શોધી કાઢીને તેમને શરીર અને મનને લગતી તમામ કળાઓ અને હુન્નર દ્વારા ખીલવવાનો પ્રયત્ન કરવામાં આવશે. અલબત્ત, તે હુન્નર-કળાઓ એવાં હશે કે જે માનવ જીવનના રહસ્ય અને મૂલ્યમાં વાસ્તવિક વધારે કરતાં હશે; તથા તેમનું અનુશીલન કરનાર દરેકને એવી પ્રતીતિ અર્પતાં હશે કે તે પોતે વૈયક્તિક રીતે જગતને ઉપયોગી છે. એ પ્રકારની પ્રતીતિ ન હોવી એ જીવનનું મોટામાં મોટું દુઃખ છે. આ જાતની કેળવણી માનવ જ્ઞાનની મર્યાદા સંકુચિત કરવાને બદલે તેને વિસ્તાર કરશે તેને વધુ ઊંડું બનાવશે, તથા સંસ્કૃતિનું ધોરણ નીચું કરવાને બદલે તેને કલપનામાં પણ ન હોય તેટલી ઊંચાઈએ પહોં Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સર્વોદયની જીવનકળા ચાડશે; અને દરેક વિજ્ઞાન તથા તેના આનુષંગિક હુન્નરને ભારે પ્રેરણા આપશે. આજના જથાબંધ યાંત્રિક ઉત્પત્તિના જમાના હેઠળ વસ્તુતાએ ચાલતી મજૂરી સાથે મજૂરીની આ ફિલસૂફીને સરખાવવામાં આવે, તો તેની કર ઠેકડી થાય, એ વસ્તુસ્થિતિથી હું પૂરેપૂરી માહિતગાર છું. એમ તે, “માણસ વસ્તુતાએ એક ઉમદા પ્રાણી છે,” એ સિદ્ધાંતને જ્યારે કઈ પણ માણસનાં રોજનાં કાર્યો સાથે સરખાવવામાં આવે, ત્યારે પણ થાય. આજે કારખાનામાં ચાલતી સળંગ ક્રિયામાં અમુક જગાએ ગોઠવાયેલ મજૂર પિતાના મંત્ર ઉપર ઊભે રહીને કે જરૂર પડે ત્યારે પોતાનો હાથ વાપરીને એક જ પ્રકારનું જે કાઈ કામ કર્યા કરે છે, તે જ જે મજૂરીને અર્થ થતો હોય, તો હું જ સૌથી પ્રથમ કબૂલ કરીશ કે, બાઈબલના ઉત્પત્તિ પ્રકરણથી માંડીને “લેબર–લીડર’ના છેલ્લા અંક સુધી મજૂરી ઉપર જે શાપ વરસાવવામાં આવ્યા છે, તે યથોચિત જ છે. તે આખાબોલા છાપામાં એક લેખક લખે છેઃ “મેટા ભાગનાં સ્ત્રીપુરુષોને મજૂરી પ્રત્યે નર્યો ધિક્કાર જ હોય છે; અને તેથી, જે તક મળે તો અંગમહેનતવાળી મજૂરી પાસેથી લેગની પેઠે તેઓ દૂર ભાગવા માગે છે, એ બીના તરફ આપણામાંના કોઈએ દુર્લક્ષ ન કરવું જોઈએ. રાજદ્વારી આગેવાનો, દેવળોના પાદરીઓ કે બીજાઓ હંમેશાં જે કહ્યા કરે છે કે, “મજૂરી એ તો દિવ્ય વસ્તુ છે,” એ નર્યું જૂઠાણું છે. ઈશ્વરે અને કુદરતે માણસને માથું એટલા માટે આપ્યું છે કે, તે પોતાના જીવનને સહેલું બનાવી શકે, અને પિતાની દુનિયાઈ મુસાફરીના સમયને મૂંઝવણ અને અગવડોના સમયને બદલે શાંત અને સુખના સમયમાં પલટાવી નાખે.” Page #142 -------------------------------------------------------------------------- ________________ મજૂરીને અણગમે મિ. બન્ડ રસેલને પણ એ જ મત છે. માનવતાની દષ્ટિએ યાંત્રિક મજૂરી પ્રત્યેના તેમના ધિક્કારને, અમીર-ઉમરાવ વર્ગના લોકોના મજૂરી પ્રત્યેના અણગમાથી ભાગ્યે જ જુદો પાડી શકાય તેમ છે. જે મજૂરી આજના યંત્રોદ્યોગી સમાજના જીવનની જરૂરિયાતો પૂરી પાડે છે, તેને માટે તે “ગદ્ધાવૈતરું? એ સિવાય બીજું કશું જ સારું નામ શોધી શક્યા નથી. તે લખે છે, “આજના યંત્રોદ્યોગી સમાજમાં માણસને ભાગે જે કામ કરવાનું આવે છે, તે કામ કરવાનો ભાગ્યે જ કોઈને ઉમળકો થાય. દરેક જણ પગાર માટે જ કામ કરતો હોય છે; તે કામ તેને ગમતું હોય છે તે માટે હરગિજ નહીં. અને જે યાત્રિક ઉદ્યોગે જ કાયમ રહેવાના હેય, તો જરૂરી કામકાજને માટે ભાગ આનંદમય કરી શકવાની આપણે આશા રાખવી એ ફેગટ છે. બહુમાં બહુ તો આપણે તેનું પ્રમાણ ઘટાડી શકીએ; અને એ પ્રમાણ ઘણું જ ઘટાડી શકાય તેમ છે, એ વાતમાં કશી શંકા નથી. જીવનની જરૂરિયાત ઉત્પન્ન કરવાને આવશ્યક હોય તેટલી ઓછામાં એ છી હદે યાંત્રિક મજૂરીના કલાકે ઘટાડી નાખવા, અને બાકીના કલાકને કઈ પણ પ્રકારના અંકુશ વિનાના કરી મૂકવા, એ જ આપણું ધ્યેય હોવું જોઈએ. માણસોનો મોટો ભાગ રોજના ચાર કલાક જેટલું ગધ્ધાવૈતરું કાંઈ ખાસ નુકસાન વિના સહન કરી શકે; અને કદાચ ચાર જ કલાકનું કામ કરવાની બધાને જરૂર પણ રહેશે.” એટલે કે, મિ. બર્ટાન્ડ રસેલ જે જાતને સમાજવાદ” ઉપદેશે છે, તેની હેઠળ તેટલા કલાકનું ગધ્ધાવિતરું કરવાની દરેક માણસને જરૂર રહેશે. ' અર્થાત્ મિ. રસેલના નુસખામાં રોજનું ચાર કલાકનું ગદ્ધાવૈતરું અને બાકીના વીસ કલાકની નિરંકુશતા છે. ચાર કલાકના ગધ્ધાવૈતરાની બાબતમાં તે હું મિ. રસેલથી પણ સ-૮ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સર્વોદયની જીવનકળા આગળ જઈને એમ સૂચવું કે, “આપણું ધ્યેય તે ગધ્ધા વૈતરાને સમય શૂન્ય જેટલો કરી નાખવાનું હોવું જોઈએ. અને કદાચ આપણે ફરજિયાત જ એવું ધ્યેય રાખવું પડશે. કારણ કે, માણસના મોટા ભાગને ૨૪ કલાકમાંથી ૨૦ કલાક તેમની વૃત્તિઓ અને વાસનાઓને અનુસરવા કઈ પણ પ્રકારના અંકુશ વિના સોંપી દેવા, એનો અર્થ એ થશે કે, તે સમયને અંતે તેઓ એવા તે સત્વહીન, ભ્રષ્ટ, ગમાર, જંગલી, લોથ જેવા કે મૂઢ બની ગયા હશે, [ અને જે તેઓ જુદી જાતના માણસો હશે તે એવા તે વિચક્ષણ, ઉન્નત, અને સ્વતંત્ર મનુષ્યને ઈષ્ટ એવા પદાર્થોના ઉપાસક બની ગયા હશે,] કે તેઓ ચાર કલાકનું ગદ્ધાવૈતરું પણ કરવાની હાથ ઘસીને ના પાડશે; તથા પિતાની શક્તિ કે પૈસા (જે તેઓની પાસે બાકી રહ્યાં હશે તો પોતાને બદલે બીજા કેઈને એ તિરસ્કાર ભરેલું કામ કરવા મેકલવામાં ખર્ચાશે. કારણ કે, ચાર કલાકનું ગદ્ધાવૈતરું અને ૨૦ કલાકની નિરં. કુશતા એ બેને સદંતર અલગ રાખી શકાય કે કેમ તે વિષે મને શંકા છે. તે બંને એક બીજા ઉપર અનેક પ્રકારે અસર કરશે. તાલીમબદ્ધ થઈને યંત્ર ઉપર કામ કરવાના ચાર કલાકોમાં દાખવવાની શિસ્ત અને કાર્યકુશળતાને માજમાં આવે તેમ વર્તવાના વીસ કલાકે ક્યાંય ઉરાડી મૂકશે. અને બીજી બાજુ, ગાળો ભાંડતાં, ભાંડતાં [અને “લેબર લીડર”ની ભાષામાં કહીએ તો] ધિક્કાર આપતાં આપતાં, કે નજીકમાં નજીક આવેલા પીઠાનું રટણ કરતાં કરતાં, તેમ જ બીજી પણ સ્વાભાવિક વૃત્તિઓ, અને વાસનાઓ તૃપ્ત કરવાની કલ્પનાઓ કરતાં કરતાં, યંત્ર ઉપર ગાળેલા ગદ્ધાવૈતરાના ચાર કલાકને અંતે, ના-મનનું કામ બળાત્કાર કરી છેટેલા તે લકોને મિજાજ એ તે નહીં જ રહ્યો હોય કે જેથી Page #144 -------------------------------------------------------------------------- ________________ મજૂરીને અણગમે ૧૧૫ તેઓ પછીના કુરસદના સમયને ફાયદાકારક રીતે ઉપગ કરવાને પ્રેરાય. ઉપરાંત એ વીસ કલાકનો સમય બધા લોકે કઈ પણ વસ્તુ ભેગવવામાં કે કઈ પણ પ્રકારનું કામ બીજા પાસે લેવામાં ન ગાળે એવી વ્યવસ્થા પણ કરવી પડશે. જેમ કે, તેમણે મોટરગાડીઓ કે ઘેડાગાડીમાં બેસીને ફરવા નીકળી પવું ન જોઈએ, કે સિગારેટ પણ પીવી ન જોઈએ. નહીં તો આ વીસ કલાક નિરંકુશ રીતે મેજ કરવા નીકળી પડેલાએ પિતાની મરજી મુજબ મોજ કરી શકે તેવાં સાધનો તેમને પૂરાં પાડવા કેઈ કે તે ચાર કલાક કરતાં વધારે કામ કરવું જ પડશે. પોલીસને એ બધા અવર-જવર સભાળવામાં કે તેમને તોફાને ચડી મારામારી કરતા અટકાવવામાં જે મહેનત પડે, એ વાત તો જવા જ દઈએ. ઉપરાંત, વિસ કલાકના સમયને છેક જ “નિરંકુશ’ છોડવાનું હોય, તો પછી આ બધામાંથી કશાની જ વ્યવસ્થા શી રીતે કરવી, એ સમજવું મુશ્કેલ છે. આ ચકરાવે મિ. રસેલના લક્ષ બહાર રહી ગયે લાગે છે. અને વસ્તુતાએ પણ સામાન્ય રીતે સ્થળભાવનાથી વિચાર કરનારાઓની અપૂર્ણતાઓ મિ. રસેલમાં આ જગાએ ખાસ દેખાઈ આવે છે. દરેક જણ જાણે જ છે કે, તે પહેલા નંબરના સ્થળ-ભાવનાથી વિચાર કરનારા [ ગણિતશાસ્ત્રી] છે. સમાજના દિવસના તેમણે, ચાર કલાકનું ગદ્ધાવૈતરું અને વીસ કલાકની ફુરસદ, એવા જે બે ભાગે પાડ્યા છે, તેમને તેમણે તે સ્થળ ઉપર પડેલા ભાગે, જ ગણી લીધા છે. પરંતુ વસ્તુવાએ એ બે ભાગે કાળમાં પડે છે, અને ચોક્કસ ભાષા વાપરીએ તો, તે બે ભાગે પડતા જ નથી. કારણ કે, વીસ કલાકવાળે હિસ્સો પણ ચાર કલાકના સમયગાળા હિસ્સા સાથે સળગ જોડાયેલો જ છે; તેથી એક હિસ્સા દરમ્યાન દાખવેલા સદૂગુણે કે Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સર્વોદયની જીવનકળ દુર્ગુણો બીજા હિસ્સાના સગુણે કે દુર્ગુણ ઉપર અસર કરે જ છે. ચાર કલાક કામકાજ કરી, બાકીના વીસ કલાક મજમાં આવે તેમ ગાળનાર સમાજ કેવી વસ્તુ બની રહે, એ વિચારવાનું તો હું તે લેકે ઉપર જ છડું છું કે જેઓનું મન એ વસ્તુ વિચારી શકે તેમ છે. હું પોતે તે તે વસ્તુ વિચારી શકતો નથી. કાળ-ભાવનાથી જ વિચાર કરવાની આવશ્યકતાનું જે કઈ સ્થાન હોય, તે તે આ જ છે. એ દિવસ કદાપિ આવે કે જ્યારે માલની જથાબંધ ઉત્પત્તિ તથા યાત્રિક મજૂરી માટેના કલાકો એટલા બધા ઓછા થઈ જાય, કે જેથી બધી કક્ષાના મજૂરોના ફુરસદના કલાકો વધી જાય, તે એની અસર અચૂક એ થશે કે, સમાજવ્યવસ્થાનું મુખ્ય કામ અત્યારે છે તેના કરતાં બદલાઈને જુદી જ જાતનું બની જશે. અર્થાત્, ત્યારે નાગરિકોને મળતી પુષ્કળ ફુરસદની વ્યવસ્થા કરવાનું જ કામ મુખ્ય બની જશે. અત્યારે પણ બધા વર્ગોને મળતો ફુરસદને સમય વધીને એટલી હદે પહોંચ્યું છે કે, તે સમયનું શું કરવું અને તે કલાકો કેવી રીતે ગાળવા જોઈએ, એ પ્રશ્ન રાજપુરુષ અને કેળવણીકારેને માટે ભારે અગત્યને બની ગયે છે. વખત જાય છે તેમ તેમ નાગરિકોને સમુદાય તેમની કુરસદનો સમય જે રીતે ગાળે છે, તે સમય દરમ્યાન જે મેજમજાઓ તેમને આકર્ષે છે, કે તે સમય દરમ્યાન તેઓ જે જાતની રમતગમત માગે છે, અથવા જે કીમતી પદાર્થો ભોગવી નાખે છે, તેના વડે જ આખી સંસ્કૃતિનું સ્વરૂપ વધુ ને વધુ નિયત થતું જાય છે. કેટલાય વેપારની ચડતી કે પડતી, જે કામકાજ કરવામાં આવે છે તે કામકાજની જાત, જે આર્થિક કે બીજી પરિસ્થિતિ હેઠળ તે બધું કામકાજ કરવામાં Page #146 -------------------------------------------------------------------------- ________________ કુરસદને ઉપગ ૧૧૭ આવે છે તે પરિસ્થિતિ, તથા તે કામકાજની કેળવણીની દષ્ટિએ સારી નરસી કિંમત, વગેરે વસ્તુઓ પણ તેના વડે જ વધુ ને વધુ નિયત થતી જાય છે. આજે તો મોટા ભાગના ઉદ્યોગે ફુરસદના સમયની માગણીઓ પૂરી કરવાને જોઈતી વસ્તુઓ ઉત્પન્ન કરવાને કામે જ લાગી ગયા છે. અને વરસે વરસે તેમાં વધારો જ થતો જાય છે. ફુરસદના સમયને ઉપયોગ કેવી રીતે કરે જોઈએ, તે બાબતમાં બિન- કેળવાયેલા લેકોને, તેમના કામકાજની વેઠ ઊતરી કે તરત તેમની વૃત્તિઓ અને વાસનાઓને વશ મૂકી દેવા, એ તો તેઓ જે કાંઈ કામકાજ કરતા હોય, તેના મૂલ્ય ઉપર પણ ભારે નુકસાનકારક અસર નોતરવા બરાબર છે. - ૧૦ ફુરસદનો ઉપયોગ આપણી આજુબાજુ જે કાંઈ સામાજિક પતન દેખાય છે, તેનો ઘણો ભાગ ફુરસદનો ગ્ય ઉપગ કરતાં ન આવડવાનું સીધું કે આડકતરું પરિણામ છે. નિરંકુશ કુરસદવાળા તથા ખીસામાં પૈસાવાળા લાખો લોકોને તે પૈસાનું કે કુરસદનું શું કરવું તે વિષે કશે વિચાયુક્ત ખ્યાલ ન હોવાને લીધે, ચાલાક લોકો પિતાને વેપાર વધારવાના સાધનરૂપે લોકોમાં નવી નવી વસ્તુઓની ઈચ્છા ઊભી કરવાની કળા ખીલવે છે; અને તેમાંથી શારીરિક, બૌદ્ધિક ને નૈતિક અનિષ્ટોની માટી ફેજ ઊભી થાય છે. કાંઈક નવા સર્જન માટે અવકાશ આપવાના અર્થમાં ફુરસદના કલાકો જરૂર ‘નિરંકુશ’ હેવા જોઈએ; અને એ અર્થમાં તે કામકાજના કલાકો પણ નિરંકુશ હોવા જોઈએ. પરંતુ “નિરંકુશ’ને અર્થ જો એ Page #147 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા થતો હોય છે, તે સમય દરમ્યાન કોઈ પણ કાયદાનો અમલ જ રહેવાનો ન હોય, કે બુદ્ધિના અંકુશો પણ રદ થવાના હોય, તેમ જ ડહાપણ અને ગાંડપણ વચ્ચેનો ભેદ ભૂંસાઈ જવાનો હોય, તો તો એ જાતની “નિરંકુશ ફુરસદથી ભૂતકાળમાં કેટલીય સંસ્કૃતિઓ નાશ પામી છે, અને આપણી સંસ્કૃતિ પણ અંતે એ જ કારણથી નાશ પામશે, એમ જ કહેવું જોઈએ. કુરસદનો ઉપયોગ કરતાં આવડવાની કેળવણી, આજના જમાનાની સૌથી મુખ્ય આવશ્યકતા છે. તેથી, બાઈબલમાંના “ઉત્પત્તિ-પ્રકરણ” પ્રત્યે, મિ. રસેલની બુદ્ધિમત્તા પ્રત્યે અને લેબર-લીડર'માં લખનારા તેમના મળતયાના શુભેચ્છક ઝનૂન પ્રત્યે યાચિત સન્માનવૃત્તિ રાખવા છતાં, હું ભારપૂર્વક કહેવા માગું છું કે, મજૂરી વિષેને જે કઈ સિદ્ધાંત મજૂરી અને કુરસદને એકબીજાની સામે – એકબીજાના વિરોધી તરીકે રજૂ કરે છે, તથા એકને આશીર્વાદ આપીને બીજા ઉપર શાપ વરસાવે છે, તે મૂળે જ છેટે છે. મજૂરી એ શાપિત કામ છે, અને કુરસદ એ સ્વર્ગીય બે-કામ છે, એ સિદ્ધાંતની સામે હું એ સિદ્ધાંત રજૂ કરવા માગું છું કે, બંનેની અંદર કામ કરવાપણું રહેલું છે; તથા એ રીતે તે બંને તતઃ એક હોઈ, તેમની દોરવણી અને નિયંત્રણ એક જ આદર્શથી થવાં જોઈએ. આ આદર્શ તે કૌશલ દાખવી ઉત્તમ કામ કરવાનો, કે જે વસ્તુને એરિસ્ટોટલે કેટલાંય સૈકા પહેલા માણસના સાચા કર્તવ્ય તરીકે ગણાવી હતી. ડાહ્યો માણસ મજૂરીને બદલે કુરસદને પસંદ કરવાનું એક જ કારણ આપી શકે કે, કુરસદના સમયમાં તેને ઉત્તમ રીતે કામ કરવાની, અર્થાત્ વધારે સારું કામ કરવાની તક વધુ મળે છે. પરંતુ કળાકારોની બાબતમાં તથા સામાન્ય રીતે સાચાં મૂલ્યોનું સર્જન કરનારાઓની બાબતમાં બને છે તેમ, કામકાજના Page #148 -------------------------------------------------------------------------- ________________ ફુરસદને ઉપયોગ ૧૧૯ સમયમાં જ તેમને વધારે કુશળતા દાખવવી પડતી હોય, તે તેવા માણસને ફુરસદના સમય કરતાં કામકાજના સમયમાં જ સૌથી વધુ આનંદ મળે. મજૂરી એ એક શાપ છે કે વરદાન છે, એ વસ્તુ તે તમે કઈ જાતની મજૂરી કરો છો, તથા તે કરવામાં કયા હેતુઓ અને ભાવનાઓ સેવો છે, તેના ઉપર આધાર રાખે છે. પરંતુ ધ્યાનમાં લો કે, એ જ નિયમ કુરસદને પણ લાગુ પડે છે. જડ-મજૂરી, અર્થાત્ અંગત કુશળતા દાખવી ન પડે તેવી મજૂરી, ખરેખર શાપરૂપ છે. તેના બદલામાં ગમે તેટલું મહેનતાણું મળતું હોય, તો પણ તે મજૂરી કરનારનાં શરીર અને મને તેનાથી તવાઈ જ જાય છે. પરંતુ જડ, અર્થાત્ કુશળતાના ઉપયોગ વિનાની ફુરસદ પણ તેવી જ હોય છે. જડ મજૂરી અને જડ કુરસદ એ બંને અનિચ્છે આજે ચારેબાજુ ફેલાયેલાં છે. તેમાંથી બીજા અનિષ્ટને –જડ કુરસદને – હું પહેલા કરતાં વધુ વ્યાપક તથા વધુ પાવરધું ગણું છું. એટલું જ નહીં, પણ તેને તે હું તે બેમાથી મૂળભૂત અનિષ્ટ પણ ગણવા તૈયાર છું. કારણ કે, ઔદ્યોગિક જગતમાં ચાલતા જથાબંધ ઉત્પત્તિવાળા ધંધાઓમાં, ફુરસદના વખતની માણસોની મૂઢતા સંતેષવા માટે, અર્થાત્ ફુરસદવાળા મૂખને – ભલે પછી તે ગરીબ હોય કે તવંગર – પિતાના જાતિભાઈઓને ત્રાસરૂપ બનવા માટે તથા પોતાની જાતને જોખમરૂપ બનવા માટેની સામગ્રી પૂરી પાડતા ધંધાઓ માણસને માટે સૌથી વધુ અધપાત-કારક છે. કઠારાની અંદર ઊભી રહી, દારૂના પ્યાલા ભરી આપી આપીને લેથ થઈ ગયેલી હોટલવાળાની નોકરડીની મજૂરી, અને તે કઠારા બહાર તેણે આપેલા દારૂને ચૂસતા ઘરાકની ફુરસદ, એ બંનેને એકબીજા સાથે કાર્યકારણભાવનો સંબંધ છે. એ બંને કિયાઓની ઉપગિતા Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સર્વોદયની જીવનકળા કે નિરુપયોગિતા વચ્ચે મને કશો તફાવત દેખાતો નથી. ઔદ્યોગિક સમાજતંત્રમાં જડ મજુરી અને જડ કુરસદ એકબીજાને કેવાં ઊભાં કરે છે તથા વધારે છે, તેના ઉદાહરણ તરીકે એ ચિત્ર હું રજૂ કરું છું. ફુરસદના વખતમાં લોકો જે રમત રમે છે તેમાં, સામાજિક દૃષ્ટિએ વિચાર કરતાં, “મૂર્ખ બનવા” જેવી ખરચાળ એક રમત નથી; કારણ કે, ફુરસદવાળે છેડે મૂખ હોવ, એને અર્થ જ એ છે કે મજૂરીવાળે છેડે ગુલામ હોવો. જડ મજૂરીની સાથે સાથે જ જેડકી બહેનરૂપે ઉત્પન્ન થતી જડ ફુરસદનો એકબીજા સાથે શું સંબંધ છે, તથા ફુરસદના વખતમાં દાખવવામાં આવતી મૂર્ખતાનો મજૂરી દરમ્યાન કરવા પડતા ગદ્ધાવૈતરા સાથે શું સંબંધ છે, તેને તલસ્પર્શી અભ્યાસ થવાની ખાસ જરૂર છે. કદાચ એ આપણા સામાજિક ઈતિહાસનું કાળામાં કાણું પ્રકરણ બને. કારણ કે, અર્વાચીન મનુષ્ય પોતાની મેજમજાની બાબતમાં જેવો દુર્ભાગી છે, તેવો બીજી કઈ બાબતમાં નથી. પરંતુ તે પ્રકરણ જેટલું કાળું હશે તેટલું જ બોધપ્રદ પણ હશે; કારણ કે મજૂરીના કેયડાંની ઘણી વિશિષ્ટતાઓ સમજવામાં તે આપણને મદદગાર નીવડશે. તેના વિના તે બધી સમાવી અશક્ય છે; અને તે “કેયડાનો ઉકેલ લાવવાની જે કંચી આપણે લાંબા વખતથી શોધી રહ્યા છીએ, તે પણ આપણને તેમાંથી જ જડશે. અલબત્ત, આ ગ્રંથમાં એટલા મોટા વિષયની આંશિક તપાસ પણ હાથ ધરવી શક્ય નથી; પરંતુ, આજકાલ ફુરસદના વખતને એક ધંધે બધા વર્ગોમાં એટલો બધે માનીતો થઈ પડ્યો છે, તથા અર્વાચીન સમાજની ખાસિયતરૂપ બની ગયું છે કે, તેનો ઉલ્લેખ અહીં કરતો જાઉં. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ ફુરસદને ઉપગ એ ધંધો – જો તેને ધંધે કહી શકાય તે – “ટ દેખતા ફરવાને” છે. આપણે જમાનો ખાસ કરીને “દશ્યદેખ” જમાને છે. અર્થાત્ તેને વસ્તુઓ દેખ્યા કરવાને, કે વસ્તુઓ કેવી દેખાય છે, તે જોતા ફરવાનો બહુ શોખ છે. જેના ખિસ્સામાં પૈસા હોય, તે તરત ચાલતી પકડે છે; અને પોતાનાં ખિસ્સાં કે પિતાની ફુરસદ પહોંચે તેટલે દૂર સુધી રેલવે, મોટર, કે વિમાન દ્વારા સતત મુસાફરી કર્યા કરે છે. ફુરસદના કે રજાના દિવસોમાં આપણે આ દશ્ય-દેખુ વ્યાસંગ આપણી કામ કરવાની ટેવ ઉપર વ્યાપેલી સ્થળ ભાવનાથી વિચાર કરવાની રીતને અનુરૂપ પતિરૂપ જ છે. આપણી રમતગમતની ટેવ ઉપર પણ તેનું જ પ્રાધાન્ય છે; કારણ કે રમતગમતને મેદાને જનારાઓનો મોટો ભાગ “જેવા જનારાએનો હોય છે; રમવા જનારાઓનો ભાગ તો બહુ નાનો જ હિય છે. પહેલાંના જમાનામાં પણ દશ્ય-દેખના આ વ્યાસંગને અભાવ તો નહોતો જ; પરંતુ તે ઘણું જ ન હતો. અત્યારની મુસાફરીની સગવડોએ તે વ્યાસંગને અતિશય ઉત્તેજન આપ્યું છે. સિનેમા જેવા જતા બાળકથી માંડીને ફૂટબોલની હરીફાઈ જોવા જતું ટોળું, ઈટાલીના કલાસંગ્રહમાં આવતાં અમેરિકાવાસીઓનાં ધાડાં, ઘોડદડ ઉપર ભેગાં થતાં ટેળાં, સૂર્યનું ગ્રહણ પૂરેપૂરું દેખી શકાય તેવા સ્થળે જવા નીકળતા લાખો લોકો, અને આખા વિશ્વનું “દર્શન’ શોધવા મથતા ફિલસૂફ સુધીના આપણે બધા જ પહેલાના જમાનામાં કદી ન હોય તેવા “દશ્ય-દેખુ” રખડુઓની જાત બની ગયા છીએ. પહેલાંના જમાનામાં મુસાફર જુદા જ હેતુઓથી પોતાની વિકટ મુસાફરીએ નીકળતો તે કાં તો કોઈ હુન્નર શીખવા કે તેના વડે કમાણી કરવા નીકળતો, યા કોઈ ધર્મગુરુને Page #151 -------------------------------------------------------------------------- ________________ વરર સર્વોદયની જીવાળા ઉપદેશ સાંભળવા કે તે ઉપદેશ આપવા માટે નીકળતે; અથવા કોઈ તીર્થસ્થળની યાત્રાએ નીકળતો. આમ, તે જ્યાં જ્યાં જતા, ત્યાં પહોંચીને અર્થપૂર્ણ એવું કાંઈક “સ્તો.” મુસાફરી દરમ્યાન પણ તે જ્ઞાન ભેગું કરતો કે પોતાની પાછળ મૂકતો જતે; અને જ્યારે મૂળ ઠેકાણે પાછો આવતો, ત્યારે પહેલાં કરતાં વધારે ડાહ્યો બનીને આવતો. આ જાતના મુસાફરોએ જ હુન્નરકળાને પ્રચાર કર્યો છે, જ્ઞાનને ફેલાવે કર્યો છે, તથા આખા જગતને સુધારનારા ધર્મો ઉપદેશ્યા છે. આજે તે એવા એક જણની જગાએ દશ હજાર જણા મુસાફરીએ નીકળે છે; અને ટિકિટનું તથા હોટલનું બિલ ચૂકવી દીધું અને “જોવાનું જોઈ લીધું, એટલે તેમનું કામ પૂરું થાય છે. તેમની મુસાફરી, તેમને ઉતારે, અને તેમના ખાનપાન પાછળ મોટા પ્રમાણમાં એંજિનનું બળતણ, રસ્તાને આવરદા, અને માણસની મજૂરી ખરચાઈ જાય છે; પરંતુ બદલામાં, જે સ્થળેએ તેઓ જાય છે, ત્યાંના જીવનમાં તેઓ ડું ચલણી નાણું અને ખાલી અચંબા સિવાય બીજા કશાન ઉમેરે નથી કરતા; તથા જાતે પણ દ જેવાં, ખાણું ખાવું, હવાફેર કરે, અને હરફર કરવી–એ સિવાય બીજું કશું નથી લાભતા. સ્થળ-ભાવનાથી જ વિચાર કરનારા, આંખની જ ઉપાસના કરતા, તથા રખડુ બની ગયેલા આજના જમાનામાં કુરસદને જે અર્થ થાય છે, તેનો આ, હજારમાંથી એક પણ અતિ સૂચક નમૂન છે. “કુરસદ એટલે વસ્તુઓ જોયા કરવા વડે થોડા ઘણા આનંદમાં વખત પૂરી કરે,” એ અર્થ આજે, “કાંઈક વસ્તુઓ રચવા દ્વારા કે કરવા દ્વારા વખતને સચેતન કરે,” એ જાતના કુરસદના બીજા અર્થને દબાવી રહ્યું છે. તે WWW Page #152 -------------------------------------------------------------------------- ________________ કુરસદને ઉપયોગ ૧૨૩ તેમાંના બીજા અર્થને જ વધારે આનંદપ્રદ અને અનુસરવા ગ્ય કહીને રજુ કરવાનો છું. ચેડા વખત ઉપર આપણને ચેતવણી મળી હતી, પણ .. આપણામાંના ઘણા તેને ભૂલી ગયા છીએ કે —– “સાવધાન! રખે તમારે ફુરસદનો સમય તમારા પાડેશીને ત્રાસરૂપ અને તમને પોતાને કંટાળારૂપ થઈ પડે. તમારી સંપત પહોંચે તેટલે દૂર સુધી ભલે તમે મુસાફરી એ જાઓ; પરંતુ તમારી મુસાફરીનો ઉદ્દેશ દુનિયા કે માણસોને જેવાને” જ ન હોવો જોઈએ. કારણ કે, નરી જોવાની ચીજ તરીકે આ દુનિયા જરાય જોવા લાયક નથી; તેમ જ માણસને પણ આંખે જ જેવાના હોય, તે તે ભારે અરસિક પદાર્થો છે તમે તે વસ્તુઓ “તરફ” નહિ, પણ વસ્તુઓની અંદર” જેવા માટે મુસાફરી કરજો. કઈ પણ દશ્ય જ્યાં સુધી માત્ર દશ્ય જ રહે છે, ત્યાં સુધી તે કશો જ આનંદ આપી શકતું નથી. અને સ્થળફેર જ્યાં સુધી માત્ર દૃશ્યફેર જ રહે છે, ત્યાં સુધી તેની કશી કિંમત પણ નથી. તમે જ્યારે કોઈ જગાએ જવા માટે મુસાફરીની યેજના ઘડવા બેસે, ત્યારે તમારી જાતને સૌથી પ્રથમ એમ પૂછજો કે, હું ત્યાં જઈને શું “રવાનો” છું? . . . જે તમે કોઈ પર્વતની મુસાફરીએ જવાના હો, તો તેના ઉપર ચડતાં શીખજે, અને તેના નિર્જન પ્રદેશમાં તમારે રસ્તો જાતે જ શોધી કાઢજે. જો તમે દરિયાની મુસાફરીએ જવાના છે, તે તેમાં તરવાનું શીખજે, અથવા તોફાને ચડેલા પાણી ઉપર તમારી હેડી હંકારતાં શીખજે. એક નાના પર્વત ઉપર ચડવાથી તમે પર્વત વિષે જેટલું જાણશે, તેટલું મોટા મેટા દશ હજાર પર્વત જેવાથી તમે નથી જાણી શકવાના; તેમ જ દરિયામાં વીસ હાથ તરવાથી તમે તેને વિષે જેટલું જાણશો, તેટલું મહા Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સર્વોદય જીવનકળા સાગરમાં સફર કરનારી મોટી આગબેટની પ્રથમ વર્ગની કેબીનમાં બેસીને આખી દુનિયાનું ચક્કર મારશે તેનાથી નથી જાણવાના. કેઈ પણ વિદેશમાં તમે ઓછામાં ઓછા છે જણને તમારા અંગત મિત્રો કહી ન શકે, ત્યાં સુધી તમે તે દેશને જાણે છે, એ દાવો ન કરતા. જ્યાં તમને કાંઈક રસિક કામકાજ કરવાનું અને માણસ સાથે અંગત સંબંધ પ્રાપ્ત કરવાનું મળે, તે સ્થળેની જ મુસાફરી તમે વધુ પસંદ કરજો. જે સ્થળોએ જઈને તમારે કંઈ કરવાનું ન હોય, તે સ્થળનું દશ્ય” ગમે તેવું હોય, તે પણ ત્યાં જવાનું પસંદ ન કરશે. . . . અલબત્ત, આરામ તો તમારે ખૂબ જ લેવું જોઈએ. પરંતુ થાક્યા બાદ જે તમે તમારે પિતાને ઘેર જ શાંતિથી આરામ ન લઈ શકો, કે માંદા પડ્યા બાદ બીજા સ્થળે કરતાં તે ઠેકાણે જ જલદી સાજા ન થઈ શકે, તે તમારા ઘરમાં કંઈક વાકું છે એમ જ કહેવું જોઈએ . . . જ્યારે મારો દાક્તર મને કહે છે કે, “તમારે આરામ લેવાની જરૂર છે, માટે બહારગામ ચાલ્યા જાઓ,” ત્યારે તે માત્ર મારા “ઘર”ને જ સજા ફરમાવતો નથી, પરંતુ તે ઘરને ઉત્પન્ન કરનાર આખી સંસ્કૃતિને જ સજા ફરમાવે છે. અને તે વખતે ઘેલકમાં રહેતા લોકો માટે મારું હૃદય ફરી નિસાસા નાખવા લાગે છે.” | મારા એક જુવાન તથા મહત્ત્વાકાંક્ષી મિત્રે મારા ઉપર થોડા સમય ઉપર એક લાંબો પત્ર લખ્યા હતા. તેની વિચારસરણી ઘડવામાં મારે પણ કાંઈક ફાળે છે, એ હું દાવે કરી શકું છું. તેની કલ્પના જરા વિચિત્ર લાગે તેવી છે; પરંતુ તેને ભાવ ઉપર ટાંકેલા ઉતારાને મળતે જ હેઈ તેમાંથી હું કેટલોક ભાગ નીચે આપું છું: Page #154 -------------------------------------------------------------------------- ________________ ફુરસદના ઉપયેગ ૧૨૫ “ જ્યારે હું પાર્લામેન્ટની બેઠક માટે ઉમેદવાર થઇશ, ત્યારે હું ‘ ફુરસદ-પક્ષ ’ના સભ્ય તરીકે ઊભેા થઇશ. અત્યારના મજૂર-પક્ષના વિરોધી પક્ષ તરીકે તે પક્ષ નવેા જ સ્થાપવાના મારા ઇરાદો છે. પરંતુ તેને હેતુ, અ ંતે મજૂરપક્ષને તેમ જ તેના આજના પ્રતિપક્ષી મૂડીદાર-પક્ષને પાતામાં સમાવી લેવાના હશે. મૂડીદારપક્ષે મજૂરીનુ રહસ્ય સમજતા નથી; અને મજૂરપક્ષ ફુરસદનું રહસ્ય સમજતા નથી. ખરી રીતે તે તે અને વિરાધી હાવાને બદલે મિત્રો જ છે. જોકે તેઓ તે વાત નથી જાણતા. મારા પક્ષના વિરીશ્રીએ ને હું જણાવીશ કે, મજૂરીને શાપિત ગણી કાઢીને તથા તેના પ્રત્યેના તમારા અણગમા જાહેર કરીને, તમે સીધા શબ્દોમાં તેમ જ આડકતરી રીતે ફુરસદને આશિષ આપી છે અને તેને માટેના તમારા પ્રેમ જાહેર ર્યાં છે. એટલુ થશે પછી હું તેમને કહીશ કે, તમે જે વસ્તુને ચાહેા છે તથા જેને વધુ પ્રમાણમાં મેળવવાની ઇચ્છા રાખ્યા કરો છે, એ વસ્તુ (અર્થાત્ ફુરસદ) ઉપરથી જ તમે તમારા પક્ષનું નામ પાડો; અને જે વસ્તુને તમે ધિક્કારો છે અને જે વસ્તુ ઓછી થતી જાય એમ તમે ઇચ્છે છે, તે વસ્તુ ( અર્થાત્ મજૂરી) ઉપરથી તમારા પક્ષનું નામ પાડવાનું છેડી દો. મને લાગે છે કે, અહી સુધીના મારા કાર્યક્રમ તા સીધા ચાલશે. અને મૂડીદારી તેા બધા જ મારું કહેવું મજૂર રાખશે. અને મજૂરપક્ષવાળાએ પણ મારેા મુખ્ય મુદ્દો તે સ્વીકારશે; પરંતુ હું તેમની સાથે કઈક દાવપેચ રમું છું એવા વહેમથી, તેએ કદાચ મારી સાથે ભળવા તત્પર નહિ થાય. • 4t “ પરંતુ ત્યાર પછીનું મારું પગલું અને પક્ષવાળાઓને ચમકાવનારું થઇ પડશે; કારણ કે, તે દ્વારા હું શાની પાછળ મડડ્યો છું, તે પ્રગટ થઈ જશે. મારે તેમને સમજાવવું પડશે કે, મારે ફુરસદ-પક્ષ એવા લેાકેા માટે નથી જ, કે જેઓને Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ સર્વોદયની જીવનકળા કાંઈ કામ કરવા મરજી નથી અથવા સરકારી દાન ઉપર જીવવું છે; પરંતુ તે તે એવા લોકો માટે છે કે જેઓને કામ કરવું પસંદ છે, તથા અત્યાર સુધી પોતે જે જાતનું કામ કરતા આવ્યા છે, તેના કરતાં કાંઈક વધારે સારી જાતનું કામ કરવાની ઈરછા છે. અર્થાત્ મારે પક્ષ તો સમગ્ર માનવ જાતિ માટે છે; અને ખાસ કરીને પિતાને જે ઇંગ્લંડનો “કામદાર વર્ગ કહેવરાવે છે તે ભાગને માટે છે. હું કહીશ કે, મુખ્યત્વે સંચા ઉપર કામ કરનારા આ કામદારોની સાચી માગણે આજને મજુરપક્ષ” સમજ જ નથી. તેમની માગણી એ નથી કે, અમને વધારે પગાર આપે, અને મૂરખ બનવા માટે વધારે ફુરસદ આપો.” તેમની માગણી તો એ છે કે, “ખુદાને ખાતર અમને કંઈક સારું કામ કરવાનું આપ.” એ જ માગણી જમાનાઓથી આખી માણસજાત કર્યા કરે છે; એ જ માગણી સારી, ઔદ્યોગિક સંસ્કૃતિની છે. કારખાનાનો મજૂર શું, ગુંડે શું, ગુનેગાર શું, વેશ્યા શું, કે ધની મૂખ શું– બધા જ સાચી રીતે એ વસ્તુ જ માગતા હોય છે – “અમને કંઈક સારું કામ કરવાનું આપો!” એટલાથી મજૂરપક્ષવાળાઓના મનમાંથી દાવપેચને ભય તે દૂર થઈ ગયા હશે પછી હું “ગંભીરતાથી અને પૂરેપૂરી સાનસમાજ સાથે તેમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે, યાંત્રિક મજૂરીના કલાકે ઓછા કરવાથી વધતી જતી લોકોની કુરસદ (તે વધારવાનો મારે પક્ષ ઈંતેજારીપૂર્વક પ્રયત્ન કરશે) એ તે લોકોની કુશળતા વિકસાવવા માટેની તકરૂપ છેઃ ડાહ્યા રાજકીય નેતાઓ અને કેળવણીકારે તેની લાંબા કાળથી રાહ જેતા હતા. ખીલવ્યા વિનાની પડતર પડી રહેલી રાષ્ટ્રીય સાધનસંપત્તિઓમાં તે સૌથી મોટી છે. હું તો એમ પણ કહ્યું કે, એ તે અત્યાર સુધી ખોવાઈ ગયેલે માનવજાતિના “સુખનો” Page #156 -------------------------------------------------------------------------- ________________ કુરસદને ઉપયોગ ૧૨૭ માર્ગ છે. આપણી સંસ્કૃતિએ તેને શોધી કાઢ જ છટકે; નહીં તે તેને નાશ જ નિર્માયે છે. એ જ વસ્તુ, “અંગત રીતે આનંદપર્ણ, અને સામાજિક દૃષ્ટિએ ઉપયોગી” જીવન જીવવાનું એકમાત્ર ચેકસ સાધન છે. એ જ વસ્તુ “યંત્રોદ્યોગી મનુષ્યની મુક્તિ છે, અને ઉમદા કાર્યોના યુગનું પ્રભાત છે. એક વાર સ્થિતિચુસ્ત મૂડીપક્ષ અને મજૂરપક્ષ આ સિદ્ધાંતે દઢપણે સ્વીકારીને મજૂરી ઉપર શાપ વરસાવવાનું છોડી દેશે, અને એ રીતે મારે “કુરસદપક્ષ” બરાબર સ્થપાઈ જશે, એટલે મારું પછીનું પગલું “એક બિલ’ રજૂ કરવાનું હશે. તે બિલનું નામ “લોકે પોતાની ફુરસદના સમયને ડાહ્યો ઉપગ કરે તે માટે તેમને કેળવણી આપવા બાબતનું બિલ” હશે. અને ભવિષ્યની પ્રજા તેને, “અંગ્રેજોની મુક્તિના બીજા દસ્તાવેજ* તરીકે ઓળખશે, એમ હું માનું છું. કારણ કે, તેને ઉદ્દેશ દેશના ગરીબ તેમ જ તવંગર એમ આખાય સમુદાયને મોજશેખની ચીજોના વેપારીઓના અસહ્ય શેષણમાંથી બચાવવાનો હશે, તેથી કરીને તે બિલ પસાર થયા બાદ, પોતાની ભૂલ અને નબળાઈના કારણ સિવાય કોઈ માણસને લેભાવીને તેના પૈિસા તેને ન જોઈતી ચીજ પાછળ ખરચાવી નાખવામાં નહિ આવે તથા તેની ફુરસદને સમય તેને પોતાને મરવાનું મન થાય તેટલી કંટાળાભરેલી રીતે, અને તેને પડોશી ત્રાસીને “જમને ઘેર જવાનું પસંદ કરતો થઈ જાય તે રીતે ગાળવાને તેને કોઈ લેભાવી નહિ શકે. એ માટે મારા “બિલ’માં એવી જોગવાઈ હશે કે, જ્યાં સુધી કઈ છે કે છોકરી પિોતે મેળવેલું પુસ્તકિયા જ્ઞાન કઈ પણ બાબતની પ્રત્યક્ષ કુશળતા પ્રાપ્ત કરીને પરિપૂર્ણ * પહેલે દસ્તાવેજ તે રાજકીય મુક્તિના કરારરૂપ “મૅગ્નાચાર્ટ. જુઓ છ પ્રકરણમાં આવેલા એ શબ્દ ઉપર પુસ્તકને અંતે નેધ. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ સર્વોદયની જીવનકળા નહિ કરે, ત્યાં સુધી તેને ભણતરમાંથી મુક્તિ નહિ મળે. તેની શાળાની પરીક્ષા’ એટલું તપાસવા પૂરતી હશે કે, તેણે જે જ્ઞાન મેળવ્યું છે, તેના વડે માનવ દૃષ્ટિએ ઉપયોગી એવું કાંઈ તે ફરી શકે તેમ છે કે નહિ. અર્થાત્ તેણે કોઈ પણ એવી બાબતની કુશળતા પ્રાપ્ત કરી છે કે નહીં, કે જે તેને પિતાને આનંદદાયક અને માનવજાતને ઉપયોગી થઈ પડે તેવી હોય; – ભલે પછી તે કુશળતા પિતાની માતૃભાષાને સમજી શકાય તેવી સ્પષ્ટતાથી અને શુદ્ધ ઉચ્ચારણ સાથે બેલી બતાવવા પૂરતી જ હોય. રાજ્યની તિજોરીમાંથી પૈસાની મદદ મેળવતી, કે રાજ્ય તરફથી માન્ય થયાનો પટ મેળવનારી તમામ શાળાઓ, કોલેજે કે યુનિવર્સિટીઓએ “કુશળતાનાં વિદ્યાલય બનવું પડશે. જે કોઈ તે બાબતમાં પાછું પડશે, તેને મળતી મદદ બંધ કરવામાં આવશે, તથા તેને પટ પાછો ખેંચી લેવામાં આવશે. આ તો છોકરાઓ અને જુવાનિયાઓ પરતું થયું. પરંતુ કોઈ પણ કુશળતાના ઉપગ વિનાની જડ મજૂરી કરતા કમભાગી જન-સમુદાય માટેય મારા બિલમાં પ્રૌઢશિક્ષણની ચેગ્ય પદ્ધતિઓની જોગવાઈ હશે. તે દ્વારા પ્રૌઢને રાજકારણ અને અર્થશાસ્ત્રના ઉપટિયા જ્ઞાનથી ભાષણ કરતાં અને વ્યાખ્યાન આપતાં જ શીખવવામાં નહિ આવતું હોય (જો કે તે વિષયે પણ પૂરતી માત્રામાં શીખવવાના તો હશે જ); પરંતુ જે હુન્નર-કળા અને તેના આનંદે તે ખોઈ બેઠા છે, તે તેમને, શરીર અને મનને લગતી વિવિધ કળાઓ અને હુન્નરે શીખવીને, પાછાં મેળવી આપવામાં આવશે. તેથી કરીને જ્યારે બેકારીનો વખત આવે, ત્યારે પણ દરેક જણ પિતાના કુટુંબની મદદથી પિતાનું ધાન પકવી શકશે, કે પોતાનાં કપડાં વણી શકશે, કે પોતાનો સરસામાન બનાવી શકશે, અને Page #158 -------------------------------------------------------------------------- ________________ ફુરસદને ઉપયોગ ૧૨૯ એ રીતે એ કંટાળાભરેલા દિવસોને કઈ કલાક પસાર કરે તેને માટે મુશ્કેલ નહિ રહે.” ત્યાર બાદ, શેખચલ્લીના તરંગો દેડાવતી જુવાનીના જેસમાં, મારે યુવાન મિત્ર પોતાનાં પછીનાં રાજકીય પરાક્રમોની વાત કહેતો જાય છે, જેમાંનું કેટલુંક ગગનવિહાર જેવું જ છે. પરંતુ તેના વિચિત્ર ફુરસદ-પક્ષ વિષે તે ઉત્કટ બનેલો લાગે છે; અને રચનાત્મક નાગરિકધર્મને સાચો આત્મા તેણે લ લાગે છે. એક ખાસ અગત્યનો સિદ્ધાંત તેણે પકડી પાડ્યો છે, એમાં શંકા નથી. તે સ્પષ્ટ જોઈ શક્યો છે કે, ઔદ્યોગિક સંસ્કૃતિના મજૂરી-વિભાગમાં કંઈ પણ સુધારણા દાખલ કરવી હોય, તે સાથે સાથે ફુરસદ-વિભાગમાં પણ દાખલ કરવી જોઈએ. કારણ કે, તે બાબતમાં જ્યાં સુધી “વધારે સારી સ્થિતિ” પ્રવર્તાવવામાં ન આવે, ત્યાં સુધી પહેલી બાબતમાં પણ તેમ કરવું અશક્ય છે; અને એકમાં પ્રવર્તતી ગુલામી બીજમાં પ્રવર્તતી મૂર્ખતામાં પ્રતિબિંબિત થાય જ. મારા મિત્રમાં વસ્તુના હાર્દ સુધી પહોંચવાનું જેમ ઊંડાણ છે, તેમ ભવિષ્યમાં દૂર સુધી નજરે કરવાની અગમચેતી પણ છે. તેણે જોઈ લીધું છે કે, મારીને કલાકે ઓછા કરવાથી તથા તેના મહેનતાણમાં વધારો કરવાથી ફુરસદના સમયમાં જે વધારે થશે, તેને લીધે એવી પરિસ્થિતિ ઊભી થશે કે સંસ્કૃતિનું ભાવી, મજારીના થોડા કલાક દરમ્યાન લોકો જે કાંઈ કરશે, તેના કરતાં ફુરસદના ઘણા કલાક દરમ્યાન જે કાંઈ કરશે, તેના ઉપર વધુ પ્રમાણમાં તળાઈ રહેશે. લોકોને ફુરસદના વખત દરમ્યાન પણ કામ કરતા રહેવાનું સમજાવવાના તેણે જે પ્રયત્ન કર્યો છે – જોકે તે વત દરમ્યાન તેમણે કુશળતા પૂર્વક અને સર્જનાત્મક કામ કરવાનું છે --- તે વસ્તુ દેખીતી તે કઠેર તપસ્યાના માર્ગ જેવી દેખાય છે તથા રૂપે દેખતા સ-૯ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સર્વોદયની જીવનકળા ફરતા આજના જમાનાને ગળે ઊતરવી પણ મુશ્કેલ છે. પરંતુ જરા ઊંડે ઊતરીને તપાસવામાં આવશે, તે માલુમ પડશે કે, તે તે જીવવા ગ્ય જીવન જીવવાને, બીજાઓને મદદગાર નીવડવાને, સમજદાર બનવાન અને સાચા માનવપ્રેમી થવાનો માર્ગ ખુલ્લો કરી દે છે. પછીના એક વધારે પડતા ઉપદેશાત્મક તથા કોયડાની ભાષાવાળા લાંબા ફકરામાં તે કહે છે, “રામ-રાજ્યમાં લોકો કામ પણ કરતા નથી કે રમતગમત પણ કરતા નથી, કારણ કે તેઓ તે વંને વસ્તુમો પસાથે કરે છે.' એ વાક્ય ઉપરથી સૂચિત થાય છે કે, કળાનું સ્વરૂપ તથા ભવિષ્યની ઔદ્યોગિક સંસ્કૃતિમાં તેના સ્થાન વિશે તેના વિચારે બહુ ઊંડા છે. તેણે મજારીના “કોયડા” ઉપર કુરસદને છેડેથી “હલ્લો કરવાનો” તથા લોકોની કુશળતા ખીલવવા દ્વારા તેને “ઉકેલ” લાવવાને જે પ્રસ્તાવ રજૂ કર્યો છે, તે મને પણ મંજૂર છે, અને તેનાં કારણે પણ વાચકો હવે જાણે છે. જોકે, તેણે ઉકેલ” શબ્દને જે ઉપયોગ કર્યો છે, તે તરફ હું સખત નાપસંદગી જાહેર કરું છું. નાગરિકોના બધા વર્ગોમાં ઉપયોગી હુન્નરેને પ્રચાર કરવાથી યાંત્રિક મજૂરીની માગ ઓછી કરવાને પણ કંઈક ઉપાય થઈ રહેશે; તથા અત્યારે દઢમૂળ થયેલી ‘જથાબંધ ઉત્પત્તિ” ઉપરનો ભાર પણ થોડોક હળવે થશે; જોકે એ વસ્તુને સદંતર નાબૂદ થયેલી ઈચ્છવાનું કંઈ કારણ દેખાતું નથી. અલબત્ત, વખત જતાં આ ભાર એ જ થતો જશે. દરમ્યાન, હુન્નર-કુશળતા પ્રાપ્ત કરનારી એક એવી પેઢી ઊભી થતી જશે કે જેના જીવનનાં ધરણે ઘણાં બદલાઈ ગયાં હશે. એક બાજુ, તે પેઢી વધારે સારી જાતની કારીગરી અને વસ્તુઓ માગતી થશે, અને એ રીતે વસ્તુઓની “જથાબંધ ઉત્પત્તિ”ની કુટેવને સુધારતી જશે – Page #160 -------------------------------------------------------------------------- ________________ નીતિધર્મનું ઔદ્યોગિક સ્વરૂપ ૧૩૧ કારણ કે, એ આર્થિક નિયમ છે કે, જે માણસ જાતે કુશળતાપૂર્વક કામ કરે છે, તે બીજાઓ પણ તેને માટે કુશળતાથી કામ કરે એમ ઈચ્છે છે; જોકે આજકાલ એ નિયમ તરફ બહુ જ દુર્લક્ષ કરવામાં આવે છે – અને બીજી બાજુથી તેને લીધે સમાજના બધા વર્ગોમાં કુશળતા દાખવવાની જરૂર પડે તેવા કામકાજ માટે મૂંગી પણ અટળ માગ ઊભી થતી જશે. કુશળતા પ્રાપ્ત કરવા દ્વારા મળેલા પ્રકાશથી એ પેઢી સ્પષ્ટ જોઈ ગઈ હશે કે, માણસનું “અંતિમ ધ્યેય સિદ્ધ કરવાનો એ એક જ ચોકસ માર્ગ છે. આ બધાં બળે ઠીક ઠીક કામ કરતાં થઈ જાય, એટલે પછી જથાબંધ યાંત્રિક ઉત્પત્તિનું અંતિમ ભાવી આપણે દૈવ ઉપર છેડી દઈએ તોપણ વાધો નથી. ૧૧ નીતિધર્મનું ઔદ્યોગિક સ્વરૂપ અહીં સુધી આવેલ વાચક સમજી ગયું હશે કે, આ વ્યાખ્યાનો મારે એક મુખ્ય હેતુ, નાગરિકને ઔદ્યોગિક વ્યક્તિ ગણી, તેના હકે અને ફરજો તપાસવાને છે. એમ કરવામાં હું તેની રાજકીય બાજુને બાતલ કરવા કે નિષેધવા માગતું નથી, પરંતુ સામાન્ય રીતે “રાજકીય” અને “ઔદ્યોગિક દષ્ટિબિંદુને જે કમમાં વિચારમાં આવે છે, તે ક્રમ હું બદલવા માગું છું. અત્યાર સુધી આ વિષય ઉપર લખનારા ઘણા લેખકે નાગરિકતાની કલ્પનામાં રાજકીય બાજુને જ પ્રાધાન્ય આપતા આવ્યા છે; અને ઔદ્યોગિક બાજુ તો રાજકીય બાજુની આસપાસ ગમે ત્યાં ગોઠવાઈ જશે એમ માની લઈ તેને તેમણે પડતી જ મૂકી છે. તેથી જુદું હું એમ સૂચવવા માગું છું કે, નાગરિકના હકો અને ફરજોની મુખ્ય રૂપરેખા, તે Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ સર્વોદયની જીવનકળા એકી સાથે કામ કે સેવા કરનાર તથા બીજાઓનું કામ કે સેવા લેનાર વ્યક્તિ છે, એ જાતની તેની હેસિયત પરથી નક્કી થાય છે – તેના રાજકીય હકો અને ફરજે, અલબત્ત, તેમને ઉચિત સ્થાને ભારે અગત્યનાં છે; પરંતુ જ્યાં સુધી આપણે તેમને નાગરિકના ઓદ્યોગિક ધર્મોના વ્યાપક દાષ્ટબિંદુથી ન તપાસીએ, ત્યાં સુધી તેમનું સાચું સ્વરૂપ આપણને નહિ સમજાય. નાગરિક સૌથી પ્રથમ તો “ઔદ્યોગિક વ્યક્તિ” છે; રાજકીય વ્યક્તિ” તે ત્યાર પછી છે. આપણી સંસ્કૃતિના ભૌતિક તેમ જ આધ્યાત્મિક ભાવીને આધાર પ્રધાન અંશે તેના ઉદ્યોગેની નીતિમત્તા અને અર્થ શુદ્ધિ પર છે, અને ગૌણ અંશે (છતાં તે મહત્ત્વનો તો છે જ,) તેના રાજકારણ ગુણ ઉપર છે, એમ મને સ્પષ્ટ લાગે છે. ઉદ્યોગની બાબતમાં જે આપણી સંસ્કૃતિ અવળે માગે ચડી જાય કે સાચાં મૂલ્ય સિદ્ધ કરવાનું ચૂકે, તે પછી રાજકારણમાં તે સીધે માર્ગે ચાલે એ વસ્તુ કે મોટા વિજયરૂપ નહિ બને. કારણ કે, નીરોગી ઉદ્યોગિતા નીરોગી રાજકારણને જન્માવી શકે; પરંતુ, ઊલટ-પક્ષે જોતાં, દુરસ્ત કે નીરોગી રાજકારણ કદી દુરસ્ત કે નીરોગી ઉદ્યોગને જન્મ આપી શકે કે કેમ, તે બાબતમાં મને શંકા છે. અને હું કહું છે કે, અત્યારના સંજોગે જોતાં, નીરોગી ઉદ્યોગ જ્યા સુધી રાજકારણને નીરોગી નહિ બનાવે, ત્યાં સુધી રાજકારણ નીરોગી બને તે સંભવ નથી. વૈયક્તિક સ્ત્રી-પુરુષની પેઠે આખી સંસ્કૃતિને પણ ચાલુ જીવતા રહેવા માટે પિતાના રેજના કામકાજ દ્વારા “પિતાની રોટી કમાવી’ પડે છે. એ સિવાય બીજા કશાથી તેને જીવનનિર્વાહ થઈ શકે તેમ નથી. અને તમે કે હું જે કામધંધા દ્વારા તમારી કે મારી આજીવિકા કમાઈએ છીએ તેના Page #162 -------------------------------------------------------------------------- ________________ નીતિધર્મનું ઓદ્યોગિક સ્વરૂપ ૧૩૩ સાચા મૂલ્યની, અને એ કામ-ધંધા દ્વારા નિર્વાહિત કરેલા જીવનને સાચા મૂલ્યની વચ્ચે જેમ ઉઘાડે તથા ખૂબ જ આંતરિક સંબંધ હોય છે, તેમ આખી ઔદ્યોગિક સંસ્કૃતિ પણ સરવાળે જે સુખ ભેગવે છે, તથા જે કાંઈ અનિષ્ટો સહન કરે છે, તેનું અંતિમ કારણ (મનુષ્યના હાથ બહારનાં કારણે બાદ કરતાં) તેના ઉદ્યોગના સારા યા નરસા પણ સાથે સંકળાયેલું હોય છે. વ્યક્તિનું રેજનું કામકાજ જે હલકા પ્રકારનું, એક જ પ્રકારની જડ પુનરાવૃત્તથી ભરેલું, કે બીજી કોઈ રીતે દૂષિત હશે, તે તે કામકાજ દ્વારા તે જે જીવન ગુજારશે તેમાં પણ તે બધાનું પ્રતિબિંબ પડવાનું જ. એથી ઊલટું પણ તેટલું જ સાચું છે. તે જ પ્રમાણે જે સંસ્કૃતિને પાયે કુશળતા વિનાની જડ મજૂરી ઉપર રચાયેલું છે, અને જેનો નિર્વાહ એવી મજૂરી વડે જ ચાલે છે, તેનાં તે નિમિત્તે ઉત્પન્ન થતાં દુખે તમે કોઈ પણ પ્રકારના બંધારણીય કે ક્રાંતિકારી રાજકીય ફેરફારો વડે દૂર નહિ કરી શકે. ઊલટું, રેજના ઉદ્યોગની નિઃસત્ત્વતા અને નિર્માલ્યતાની છાપ તેની રાજકીય પ્રવૃત્તિઓ ઉપર પણ પડશે. આજકાલ કુશળતા વિનાની નિજીવ મજૂરી જ લાખે માણસે માટે આજીવિકાનું એકમાત્ર સાધન રહ્યું છે. અને પરિણામે તેઓ તેના વડે જડ અને મૂઢ જીવન જ નિર્વાહિત કરી શકે તેમ છે તેમ જ માલની જથાબંધ યાંત્રિક ઉત્પત્તિએ તેનું પ્રમાણ એટલું બધું વધારી મૂક્યું છે કે, આજે તે તે આપણી સંસ્કૃતિ માટે એક મોટી આફત સમાન બની રહ્યું છે. તેમ છતાં દુનિયામાં હજુ એટલા પ્રમાણમાં સારા કામદારે કે પ્રાણવંતું કામકાજ અસ્તિત્વમાં છે કે જેથી આપણે નવું તથા વધુ તંદુરસ્ત રાજકીય જીવન જીવી શકીએ તેમ છીએ. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સર્વોદયની જીવનકળા તે માટે સૌથી પ્રથમ તે આપણે (સૌ દેશના) “મજૂર’ પક્ષને બદલી નાખીને તેને ઉત્તમ કામકાજ કરવાની ભાવનાથી પ્રેરાયેલા “સારા કામદારોનો” પક્ષ બનાવી દેવું જોઈએ. અલબત્ત એ વસ્તુ મુશ્કેલ છે, પરંતુ અશક્ય તો નથી જ. સમાજના બધા વર્ગોમાં તેમ જ સંસ્કારની બધી શ્રેણુંઓએ એવાં લાખો સ્ત્રી-પુરુષે વિદ્યમાન છે કે જેઓ એ ફેરફારનાં પ્રાથામક ચિને નજરે પડતાં જ તનમનથી તે પક્ષમાં જોડાઈ જવા, તથા તેને ઔદ્યોગિક યુગનો એકમાત્ર પક્ષ બનાવી દેવા આતુર છે. સૌ કોઈ જાણે છે કે, ઝાડુવાળાથી માંડીને કળાકાર સુધીના અનેક ધંધાઓમાં કામ કરતા આ કુશળ કામદારો જ ઔદ્યોગિક સંસ્કૃતિના આધારસ્તંભ જેવા છે. તેઓ જ સમાજના સાચા તારણહાર છે તેમની આવડત, તેમની કુશળતા અને તેમની વિશ્વાસપાત્રતા એ જ સમાજની જીવનશક્તિનાં, તથા અત્યારની અર્ધગતિના અંધારામાંથી નીકળી છૂટવાની એકમાત્ર આશાનાં મૂળરૂપ છે. આપણું રાજ્યતંત્ર અલબત્ત એક અમૂલ્ય મૂડીરૂપ છે; પરંતુ જ્યાં સુધી કુશળ કારીગરે તેનું સંચાલન નહીં કરે, તેમ જ આખા જગતમાં કુશળ કારીગરીને પ્રચાર કરવાના કામમાં તેને નહીં લે, ત્યાં સુધી આપણું ઔદ્યોગિક જમાનાને જરૂર છે તે જાતને તેને ઉપયોગ નહીં થાય. અત્યારે જે જાતની વસ્તુસ્થિતિ છે, તેમાં તે રાજકીય તંત્રની મદદ વિના મોટા પાયા ઉપર સમાજસુધાર થઈ શકે તેમ નથી, એ સાચું છે તથા તેની હું ને પણ પાડતો નથી. ગયા પ્રકરણમાં જેના લખાણમાંથી મેં ઉતારા કર્યા હતા, તે મારો અપતરંગી જુવાન મિત્ર પણ “બિલ રજૂ કરવા માટે -પાર્લમેંટના સભ્ય તરીકે ચૂંટાવાનું જ વિચારે છે. એના જ મતનાં બીજાં પણ અનેક જુવાન સ્ત્રી-પુરુષ ઉમેદવારી કરવા Page #164 -------------------------------------------------------------------------- ________________ નીતિધર્મનું ઔદ્યોગિક સ્વરૂપ ૧૩૫ બહાર પડે, એવું આપણે ઈચ્છીએ પણ ખરા. ઉપરના વાક્યમાં સ્ત્રીઓને મેં જાણી જોઈને આણી છે. હવે થોડા વખતમાં લાખ સ્ત્રીઓને મતાધિકાર મળવાને છે. તેમાંથી ઘણી હજુ જાણતી નથી કે, તેઓ કેવી રીતે મત આપશે અને કઈ વસ્તુને મત આપશે. હું તેમને મારા જુવાન મિત્રના ફુરસદ પક્ષ’ને મત આપવાનું સૂચવું છું; કારણ કે તે પક્ષ દરેક નાગરિકને સારા કારીગર થવાની તાલીમ આપવાનો ઈરાદે રાખે છે. એ વસ્તુ જ અંગત રીતે આનંદપૂર્ણ, તથા સામાજિક દષ્ટિએ ઉપયોગી એવા જીવનના દઢ પાયારૂપ છેઃ બીજા શબ્દોમાં કહીએ તે, કમાવા ચેચ એકમાત્ર આજીવિકારૂપ છે. નારિકતા વિષેની રાજકીય કલ્પનાને ગૌણ બનાવી, તેની ઔદ્યોગિક કલપનાને પ્રાધાન્ય આપવામાં મારી ભૂલ થતી ન હોય, તે તેમાંથી ઘણાં વ્યાપક તથા અતિશય ઊંડાં પરિણામો નીપજવાં જોઈએ. પ્રથમ તો નાગરિકતાની કલ્પના પતે જ વ્યાપક બનીને આંતરરાષ્ટ્રીય બની જશે. એ વ્યાપકતાથી રાષ્ટ્રીય નાગરિકતાની વસ્તુ નાશ નહીં પામે; પરંતુ તેનું રૂપાંતર થઈ તે વધુ ઊંડી બનશે. અમુક દેશના કે તમુક દેશના પ્રજાજન તરીકે નાગરિકને મળતા હક અને ફરજોનો અર્થ, આપણે કામદારોના જગદ્રવ્યાપી સંઘના સભ્ય તરીકે તેને પ્રાપ્ત થતા હકો અને ફરજોની દૃષ્ટિએ સમજવું પડશે. અથવા વધુ ચેકસ ભાષામાં કહીએ તો, આપણને માલુમ પડશે કે, નાગરિકતાનું રાષ્ટ્રીય પાસું અને આંતરરાષ્ટ્રીય પાસું બંને એકબીજાના અર્થમાં એવા ફેરફાર કરે છે કે, તે દરેકને અર્થ જ બદલાઈ જાય છે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને નાણાંવ્યવહારની ખિલવણીથી આખા જગતના કામદારોનાં હિત જુદાં ન પાડી શકાય તે Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સર્વોદયની જીવનકળા રીતે સંકળાઈ ગયાં છે અને જેમ જેમ વખત જાય છે તેમ તેમ માત્ર પરદેશ સાથેના વ્યાપારની ખિલવણીથી જ નહીં, પણ જુદી જુદી પ્રજાઓની સંસ્કૃતિઓના વધુ નિકટ સંબંધોથી તે વધુ ને વધુ સંકળાતાં જશે. અત્યારે જ આપણે આપણું થાળીમાં પિસાયેલી વાનીઓ, આપણા શરીર ઉપરના કપડાં, આપણા ખિસ્સામાંની વસ્તુઓ, આપણાં ઘરનું રાચરચીલ કે આપણા કબાટમાંનાં પુસ્તકો તરફ નજર કરીશું, તો આપણને ખાતરી થશે કે, બહુ થોડા જ વખતમાં એ દિવસ આવી પહોંચશે – જે અત્યાર આગમચ જ આવી પહોંચ્યો ન હોય તો – જ્યારે દરેક “ઔદ્યોગિક વ્યક્તિ” માટે શબ્દશઃ એમ કહી શકાશે કે તે આખી દુનિયા માટે કામ કરે છે અને આખી દુનિયા તેને માટે કામ કરે છે. પરંતુ આ જગાએ અર્વાચીન જગતમાં પ્રવર્તતી રાજકીય પરિસ્થિતિ અને ઔદ્યોગિક પરિસ્થિતિ વચ્ચે ધ્યાન ખેંચે તે વિસંવાદ નજરે પડે છે. અલબત્ત એ વસ્તુ છેક જ નવીન નથી, પરંતુ હવે તે તેણે એક ગંભીર પરિસ્થિતિ ગણી શકાય તેવું કદ તથા સ્વરૂપ પ્રાપ્ત કર્યા છે. રાજકીય દૃષ્ટિએ જગત આત્મપર્યાપ્ત અને સ્વતંત્ર એવા પ્રજાકીય એકમેનું બનેલું છે. તે દરેક એકમ પોતાના નાગરિકોના હકો અને ફરજો નિયત કરવાની પિતાને સંપૂર્ણ સત્તા હોવાનો દાવો કરે છે. પરંતુ બીજી બાજુ, ગમે તેટલી સંરક્ષણાત્મક જકાતની દીવાલે તેમ જ રાષ્ટ્રીય પૂર્વગ્રહ હોવા છતાં, ઉગહુન્નર અને સંસ્કારની દૃષ્ટિએ એ બધા રાજકીય વિભાગનું મહત્વ ઓછું થતું જાય છે. તેમની સરહદો અદશ્ય થતી જાય છે, કેટલીક તે ક્યારનીય ભૂંસાઈ ગઈ છે. અને એ રીતે, દરેક રાષ્ટ્રને ગમતું હોય કે ન ગમતું હોય તેમ છતાં, પરદેશમાંથી આવતાં બળે અને હિતેનું આક્રમણ તેને સ્વીકારવું પડે છે. એ બળો Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ નીતિધર્મનું ઔદ્યોગિક સ્વરૂપ અને હિતેની ઉત્પત્તિ ઉપર તેને કશોય કાબૂ હોતો નથી; તેમ જ જ્યારે તે બધાં પ્રજામાં વ્યાપવા લાગે છે, ત્યારે પ્રજા ઉપર થતી તેમની અસરને રોકવાનું કશું સાધન તેની પાસે હેતું નથી. રાજકીય સત્તા દેશની સરહદ આગળ પૂરી થાય છે; પરંતુ વસ્તુઓ અને સેવાઓ માટેની તેના પ્રજાવર્ગની માગણીઓ, અરે, જીવનની જરૂરિયાતો માટેની જ માગણીઓ તે તેનાથી પાર આખા જગત ઉપર વ્યાપતી હોય છે. એક પ્રજા પોતાના દેશની સરહદની અંદર રાજકીય દૃષ્ટિએ સ્વતંત્ર હોય, અને લેકશાસન માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત હોય; પરંતુ પિતાના રેજના અન્ન માટે જ તેને પોતાની સાથે માલ તેમ જ સેવાઓની અદલ બદલ કરવાની પરદેશીઓની મરજી ઉપર આધાર રાખવો પડતે હોય, અને તેમના ઉપર તેને પિતાને કશે કાબૂ ન હોય. આધુનિક જગતની રાજકીય અને ઔદ્યોગિક પરિસ્થિતિ વચ્ચે આવી ઉઘાડી વિસંગતિ ઊભી થઈ છે. રાજકીય દૃષ્ટિએ જગત ભાગલાઓથી ભરેલું છે, પરંતુ ઔદ્યોગિક દૃષ્ટિએ (અને સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ) તે ઝપાટાબંધ એક બનતું જાય છે. એનો અર્થ એ થયો કે, જગદ્રવ્યાપી સમાજમાં કામ કરનાર તરીકે તથા બીજાના કામનો લાભ પામનાર તરીકે દરેક નાગરિકની કેટલીક અગત્યની આવશ્યકતાઓ એવી બની છે કે, તે પૂરી પાડવાનું તેમ જ તેમને બહારથી થઈ શકતાં નુકસાનમાંથી બચાવવાનું તેના દેશની સ્થાનિક સરકારથી બની શકે તેમ નથી. દાખલા તરીકે, આ ઘડીએ જ ઇંગ્લંડ દેશના લેક સામે બેકારીની ભયંકર પરિસ્થિતિ આવીને ઊભી રહી છે તેને દૂર કરવાની બાકરી દેશના દરેક રાજકીય પક્ષે બાંધી છે; પરંતુ અંતે તે દરેકને સમજાયું છે કે, તેમ કરવાનું તેને માટે શક્ય નથી. તેમની તે અશક્તિનું કારણ એ છે કે, Page #167 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા ૧૩૮ પરદેશેા સાથેના માળા વેપાર ઉપર જ નભતા ઈંગ્લેંડ દેશમાં એકારી ઉત્પન્ન થવાનાં કારણેા દૂર દૂરના એવા દેશમાં ઉત્પન્ન થયેલાં છે, કે જેમના ઉપર અંગ્રેજ સરકારને કાંઈ જ કાબૂ નથી. બેકારીના ઉપાય તરીકે લેવામાં આવેલાં પગલાં સરહદ અહાર કાંઈ જ કામ આવતાં નથી. આધુનિક જગતના આધારસ્તંભ જેવી ઔદ્યોગિક પરિસ્થિતિ આજની કાઈ પણુ સરકારના કાબૂ બહારની વાત છે. ઉપરની વિચારણાથી એ સ્પષ્ટ થયું હશે કે, ‘ ઔદ્યોગિક નીતિ'ની કલ્પનાનેા પ્રારંભ ભલે તે શબ્દને અથ ગમે તે થતા હૈય આંતરાષ્ટ્રીય પરિસ્થિતિને ખરાખર લક્ષમાં રાખીને જ થવા જોઈ એ; અર્થાત્ ઔદ્યોગિક નીતિએ આંતરરાષ્ટ્રીય પરિભાષા સ્વીકારવી જોઈએ. તે જે ‘હકા ' કે ‘કજો”ની વાત કરે, કે જે ક્રો અને જવાબદારીએ નક્કી કરે, તેમને કેાઈ એક રાષ્ટ્રનાં આર્થિક હિતેા સાથે સંધ ન હાવેા જોઈ એ; તે જગવ્યાપી હોવાં જોઈએ. હવે પછી હું' જે મુદ્દા ચર્ચવાનેા છું, તેની ભૂમિકા તરીકે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ――― આધુનિક સ ંસ્કૃતિ જો મુખ્યત્વે ઔદ્યોગિક હોય, તા તેમાં સુધારો કે તેની પુનર્રચના કરવા ઇચ્છનારા માટે માત્ર એ માર્યાં ખુલ્લા રહે છેઃ એક તેા, જે ઉદ્યોગ ઉપર એ સંસ્કૃતિ રચાઇ છે તેમાં સુધારો કરવા, અથવા તે ઉદ્યોગમાત્રને જ નાશ કરી યા તેની ઉપરવટ જઈ તેની જગાએ ‘દૃશ્યા દેખતા ફરવું,’ ‘આરામ લીધા કરવા,' કે ‘ચિંતન કરવું’ એના જેવી બીજી કેાઈ પ્રવૃત્તિ સ્થાપિત કરવી. મારા પોતાના મત હુ' તૈા પ્રથમ પદ્ધતિને આપું. તેનું એક કારણ તેા એ છે કે, એવી કોઈ પણ પ્રવૃત્તિ કે વખત ગાળવાના માર્ગ નથી કે જે પેાતાના પાયા તરીકે સામાન્ય Page #168 -------------------------------------------------------------------------- ________________ નીતિધર્મનું ઓદ્યોગિક સ્વરૂપ ૧૩૯ ઉદ્યોગને સ્વીકાર ન હોય. પરંતુ મારું ખાસ કારણ તો એ છે કે, ઉદ્યોગ જ મનુષ્યના સ્વભાવને અતિ અનુકૂળ હોય એવી પ્રવૃત્તિ છે, ખાસ કરીને “દૃશ્ય દેખ્યા કરવાની” પ્રવૃત્તિ – ભલે પછી તે કુદરતની સુંદરતા નીરખ્યા કરવાની હોય, કળાકૃતિઓ નીરખ્યા કરવાની હોય, કે વિશ્વના સામાન્ય ચિંતનરૂપ હેયતે કરતાં તે વધુ અનુકૂળ છે જ. એ બધી વસ્તુઓને માનવજાતની મુખ્ય પ્રવૃત્તિઓ રૂપ કેવી રીતે બનાવી શકાય, એ ઉઘાડી મુશ્કેલી તો છે જ, પરંતુ મને તે એમ પણ લાગે છે કે, જે માણસ કુદરતની સાથે ઉદ્યમ કરવા નથી માગને, તેની આગળ કુદરત પોતાની સુંદરતા પણ પ્રગટ નથી કરતી. તેનું રૂપ જેનારા તેની સામે માત્ર તાક્યા કરે, એ વસ્તુની તેને ચીડ છે. જે લેક પિતાની જાતે કાંઈ પણ કુશળતા પ્રાપ્ત કરવાની મહેનત નથી લેતા, તેમને મન કળાને પણ કંઈ અર્થ રહેતો નથી. કુદરત તેમ જ કળા બંને ઉદ્યોગ ઉપર જ નભી રહ્યાં છે; વસ્તુતાએ એ બંને ઊંચી કક્ષાએ પહોંચેલા ઉદ્યોગે જ છે; અને તેમને ઉદ્યોગી સિવાય બીજો કોઈ માણી ન શકે. અને એ જ વસ્તુ સમગ્ર વિશ્વ માટે પણ સાચી છે. હું એમ નથી માનતું કે, વિશ્વનું અસ્તિત્વ ફિલસૂફે તેનું ચિંતન કર્યા કરે તે માટે છે. વિશ્વ પણ જગવ્યાપી ઉદ્યોગનું જ બીજું નામ છે; અને ઉદ્યોગી પુરુષો જ તેના ચિંતનથી કંઈ લાભ ઉઠાવી શકે. આપણે એમ જરૂર કહી શકીએ કે, “ઔદ્યોગિક થઈને આપણી સંસ્કૃતિએ કઈ આફત નથી જ વહેરી લીધી. કોઈ પણ પ્રાણવાન સંસ્કૃતિ ઉદ્યમીના અર્થમાં ઔદ્યોગિક જ હોય. આ કહેવાનો એ અર્થ નથી જ કે, અવરજવરની ધમાચકડીથી ભરેલું ગ્લાસગો શહેર જ ઈડનના–અમરાપુરીના બગીચા કરતાં માણસને રહેવા માટે વધારે સારું સ્થાન છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ સર્વોદયની જીવનકળા જેકે આપણાં આદ્ય માત-પિતાએ જે રીતે પ્રથમ પાપ કર્યું કહેવાય છે, તે ઉપરથી તો એમ જ લાગે છે કે, તેમને ત્યાંના જીવનથી કંટાળો જ આવવા લાગ્યો હતો કારણ કે તેમને ત્યાં ખાસ કાંઈ કામ જ કરવાનું નહતું. હું તમને કારખાનાં અને જથાબંધ ઉત્પત્તિના પ્રશંસક બનવાનું નથી કહેત. તો તમારા મનમાં એ વાત ઠસાવવા માગું છું કે, આ ભયંકર વ્યાસ અને ધમાચકડીથી ભરેલું ગ્લાસગો શહેર ઈડનના બગીચા કરતાં ક્યાંય વધુ સારા એવા સ્થળ તરફ જવાના રસ્તા ઉપર એક મજલરૂપ છે. અને તે ઉત્તમ સ્થળે પહોંચવાનો રસ્તો ગ્લાસગોના ઉદ્યોગના નાશમાં નથી રહ્યો, પણ તેમની સુધારણામાં રહેલો છે. આખી ઔદ્યોગિક સંસ્કૃતિને એ જ વાત લાગુ પડે છે. તેની ઔદ્યોગિકતા તે કાયમ રહેવી જ જોઈએ; પછી તેનું બીજું જે કાંઈ કરવું હોય તે કરો. પરંતુ એ દિશામાં આગળ વધવા માટે આપણી પાસે ઔદ્યોગિક નીતિની ચોકકસ કલપના હોવી જોઈએ. હું નથી માનતો કે આજે આપણી પાસે તે છે. આપણે પાસે રાજકીય નીતિની કલ્પના છે; અને કદાચ તે વધારે પડતી વિકાસ પામી છે. આપણુ પાસે ધર્મનીતિની, યુદ્ધનીતિની, અને ન્યાયનીતિની પણ ક૯૫ના છે. રાજદરબારમાં, દેવળમાં, લશ્કરમાં નૌકાસૈન્યમાં અને ન્યાયમંદિરમાં જોઈતી નીતિની આપણી પાસે પિતપોતાના ક્ષેત્રમાં અતિ અસરકારક એવી કલ્પનાઓ છે. પરંતુ કારખાના માટે જોઈતી નીતિની કલ્પના આપણી પાસે નથી. ઔદ્યોગિક નીતિની જે કાંઈ થોડીઘણી કલપના આપણી પાસે છે, તે ઉપર જણાવેલી નીતિઓમાંથી થોડા થોડા ટુકડા લઈને એકઠી કરેલી છે. તે ટુકડાઓમાં કશી જ સળંગસૂત્રતા નથી. ઉદ્યોગની ભૂમિ ઉપર ઊગેલી ન હોવાથી તે નીતિ આપણને કઈ ઔદ્યોગિક આદર્શ પૂરો પાડતી નથી, તેમ જ ઔદ્યોગિક Page #170 -------------------------------------------------------------------------- ________________ નીતિધર્મનું ઓદ્યોગિક સ્વરૂપ ૧૪૧ બાબતોમાં દોરવણી આપવા માટે તે અપૂરતી છે. દાખલા તરીકે, ઈશ્વરની દશ આજ્ઞાઓમાંથી તેણે ચેરી, જૂઠ, અને લેભના નિષેધ ઊછીના લીધા છે; એ બધા નિષેધાત્મક રીતે ઉપયોગી હોવા છતાં પૂરતા નથી એ ઉઘાડું છે. થોડા વખતથી ઈશુના ગિરિપ્રવચનમાંથી* કઈ કઈ ભાગ ઊછીનો લેવાના પ્રયત્ન થાય છે. પરંતુ ધન એકઠું કરવા સામેનો નિષેધ મૂડીદારોને ગળે ઊતરતું નથી, અને અપ્રાતકારનો સિદ્ધાંત કામદાર મંડળોને કે મજાપક્ષને ગળે ઊતરતો નથી. બહારથી ઉપાડી આણેલા એ બધા સિદ્ધાંતો ઔદ્યોગિક આબેહવામાં ફૂલીફાલી શકતા નથી. એની તુલનામાં બાકીનાં બીજાં ક્ષેત્રોએ પોતપોતાની નૈતિક પરિભાષા સારા પ્રમાણમાં ઊભી કરી દીધી છે. તે બધાંએ પિતાની આબરૂનો ધ્વજ ખડે કરી દીધું છે, અને તે અનુસાર વર્તનની પરંપરાઓ ઊભી કરી દીધી છે. જેમ કે, યુદ્ધનીતિ પોતાનું સ્થાન છોડી જનાર સૈનિકને ગેળીથી વીંધી નાખવાનું ફરમાવે છે; અને પિતાના ધંધાને એબ લગાડે તેવું વર્તન દાખવનાર અમલદારને પાણીચું પકડાવી દે છે. ન્યાયનીતિ ન્યાયાધીશના આસનની નિષ્પક્ષપાતતાને અને લાંચ રુશ્વત કે બીજા બાહ્ય દબાણથી પર રહી શુદ્ધ ન્યાય તોળવાની વસ્તુનો આગ્રહ રાખે છે; અને વસ્તુતાએ તેને સિદ્ધ પણ કરે છે. પરંતુ મૂડી અને મજૂરીના ક્ષેત્રમાં એ બધાને મળતી તેની પિતાની એવી કોઈ જ ઔદ્યોગિક નીતિ નથી. હું એમ નથી કહેવા માગતો કે, ઔદ્યોગિક ક્ષેત્રમાં નીતિનું રણ છે જ નહિ. એમ જ હેત તે ઉદ્યોગોનો ક્યારને અંત જ આવી ગયું હતું. પરંતુ હું એમ જરૂર કહું કે, ઔદ્યોગિક ક્ષેત્રમાં નીતિનાં જે કોઈ ધારણ છે, તે ગમે તેમ ભેગાં કરેલાં, છેક અપૂર્ણ, તક, અને ઔદ્યોગિક ક્ષેત્રો બહારનાં ક્ષેત્રોમાંથી ઊછીનાં લીધેલાં છે. એરિસ્ટોટલે જેમ રાજનીતિનાં Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ સર્વોદયની જીવનકળા ધોરણે પ્રયત્નપૂર્વક ઊભાં કર્યા, તેવું આ ક્ષેત્રમાં કોઈએ કર્યું નથી. એક આખી ઔદ્યોગિક સંસ્કૃતિ પિતાનાં કઈ પણ પ્રકારનાં નૈતિક ધોરણ વિનાની જ હોય, એ વસ્તુ ભારે વિચિત્ર છે. આપણે અંતિહાસિક દૃષ્ટિથી તેના ઉપર થેડી નજર કરી જઈએ. ' રાજનીતિનાં ધોરણે ઘણું લાંબા વખતથી સ્થપાઈ ગયાં છે, તથા તેમને ભારે વિસ્તાર પણ કરવામાં આવ્યું છે. પછીના વખતમાં સધાયેલા એ બધા વિસ્તારના મૂળ પાયા પ્લેટે અને એરિસ્ટોટલે નાખ્યા હતા. પ્લેટોએ પોતાના રિપબ્લીક' ગ્રંથમાં નીતિશાસ્ત્ર અને રાજનીતિને પૂરેપરો એકરૂપ કરી દીધાં છે. તેને મતે સારામાં સારે નીતિમાન માણસ અને સારામાં સારો રાજકીય આગેવાન, એ બંને એક જ શબ્દના પર્યાયરૂપ છે. એ મુદ્દા ઉપર એરિસ્ટોટલ જરા અનિશ્ચિત છે. “સારાપણું બધી જ વસ્તુઓ માપવા માટે એક જ ખાતરીદાયક સાધન છે, અને આદર્શ રાજ્યમાં સારામાં સારો નીતિમાન માણસ જ સારામાં સારો રાજકીય આગેવાન પણ હેય; એમ કહેવા છતાં તે કબૂલ કરે છે કે, વ્યવહારમાં એવું હંમેશ બનતું નથી. પછીના સમયમાં પ્લેટની મજબૂત અસરવાળી ખ્રિસ્તી ધર્મસંરથા પાશ્ચાત્ય દુનિયાની નીતિભાવનાની મુખ્ય સંરક્ષક બની. અને જ્યારે કેન્સ્ટ ટાઈનના વખતમાં રાજ્યતંત્રે ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર કર્યો, ત્યારે તે વખતનું નીતિશાસ્ત્ર રાજકારણની વળી વધુ ઘેરી છાપવાળું બન્યું. મધ્યયુગમાં ધર્મતંત્ર અને રાજકીય તંત્રની સત્તાનાં ક્ષેત્રોની મર્યાદા બાબત તીવ્ર ઝઘડે ઉપસ્થિત થયે, અને તેના પડઘા હજુ પણ આપણને સંભળાય છે. તે ઝઘડાને પરિણામે નાગરિકની રાજ્ય પ્રત્યેની ફરજ અને ઈશ્વર પ્રત્યેની ફરજ વચ્ચે ચે ભેદ પડી ગયે, અને Page #172 -------------------------------------------------------------------------- ________________ નીતિધર્મનું ઔદ્યોગિક સ્વરૂપ ૧૪૩ સામાન્ય નાગરિકધર્મની એક વ્યાપક કલ્પના માટેનાં દ્વારે ખુલ્લાં થયાં. પરંતુ ત્યાર પછી પણ રાજકીય દૃષ્ટિબિંદુની બોલબાલા કાયમ રહી; અને પછીના વખતમાં, પ્લેટે અને એરિસ્ટોટલને નજરથી દુર ર્યા વિના, હોમ્સ* રૂ* કેન્ટ* હેગલ, અને બીજા કેટલાયે તેના ઉપર આગળ કામ ચાલુ રાખ્યું છેવટે ટ્રીશ્કેએ તેને પરાકાષ્ઠાએ પહોંચાડીને જર્મનીને વિનાશના પંજામાં ધકેલી મૂકયું. દરમ્યાન ઔદ્યોગિક ક્રાંતિરૂપે નવું જ પ્રસ્થાન શરૂ થયું. અને એક વખત એમ પણ લાગતું હતું કે, તેનાથી નવી પ્રેરણા પામેલું અર્થશાસ્ત્ર ઔદ્યોગિક નીતિ સ્થાપિત કરવામાં આગેવાની લેશે. રોબર્ટ ઓવન,* અને ઈશુભક્ત સમાજવાદીઓએ* તે દિશામાં ધ્યાન ખેંચે તેવા પ્રયત્નો પણ કર્યા. પરંતુ અર્થશાસ્ત્ર છેડા જ વખતમાં રાજકારણ સાથે એવું અટવાઈ ગયું કે, તે દિશામાં વધુ વિકાસ સધાય તેમ રહ્યું નહીં, અને ઔદ્યોગિક નીતિ માટેની માગ અરયરુદન જેવી જ રહી. જોકે એ રુદન અરણ્યમાં થયું, તો પણ તેને અવાજ સંભળાયા વિના રહ્યો નહિ. અર્થશાસ્ત્રીઓ જ્યારે રાષ્ટ્રીય સંપત્તિના પાયા તરીકે, “જેની માગ, તેનું બજાર” એ નિયમ ઉપદેશી રહ્યા હતા, નીતિવાદીએ જ્યારે સુખ’ નામના ઓળાની આણ પોકારી રહ્યા હતા, અને ઈશુભક્ત સમાજવાદીઓ હરીફાઈવિનાના માનવબંધુત્વની કલ્પનાને બિનઅસરકારક રીતે હલાવી રહ્યા હતા, ત્યારે (ઇંગ્લંડ પૂરતી જ વાત કરીએ તો) કાર્બાઈલ, રસ્કિન,* અને વિલિયમ મેરીસ એ ત્રણ માણસો ઔદ્યોગિક જમાનાના રેનિંદા કામકાજમાં કાયમી મૂલ્ય દાખલ કરવા માટે વીરતાપૂર્વક પ્રયત્ન કરી રહ્યા હતા. દરેક કામમાં આવડત, ઉત્તમતા, અને સંપૂર્ણતા તથા તે કામ Page #173 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા કરનારાઓમાં વીરતા અને અન્ય વફાદારી –એ તેમના નીતિશાસ્ત્રના મૂળ ગુણે હતા; અને કરેલા કામમાં આવડતને અભાવ, ઉપર ઉપરનો જૂઠે દેખાવ અને રેઢિયાળપણું, તથા કામ કરનારમાં કાયરતા અને દગાબાજી, એ તેનાથી ઊલટા એવા દુગુણે હતા. તેઓએ ઔદ્યોગક જમાના આગળ એ જાતની ઔદ્યોગક નીતિ રજૂ કરી. એ ત્રણેનો સંદેશ તત્ત્વની દષ્ટિએ એકસરખું જ હતું; ભલે પછી અમુક બાબતમાં કોઈનો સૂર ઊંચ-નીચે હોય. તે ત્રણેય કહેતા કે, જન્મથી જ માણસ મજૂરી કરવા સરજાયે છે; અને તે પોતાનું કામ સારી યા ખરાબ રીતે કરે તેના ઉપર તેની ઉન્નતિ કે અવનતિન આધાર છે. ઉપરાંત, એ ત્રણેની સંદેશ આપવાની રીત એવી ઝનૂનભરી હતી કે, તેઓ જાણે છેક છેવટની અણીએ મરણિયા થઈને ઝઝી રહ્યા છે. તેઓની પરિભાષા ધર્મગુરુઓની નહોતી કે રાજકીય નેતાઓની પણ નહોતી. તેમના દેશમાં ધર્મગુરુઓની સ્વર્ગની વાતની મીઠાશ પણ નહતી, કે રાજકીય નેતાઓની વિજય અથવા સામ્રાજ્યની વાતોનો ધમધમાટ પણ નહે; પરંતુ તેની અંદર એક પ્રકારની એવી ઊડી ધાર્મિકતાની સુવાસ વ્યાપેલી હતી કે, પ્રચલિત ધર્મોના ભાવનાને મળતી ન આવવા છતાં તે છેક છેડા સુધી નૈતિક કહી શકાય તેવી હતી. છેલ્લાં ઘણાં વર્ષોથી આપણા વપરાશમાં એવા ઘણા પિકારો અને શબ્દ આવ્યા છે, કે કેટલાય લોકને તેઓ ઔદ્યોગિક નીતિની ગરજ સારે તેવા લાગે. ન્યાયી ઔદ્યોગિક જીવનના તત્ત્વ તરીકે “બધાને સમાન તક” મળવા બાબત પોકાર ઉઠાવવામાં આવે છે; અને ત્યાંથી આગળ ચાલી કહેવામાં આવે છે કે, ઉદ્યોગોમાં વધારે સારી પરિસ્થિતિ પ્રવર્તાવી જોઈએ; માલિક અને મજાર વચ્ચે માનવતાપૂર્ણ સંબંધ સ્થાપિત થવા Page #174 -------------------------------------------------------------------------- ________________ નીતિધર્મનું ઔદ્યોગિક સ્વરૂપ ૧૪પ જોઈએ; અને સૌથી વધારે તે, બધાની ભેગી મહેનતથી જે ધન પેદા થાય છે, તેની ન્યાયી અને સરખી વહેંચણી થવી જોઈએ. પરંતુ આ બધા પોકારેને હેતુ પ્રશંસાપાત્ર હોવા છતાં, મેં હમણાં ઉપર જણાવેલા અગ્રણીઓએ કપેલી ઔદ્યોગિક નીતિની તુલનામાં તે ઘણા અધૂરા છે. કારણ કે, તે આગેવાનોને મતે તો આખી વસ્તુને મુખ્ય મુદ્દો, કામ કઈ પરિસ્થિતિમાં કરવામાં આવે છે કે તેના બદલામાં શું મહેનતાણું મળે છે, તે નહોતે. પરંતુ તે વામનને જોતાને લગતે હતો : એ કામ સારું થયું છે કે ખરાબ? તે કામ એવું છે ખરું કે જેને જોઈને માણસો એમ કહી શકે કે, આવી આવી ચીજો ઉત્પન્ન કરનાર આપણી સંસ્કૃતિનું અસ્તિત્વ સાર્થક છે”? અથવા તે એવું છે ખરું કે જેને જોઈને માણસ પોતાના હાથની કૃતિ માટે મગરૂર થઈ શકે, અને ઈશ્વરની પેઠે પોતાની સૃષ્ટિ તરફ નજર કરતાં પોતાને મહિમા નજરે પડવાથી એમ માની શકે કે, “વાહ! બધું મને છાજે તેવું જ થયું છે ? જે આ પ્રશ્નોનો જવાબ હકારમાં આપી શકાય, અને કામ પતે જ નિઃશંક રીતે ઉત્તમ ઠરે, તે જ અને ત્યાર પછી જ તમે “તક', “પરિસ્થિતિ”, “સંબંધ” અને “વળતર” ની વાત કરી શકે. પણ જે તે પ્રશ્નોને જવાબ નકારમાં આવે, અને તમારું કામ નિઃશંક હલકું ઠરે, (જેમ કે જાળાવાળા જેવું કપડું, તકલાદી મકાન, બેટી પેટંટ” -રામબાણ દવા, પાવડર છાંટીને શોભીત કરેલો ચહેરે, કે પિસા ફેસલાવી લેવા કરેલી બીજી કોઈ પણ છેતરપિંડી) તે પછી તમારી “તક’, તમારી પરિસ્થિતિ' તમારા સંબંધો', * બાઇબલ (જેનેસીસ ૧-૨૪) માં એવો ઉલ્લેખ છે કે, આખી સૃષ્ટિ સરછ રહ્યા પછી ઈશ્વરે તેના તરફ નજર કરી જોઈ, અને તેને લાગ્યું કે, તે બહુ સારી હતી. સ–૧૦ Page #175 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા અને તમારું “વળતર ધરમૂળથી જ ઝેરી બની જાય અને ખરાબ” જ નીવડે. પછી તમે ઉપર ઉપરથી રાજકીય દૃષ્ટિએ ગમે તેટલું વૈદું કરવા જાઓ, તો પણ તેમને સુધારી શકો નહિ. સારી પરિસ્થિતિ, “સારા સંબંધ” વગેરે બાબતે મૂળ સારી રીતે કરેલા કામના પરિણામરૂપ હોય છે; ખોટી પરિસ્થિતિ, ખોટા સંબંધ, વગેરે બાબતો તેથી ઊલટી જાતના કામના પરિણામ હોય છે. આ રીતે કપેલી ઔદ્યોગિક નીતિમાં, અને જુદી જુદી ધાર્મિક પરિષદની વાર્ષિક બેઠકોમાં ઉદ્યોગને “ઈશુમય” બનાવી દેવાની કરાતી વાતમાં ઘણો જ ફેર છે. આ ઔદ્યોગિક નીતિ તે જગતના કામદારને જ નીતિનું કેન્દ્ર બનાવે છે; નહીં કે તેના છેડાઓને, ઉપર-ઉપરનાં છોગાંઓને, બહિરંગ પરિસ્થિતિને, કે તેના કુરસદના સમયને. તે તો રોજના કામકાજને જ ઉપાસનારૂપ બનાવી મૂકે છે. અને લુહાર કે ખેડૂતના કામથી માંડીને હાથીદાંતનું કોતરકામ કરનારા કે ધાર્મિક ચિત્ર દોરનારા, એમ સૌના ધંધાઓને માજસેવાનું ક્ષેત્ર તથા ઈશ્વરપૂજાનું ધામ બનાવી મૂકે છે. ' તિષ વગેરેનાં પ્રાચીન યંત્રોને એક સંગ્રહ જોતી વેળા એક વખત મને એક અતિ ઉત્તમ “ઉન્નતાંશયંત્ર” (astrolabe) બતાવવામાં આવ્યું. તે યંત્ર બનાવવામાં ભારે કુશળતા વાપરવામાં આવી હતી; અને કેપનિકસની પહેલાંના સમયમાં તે સૂર્ય અને તારાઓને વેધ જાણવા માટે ઉપયોગમાં લેવાતું હતું. તેને હિંદુસ્તાનના એક મુસલમાન કારીગરે હજાર વર્ષ પહેલાં બનાવ્યું હતું. તેની સુંદર કાંસાની થાળીની આસપાસ નાજુક અરબી લિપિમાં એક લેખ કોતરવામાં આવ્યા હતા. તેનું ભાષાંતર મને યાદ છે તે પ્રમાણે આવું હતું: “આ યંત્ર અતિ મહાન પરમેશ્વરના નમ્ર સેવક હુસેનઅલી – યંત્રશાસ્ત્રી Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ દ્રીપણું અને ગણિતશાસ્ત્રી –એ બનાવ્યું છે. પરમાત્માનું નામ આખા જગતમાં વિજયી થાઓ!” ઔદ્યોગિક નીતિનાં બધાં તત્ત્વ આ લેખમાં છે. “યંત્રશાસ્ત્રી અને ગણીવશાસ્ત્રી” એ શબ્દોથી કુશળતા અને આવડત સૂચવાય છે, કે જેમના ઉપર ઔદ્યોગિક નીતિને આધાર છે. અને “અતિ મહાન પરમેશ્વરનો નમ્ર સેવક'-એ શબ્દોથી જે ઉત્તમતા સિદ્ધ કરવાની આકાંક્ષા તે નીતિ રાખે છે, તે સૂચિત થાય છે. - જ્યારે એ જાતને લેખ આખી ઔદ્યોગિક સંસ્કૃતિનો મુદ્રાલેખ બની જાય, ત્યારે જ ઉદ્યોગને “ઈશુમય’ કરવાની વસ્તુ કંઈક સિદ્ધ થવાના માર્ગ ઉપર આવે. મારી માન્યતા પ્રમાણે, પેલે ભલે હુસેન અલી તે કાળના તેમ જ આજના બીજા અનેક સારા લેકેની પેઠે ખરે ઈશુભક્ત હતો; ભલે તે પિતે એ વસ્તુ ન જાણતા હોય. ટ્રસ્ટીપણું ઔદ્યોગિક નીતિનું મૂર્તિમંત સ્વરૂપ અથવા અવતાર કહેવું હોય, તે તે મેં ગયા વ્યાખ્યાનમાં જેને “સારો કામદાર કે કારીગર” કહ્યો છે, તે માણસ છે. ત્યાં મેં એ પણ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે, એ “સારી કામદારી” જ સારી નાગરિકતાને પાયે છે તથા તેના સર્વ સદ્ગુણોનું મૂળ છે. આજને જમાનો જે ખરા અર્થમાં ઔદ્યોગિક હોય તે તે તેમ જ તેવું જોઈએ, એ ઉઘાડું છે. “ઔદ્યોગિક જમાન” એ જાતના નામનો કશેય અર્થ થતો હોય, તો કહેવું જોઈએ કે, તેની ચડતી કે પડતી તેના ઉદ્યોગ કે કામકાજની સારી યા નરસી જાત ઉપર જ આધાર રાખે છે. અર્થાત્ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ સર્વોદયની જીવનકળા તેના સભ્ય પોતાના રોજના કામકાજ દરમ્યાન પોતાને માટે કે પડોશીઓને માટે જે કાંઈ કરે છે તેના સારા-નરસા પણ ઉપર આધાર રાખે છે. કારણ કે, તેઓ તેમનાં લખાણે, વ્યાખ્યાનો કે ધર્મોપદેશમાં ગમે તેવાં સવચનો વાપરતા હોય, પરંતુ જ્યાં સુધી તે બધાં તેટલી જ સારી લેવડદેવડની વસ્તુઓમાં કે અરસપરસની સેવાઓમાં પરિણત ન થાય, ત્યાં સુધી તેમની કશી કિંમત નથી. તેથી, “સારા કામદાર”ની કલ્પનાના ચોકઠા કે પાયા ઉપર જ સારા નાગરિકની કલ્પનાનું ચણતર થવું જોઈએ. સારી નાગરિકતાનો અર્થ બીજે ગમે તે થતા હોય, પરંતુ તેના પાયામાં સારો-કામદાર-હેવાપણું હોવું જ જોઈએ. નાગરિકની કેળવણુએ 9 વસ્તુ કદી ભૂલવી ન જોઈએ. “રાજનીતિશાસ્ત્ર કે અર્થશાસ્ત્ર”ની માહિતીની બાબતમાં તેનું પાવરધા પણું ગમે તેટલું મોટું હશે, તે પણ તે રેતી ઉપર બાંધેલા મકાન જેવું જ નીવડશે. અરે, તેથી પણ વધારે ખરાબ નીવડશે. કારણ કે, રાજકીય અને આર્થિક બાબતેની કેળવણી ઉપર જ આધાર રાખતી, તથા ઉપર જણાવેલા અડગ ખડકના પાયા ઉપર ન રચાયેલી લેખનવિષયક, વ્યાખ્યાનવિષયક કે ઉપદેશવિષયક પ્રવૃત્તિઓ ઘણી વાર સારા નાગરિકપણાના આવિષ્કારરૂપ હેવાને બદલે, ખરાબ નાગરિકપણાના ઢાંકણરૂપ હોય છે. હવે સારા કામદાર કે કારીગરની આ કલ્પનાનું વિશેષ સ્પષ્ટીકરણ કરીએ. “સારે કારીગર” એ શબ્દ ઉચ્ચારવાની સાથે જ આપણું મન આગળ કેટલીક પરિચિત મૂર્તિઓ ખડી થઈ જાય છે. જેમ કે સાઉથવેલના દેવળમાં એકના પાનની ન દેખાતી પાછળની બાજુને પણ બહાર દેખાતી બાજુ જેટલી જ ચોકસાઈ અને મહેનતથી કેતરતો મધ્યયુગને શિલ્પી; અથવા ઓછી રે મળવા છતાં Page #178 -------------------------------------------------------------------------- ________________ ટ્રસ્ટીપણુ ૧૪૯ પેાતાનું કામ જેમ તેમ પુરુ કરવાને વિચાર સ્વપ્ને પણ લાવ્યા વિના પેાતાનું કામ કર્યાં કરતે ધીરજવાન કળાકાર; અથવા જાણેશ્વરને પધરાવવાના હોય તેવી કાળજીથી એરડાને વાળતી તથા તે એરડાને અને પેાતાના કામને ઉજાળતી સ્ત્રી; અથવા કઠણ કાંસા ઉપર પેલી રેખાઓ અને આકૃતિઓને યંત્રશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રના નિયમ અનુસાર કેતરત તથા સાથે સાથે તેમના સૌંદય તરફ ખ્યાલ રાખતા, અને વિશ્વનાં તમામ કારખાનાંના વડા નિરીક્ષક તરીકે ‘અતિ મહાન પરમેશ્વરને ’ પેાતાનુ કામકાજ જોવા તથા પસંદ કરવા આમંત્રણ આપતા પેલા હુસેન અલી. આવી આવી જે મૂર્તિ આ આપણી નજર સામે ખડી થાય છે, તે બધી અથ પૂર્ણ પ્રતીકરૂપ છે; તથા સાચી દિશાનેા નિર્દેશ કરી, આપણા વિચારેને કેન્દ્રિત થવા માટેનાં બિંદુએ પૂરાં પાડનારી છે. પરંતુ ઔદ્યોગિક સંસ્કૃતિને ‘સારા કામદાર' એટલે શું, તે નક્કી કરવા માટે હજી વધારે વ્યાપક સમજ પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે. , મારી કલ્પના પ્રમાણે, તેના ઘડતરમાં ત્રણ મૂળતત્ત્વ એકત્રિત થયાં હાય છે. તે ત્રણમાંનું દરેક ખીજા એની અંદર વ્યાપેલું હેાય છે, તથા તેજ પ્રમાણે ખાકીનાં બે પણ તેની અંદર વ્યાપેલાં હોય છે. તે ત્રણ તત્ત્વ આ છેઃ નૈતિક બાજુએ ટ્રસ્ટીવનું; વૈજ્ઞાનિક ખાજુએ જામ રવાની સારામાં સારી રીતની ગવત; અને વ્યાવહારિક બાજુએ શતા. ઔદ્યોગિક જગતમાં જે કાઈ કાઈ નાખા નાખા ધધાએ છે, તે બધામાં અર્થાત્ નાણાવટીથી માંડીને કેાલસા ખેાદનાર સુધીના બધા ધંધાઓમાં જેને હું સારા ‘કામદાર', ગણુ, તેમાં એ ત્રણ તત્ત્વા હાવાં જ જોઈએ. તેમાંથી છેલ્લાં બે ખાખત અત્યાર અગાઉ જ મેં કહી દીધું છે; આ પ્રકરણમાં હું ટ્રસ્ટીપણાની ખાખતમાં કંઈક કહેવા માગું છું. Page #179 -------------------------------------------------------------------------- ________________ સક્રિય જીવનકળા ટ્રસ્ટી એટલે મારા અથ પ્રમાણે એવા માણસ કે જેને અમુક જવાબદારીએ સોંપવામાં આવતી વખતે ખીજાઓને તેના ઉપર અચૂક વિશ્વાસ હાય છે કે, તે પેાતાનું કામ કાયદેસર અજાવશે એટલુ જ નહી, પરંતુ પેાતાને શેાભાસ્પદ થઇ પડે તેવી રીતે ખજાવશે; ભલે પછી ગફલત કરવા જતાં કાયદાની દૃષ્ટિએ સજા થવાના તેને કાંઈ ભય હાય કે ન હોય. તેનાથી ઊલટા તે દગાબાજ –વિશ્વાસઘાતી માણસ; અને સૌથી ખરાખ દગાબાજી તેા એ કહેવાય કે, કાયદાની દૃષ્ટિએ તે પેાતાના ટ્રસ્ટી-ધમનું ખરાખર પાલન કરવું, પરંતુ શબ્દોના વિતડામાજી ભરેલા અર્થોં કરી, તત્ત્વની દૃષ્ટિએ તેના ભંગ કરવા. ટ્રસ્ટીના ધર્માં કાયદામાં ગમે તે રીતે વ વવામાં આવ્યા હાય, પરંતુ તે બધા પાછળ એક એવું ભરેસાનું તત્ત્વ રહેલું હોય છે, કે જેથી એવું માની લેવામાં આવે છે કે, બહારના કોઈ પણ પ્રકારના દબાણુ વિના, માત્ર પેાતાની માણસાઈના ખ્યાલથી તે અમુક રીતે જ વર્તાશે. લશ્કરના એ સૈનિકા સેનાપતિના એક જ હુકમનું પાલન કરતા હોય; પર ંતુ તેમાંનેા એક પેાતાની કાયરતા ઉઘાડી પડી જતાં પેાતાને ગોળીથી ઉરાડી ન દેવામાં ૧૫૦ આવે એટલા માટે દેખાવ પૂરતું જ તેનું પાલન કરતા હાય; અને બીજો સૈનિક માનચાંદ જીતવા માટે પૂરેપૂરી બહાદુરીથી તેનું પાલન કરતા હોય. તેવી જ રીતે નાગરિક જીવનમાં પણ નામના જ ટ્રસ્ટી અને ખરેખરા ટ્રસ્ટીમાં અતિશય ફેર છે. એક છેડે ટ્રસ્ટી અને ખીજે છેડે દગાબાજ વિશ્વાસઘાતી, આ બે છેડાએ સારા નાગરિક અને ખરાબ નાગિરકની એ અંતિમ કોટીએ વ્યક્ત કરે છે. ઔદ્યોગિક નીતિ રચતી વેળા એ વસ્તુને પ્રથમ વિધાન તરીકે મૂકવી જોઈએ. સાથે સાથે અહીં જ કહેતા જઈ એ કે, બીજી પણ ઘણી અગત્યની બાબતમાં ઔદ્યાગિક નીતિ લશ્કરી નીતિ સાથે Page #180 -------------------------------------------------------------------------- ________________ ટ્રસ્ટીપણું ૧૫૧ મળતી આવશે. વિવિધ ઉદ્યોગાને પલટણની જુદી જુદી ટુકડીઓ જેવા જ ગણવામાં આવશે. તે દરેકને પોતાના ધ્વજ તથા પેાતાની પરંપરાએ હશે. ટ્રસ્ટીની કલ્પના તેમાં પ્રાધાન્ય ભોગવશે, અને અમલદાર તેમ જ સૈનિકની પેઠે માલિક તેમજ મજૂર બંનેને તે સરખી જ લાગુ પડશે. લશ્કરમાં તેમ જ ઉદ્યોગમાં સદ્ગુણુ અને વીરતાને બહુ ભિન્ન વસ્તુ નહીં ગણવામાં આવતી હાય; માકા વખતે નાસી જવું, કાયરતા અને રુશ્વતને વશ થવું, એ બધી વસ્તુએ મેટા ગુનારૂપ ગણાતી હશે; ફુવડપણુ તથા અઘડપણુ એ પણ નાના ગુનાઆરૂપ ગણાતાં હશે. અને ક્ષેત્રોમાં શિસ્તના નિયમાનું આશુ પાલન કે કેઈ પણ નિયમનું શાબ્દિક પાલન કરવા માનચાંદ નહીં જ અપાતા હોય; તેને માટે તેા નામના ટ્રસ્ટી અને સાચા ટ્રસ્ટી, તથા માત્ર દેખાવ કરનાર સૈનિક અને સાચા વીર સૈનિકની વચ્ચે જે કારણે ભેદ પડે છે, તેવા ‘ કાંઈક વધારેની જરૂર સ્વીકારાતી હશે. ઔદ્યોગિક સંસ્કૃતિના ટ્રસ્ટી તરીકે નાગરિકની ફરજો નક્કી કરતી વેળા (‘હુકા ’ની વાત હાલ તુરત હું પડતી મૂકું છું) યાદ રાખવું પડશે કે, તે જેમ કામ કે સેવા કરનાર પણ છે, તેમ સાથે સાથે બીજાઓની સેવા લેનાર પણ છે. તેનું એ એવડુ સ્વરૂપ હંમેશાં લક્ષમાં રહેવુ જોઈ એ. કામદાર તરીકેની તેની ફરજોનો સાર સામાન્ય રીતે એ આવી રહે છે કે, સમાજને ઉપયેગી એવા કાઈ પણ્ ધ ધા પેાતાને માટે તેણે શેાધવા અને પછી તે કામ શકય હોય તેટલી સારી રીતે કરવું. તેના નાગરિક-મધુએ તેના ઉપર એ જાતને ભાસેા રાખે છે, એ ઉઘાડું છે. તેની નાકરી, વેપાર કે ધંધા ગમે તે હશે, પણ તેમાં છેક જ હલકી કેાટીનું કામ કે જે ગુનારૂપ ગણાતું હશે, મધ્યમ જે બહુ સાધારણ હાવાથી નાખું તરી નહિં આવતું હાય, - Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર સર્વોદયની જીવનકળા અને ઉત્તમ કોટિનું કામ કે જે કરનારને માટે ભાસ્પદ મનાતું હશે – એવા ભેદ પાડવામાં આવતા હશે. તેના નાગરિકબંધુઓ તેના ઉપર એ ભરોસે રાખતા હોય છે કે, તે એવી ઉત્તમ રીતે જ કામ કરશે કે જે તેને પિતાને શભાસ્પદ હોય, અને તેમને બધાને વસ્તુતાએ ઉપકારક થઈ પડે તેમ હોય. આની અંદર જ પિતાનું કામ સારામાં સારી રીતે કરવા માટે જોઈતી આવડત શક્ય તેવા બધા માર્ગોએ પ્રાપ્ત કરી લેવાની ફરજ પણ આવી જ જાય છે. અને બીજાઓની સેવા લેનાર નાગરિક તરીકે તેની ફરજ એક બાજુ એ છે કે, તે પિતાના નાગરિક બંધુઓમાં સારું કામ કરવાની શક્તિ વધારે : પિતાના ફાયદાની વાત છે તે માટે જ નહીં, પરંતુ તેથી વધારે તો એટલા માટે કે તેઓને માટે એ ફાયદાકારક છે. અને બીજી બાજુ, જે વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવામાં કે ઉત્પન્ન કરવામાં બીજાઓને મૂઢ યાંત્રિક મજારી કરવી પડે તેમ હોય, તે બધી માટેની પિતાની માગણી તે નિયંત્રિત કરી દે. ખાસ કરીને તેણે પિતાની ફુરસદને સમય એવી રીતે ન ગાળ જોઈએ કે જેને કારણે બીજા માણસોને હલકી મજૂરી કરવી પડે. બીજાઓ માટે તે જ્યારે કામ કરતે હોય તે વખતની જેમ જ, બીજાઓ જ્યારે તેને માટે કામ કરતા હોય છે તે વખત દરમ્યાન પણ, અર્થાત્ તેના કુરસદના સમયમાં પણ તેનું ટ્રસ્ટીપણું બંધ પડતું નથી. આ બધી ફરજો એવી છે કે, તે બધી બહારના દબાણથી તેના ઉપર ન જ લાદી શકાય. જે તે કદી પણ તે ફરજો અદા કરશે, તો પિતાની રાજીખુશીથી જ કરશે. હવે તેના “હક” ઉપર આવીએ. આપણને જણાશે. કે, તેની “ફરજોનું બીજું પાસું વર્ણવવામાં તેના “હકો” Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ ટ્રસ્ટીપણું આવી જાય છે. કામ કરનાર કામદાર તરીકે તેને એવે ધ મેળવવાને હક છે કે જે તેને ઉત્તમતા દાખવવાની, અને એ રીતે તેને પિતાના જમાનામાં તથા પિતાને સ્થાને ઉપયોગી બનવાની તક આપતો હોય. આગળના વ્યાખ્યાનમાં મેં તેને “કુશળતાને હક' કહ્યો છે. અને બીજાની સેવા લેનાર વ્યક્તિ તરીકે તેને એ હક છે કે, તે પૈસા આપીને જે કાંઈ વસ્તુ ખરીદે, તે પૂરતી કાળજી અને અને કુશળતાથી બનાવેલી હોય; અર્થાત્ તેના પૈસાના બદલામાં તેને પૂરતું વળતર મળવું જોઈએ. અને જ્યારે તેમ નથી થતું, ત્યારે તેને ચેકસ અન્યાય થાય છે. વળી તેને પોતાની ફુરસદ માણવાનો પણ હક છે. પરંતુ હંમેશાં એ શરતે કે, તેને કારણે તે બીજા માણસોને પેતાના ગુલામ ન બનાવે; અને સામે તેને એ જ હક છે કે, બીજાએ તેને પિતાનો ગુલામ ન બનાવે. એ બાબતમાં જેમ એ તેમનો ટ્રસ્ટી છે, તેમ તેઓ પણ એ બધી બાબતમાં તેના ટ્રસ્ટી છે. નાગરિકને આ રીતે એકબાજુ કામ કે સેવા કરનારો તથા બીજી બાજુ કામ કે સેવા લેનાર ગણુએ, તે ઔદ્યોગિક સમાજને આદર્શ સ્પષ્ટ થતો જાય છે. એ આદર્શ, જગદુવ્યાપી અને જગત જેટલા ઊંડા એક એવા સમાજને આદર્શ છે કે, જે અરસપરસ ટ્રસ્ટીપણના સંબંધથી બંધાયેલા અને રોજના કામકાજમાં અન્ય વફાદારીથી પ્રાણવાન બનેલા માણસોને બનેલું છે. રાષ્ટ્રસંઘની વ્યાખ્યા પણ આપરિભાષામાં આપી શકાય. કંઈક ચોકસપણે સંગઠિત એવા આ જાતના સમુદાયે રાષ્ટ્રની અંદર કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં ક્યારનાય અસ્તિત્વમાં છે. વ્યાપારી જગતની ઊંચામાં ઊંચી કક્ષાએ અને ખાસ કરીને શરાફી અને પરસ્પર વીમાનું કામ કરતાં Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ સર્વોદયની જીવનકળા કેટલાંયે મંડળે એવાં છે કે જેમનામાં કાળની દૃષ્ટિએ ઊંડે મૂળ નાખેલી ટ્રસ્ટીપણાની પરંપરાઓ દઢ રીતે સ્થાપિત થયેલી છે. માલની ઉત્પત્તિ તેમ જ વેચાણની બાબતમાં સહાયકારી મંડળીઓની હિલચાલે એ વસ્તુનો સામાન્ય વ્યાપારી ક્ષેત્રમાં પણ ઘણે પ્રચાર કર્યો છે. બીજા પણ ઘણાય દાખલા આપી શકાય. આપણા પિતાના ઇંગ્લંડ દેશમાં જ ન્યાય ચૂકવનારા ટ્રસ્ટીઓ જેવી ન્યાયાધીશી અદાલતો પણ લાંચ-રુશ્વત કે બીજા કેઈ પણ જાતનાં દબાણથી પર પુરવાર થઈ છે. હવે આપણને રુશ્વતખેર ન્યાયાધીશની બીક રહી નથી. કોઈ પણ માણસ અપીલે માટેની હાઈ કોર્ટમાં જઈને ત્યાં ચાલતું કામ એક દિવસ પણ જોઈ આવશે, તે તેને ઊંચામાં ઊંચી જાતના ટ્રસ્ટીપણાનો નમૂનો જોવા મળશે. આપણું ફેજદારી અદાલતમાં પણ એવી જ વસ્તુસ્થિતિ છે; અને જેમ જેમ સ્ત્રીઓને મેજિસ્ટ્રેટ તરીકે વધુ પ્રમાણમાં નીમવામાં આવશે, તેમ તેમ તે વધુ વ્યાપક બનતી જશે. કારણ કે, સ્ત્રીઓ ઉપર ટ્રસ્ટીપણાનો ભાર નાખવામાં આવે છે, ત્યારે તેઓ ઉત્તમ ટ્રસ્ટીઓ બની શકે છે, અને નાગરિક તરીકેનું તેમનું સાચું કાર્ય બરાબર બજાવે છે. દાક્તરી ધંધામાં પણ ઈજજતનું ઊંચું ધારણ વેપારી-દષ્ટિની ઉપરવટ રહે છે. કમાવાની દાનત નથી જ હતી એમ નહિ, પરંતુ તેને પ્રાધાન્ય મળતું નથી. જે મળે, તે લોકોને વિશ્વાસ તે ધંધા ઉપરથી તરત જ ઊઠી જાયસારે દાક્તર પિતાને દરદીના જીવનને ટ્રસ્ટી માને છે. તેથી પણ વધુ ધ્યાન ખેંચે તેવી વસ્તુસ્થિતિ તે વૈજ્ઞાનિક ક્ષેત્રમાં છે. તેમાં બૌદ્ધિક સહકારની વસ્તુ આગળ વધતી જાય છે. માનવજાત પ્રત્યેની પિતાની મહાન ફરજેને ભાનવાળા બની આખી દુનિયાના વૈજ્ઞાનિકે એક જમાતરૂપ બનતા જાય છે. એ વસ્તુ જેમ જેમ આગળ ધપતી જશે, Page #184 -------------------------------------------------------------------------- ________________ ટ્રસ્ટીપણુ ૧૫૫ તેમ તેમ સત્યના પાયા ઉપર રચાયલે સેવાના આદર્શો, કે જેને કેટલાય વૈજ્ઞાનિકે છટાછવાયા સેવે છે, તે એક એવા મહાન મંડળના પ્રેરક હેતુ બની જશે, કે જેને એ ખાખતનું પ્રેપૂરું ભાન હશે કે બધી પ્રજા વચ્ચે વધતા જતા એકયસંબંધનું તેમ જ સત્યનું નિરૂપણ કરવા માટે પોતે આખા જગતના ટ્રસ્ટીરૂપ છે. કારણ કે આવી બાબતાને એક નિયમ છે કે, જ્યાં સુધી આખા સમુદાય લશ્કરની પેઠે પેાતાને એક જ જવાબદાર એકમરૂપ માનીને ન વર્તે, ત્યાં સુધી આખા સમુદાયની નૈતિક ભાવનાને વિકાસ થતા નથી. પોતપોતાની જુદી જુદી સંસ્થાએરૂપે મૂર્તિમંત થયેલા, અને પાતપેાતાના અંકિત કામમાં ઉત્તમતા અને સ્વમાનના ધ્યેયથી પ્રેરાયેલા કામદારોના આવા સ ઘે! કચારનાય સમાજમાં મૈાખ઼ુદ છે જ. તે ઉપરથી સ્વપ્નદ્રષ્ટાને કે આદશ વાદીને માનવજાતિના ભવિષ્યના સંઘનું સ્વપ્ન રચવાની દિશા જડી આવે છે. કેટલાક દાખલાએમાં તે આવી સંસ્થાએ ‘રામરાજ્ય ’ માં પરિણમનારા વાસ્તવિક અ કુરૂપ જ હાય છે. માનવજાતિને સંઘ એક જ રાજ્યતંત્ર નીચેના રાજકીય સંઘનું સ્વરૂપ કદી પ્રાપ્ત કરશે કે કેમ એ બાબતમાં શ ંકા કરવાનાં કેટલાંક કારણા હું કયારનેય ખતાવી આવ્યેા છું. પરંતુ મે જે દાખલાએ ટાંકા છે - અને હું ખીજા પણ ઘણાય ટાંકત તે ઉપરથી સૂચિત થાય છે કે, માનવજાતિના સઘનું અંતિમ સ્વરૂપ રાજકીય જ હાવું જોઈએ એવું કાંઈ નથી. એમ અને કે, જ્યાં સુધી ટ્રસ્ટીપણાની શક્તિ પૂરેપૂરી વિકસિત થઈ ન હોય, ત્યાં સુધી જ તેનું સ્વરૂપ રાજકીય રહે; પરંતુ જેમ જેમ ટ્રસ્ટીપણાનુ તત્ત્વ પેાતાના પગ ઉપર ઊભું રહી શકે તેવું દૃઢ બનતું જાય, તેમ તેમ રાજકીય સ્વરૂપ ગૌણુ સ્થાન જ પ્રાપ્ત કરે. અત્યારે જ આપણા સમાજની કેટલીય આશાસ્પદ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ સર્વોદયની જીવનકળા સંસ્થાઓમાં – ઘણય વિદ્યાપીઠમાં, જેવી કે, અત્યારે જેમાં વ્યાખ્યાન આપવાનું મને માન મળ્યું છે? – એ વસ્તુ સિદ્ધ પણ થઈ છે. સંગઠનનાં રાજકીય સિવાયનાં બીજા સ્વરૂપે ગમે તેટલા વ્યાપક સંબંધ માટે પણ માનવજાતિ માટે જરૂર ખુલ્લાં છે. અહીં તહીં કોઈ સ્થળે રાજકારણ તેમના કરતાં વધારે શેરબકોર કરતું જણાય તેથી આપણે ભેળવાઈ જવાની જરૂર નથી. આવી બધી બાબતો સ્થિર ઊભી રહેનારી હોતી નથીએટલે કાળભાવનાથી વિચાર કરનારને જરૂર પોતાનાં સ્વપ્ન સેવવાને હક છે. ૧૩ હકો અને ફરજો ગયા પ્રકરણમાં તારવેલા નિર્ણય ઉપર આવવાને બીજે પણ એક માર્ગ છે, અને તે આ સ્ટીવન્સન-વ્યાખ્યાનમાળાની શરતોમાં પ્રાધાન્ય ભેગવતા “જવાબદારી” શબ્દ દ્વારા. જવાબદારીના ખ્યાલ તરફ માનવ સ્વભાવનું વલણ બહું વિચિત્ર છે. માણસે તેને શોધે છે, અને તેનાથી દૂર ભાગે છે; તેને ચાહે છે, અને તેને ધિક્કારે છે, તેમાંથી મુક્ત થવાની માગણી તેઓ હંમેશ કરતા હોય છે, અને જ્યારે તેમની પાસેથી તે લઈ લેવામાં આવે છે, ત્યારે તેઓ ગુસ્સે થાય છે, અને પિતાનું અપમાન થયું હોય તેમ માને છે. તેઓ બીજા ઉપર જવાબદારી નાખવાને તત્પર હોય છે, પરંતુ બીજાઓ તેમની ઉપર જવાબદારી નાખવા આવે છે, ત્યારે તેનો વિરોધ કરે છેરાષ્ટ્રસંઘમાં આ એક કાયમની મુશ્કેલી છે. પ્રજાએ એક - ૨. ગ્લાસગો યુનિવર્સિટી. Page #186 -------------------------------------------------------------------------- ________________ * ૧૫૭ હક અને ફરજો બાજુ જગદ્રવ્યાપી નિયંત્રણ સ્થાપવા માટે ઇંતેજાર હોય છે, પરંતુ તેને સ્વીકારવાની વાત આવે છે, ત્યારે દરેક પ્રજા તેટલી જ નામરજી બતાવે છે! એ અસંગતતા અમેરિકાના દાખલામાં સ્પષ્ટ જણાઈ આવે છે. પ્રથમ રાષ્ટ્રસંઘ સ્થાપવામાં મદદ કર્યા બાદ, તે પિતે સૌથી પહેલું તેમાંથી ખસી ગયું. જવાબદારી માટે પ્રેમ સાથે જ ધિક્કાર–એ પ્રકારની વિરોધી લાગણી માનવસ્વભાવમાં ઊડે રહેલી છે; એટલે તેમાંથી લોકશાહી સમાજોમાં પારાવાર ખેંચાતાણુ નીપજે છે. ભાષણિયાઓના વપરાશમાં લોકશાહીને એક અપભ્રષ્ટ અર્થ પણ છે, જેથી તે વસ્તુ જ બેહૂદી બને છે. તે અનુસાર નાગરિકને મતાધિકાર એટલે પિતાના નાગરિકબંધુઓ ઉપર જવાબદારી નાખીને, જાતે તેમાંથી છટકી જવાને રાજ્ય તરફથી મળે પરવાને. જોકે, કઈ ચાલાક દલીલબાજ એમ કહી શકે છે, તેમ છતાંય જવાબદારી નાખવા માટે પોતા સિવાયને બીજે કઈ શોધવાની જવાબદારી તે નાગરિકને માથે રહે છે જ! અને લોકશાહીના ઈતિહાસનાં – ખાસ કરીને કરવેરા વિષેનાં – પ્રકરણોમાં, એ જાતની શોધ અને તેમાં મળેલી તાત્કાળિક સફળતાનું બયાન ભરપૂર મળે છે, એની ના નહિ પાડી શકાય. તેમ છતાં જવાબદારી ઉઠાવવાની આવે છે ત્યારે જેમ કડવું લાગે છે, તેમ જવાબદારી લઈ લેવામાં આવે ત્યારે પણ કડવું જ લાગે છે; માત્ર ખર્ચમાં ભાગ આપવાની જવાબદારી આગળ-પડતા અપવાદરૂપ છે ખરી ! પરંતુ જવાબદારીઓમાંથી છટકવાના પ્રયને તપાસતાં, સામાન્યતઃ એમ માલુમ પડશે કે, તેનું કારણ જવાબદારીમાત્ર પ્રત્યે તેમને અણગમે હોય છે એ નથી હોતું, પરંતુ જે જવાબદારીઓ આજે પિતા પર છે તે બીજા પર નાખવાની Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સર્વોદયની જીવનકળા અને નવી આવનારી જવાબદારીઓનું સ્વરૂપ નકકી કરવાની સર્વ સત્તા પિતાની પાસે હોવાની ઈચ્છા જ હોય છે. “જવાબદારીએમાંથી મુક્તિ”, કે જેને કારણે કુરસદને સમય આપણને આટલે બધે આકર્ષક લાગે છે, તથા જેને કારણે આપણામાંના ઘણું પિતાની ચાલુ ફરજેમાંથી “છટા’ થવાને વખત ક્યારે આવે તેની રાહ જોયા કરે છે, તેને અર્થ પણ એ જ થાય છે. તે સમય આવે ત્યારે, અત્યારના જુલમગાર સમાજતંત્રે આપણે માટે નકકી કરેલી જવાબદારીઓને બદલે, આપણે આપણી પોતાની જવાબદારીઓ પસંદ કરી શકીએ. મિ. રસેલ પોતાની સમાજવ્યવસ્થામાં કામદાર વર્ગને જે “નિરંકુશ” કુરસદની ખાતરી આપે છે, તેનો અર્થ પણ એ જ થાય છે. કાંઈ પણ જવાબદારી ન હોવી એનો અર્થ તો એ જ થાય કે, કાંઈ પણ કામ કરવાનું જ ન હોવું. અને તે તે મરવા જેવા કંટાળાનું બીજું નામ જ થયું. ગઈ લડાઈમાં લશ્કરમાં ભરતી કરીને જે બિનલશ્કરી લે કોને લઈ જવામાં આવ્યા હતા, તેઓ ઘણી વાર એવું કહેતા સાંભળવામાં આવતા કે, નાગરિક જીવનમાંથી લશ્કરી જીવનમાં દાખલ થવાને લીધે પહેલાંની જવાબદારીમાંથી મુક્તિની જે લાગણી અનુભવાય છે, તેની આગળ યુદ્ધભૂમિના ભયંકર ત્રાસ પણ હળવા લાગે છે. પરંતુ એમ કહેનારા લોકે પોતાની જાતને અન્યાય કરતા હતા એમ જ કહેવું જોઈએ. કારણ કે તેમને જે એમ પૂછો કે, લશ્કરી જીવન સ્વીકારવાથી કઈ ખાસ જવાબદારીઓમાંથી મુક્તિ મળી, તે તેઓ ઘણું ખરું એ જવાબ જ આપશે કે, “કમાવાની જવાબદારી, અને તેને લગતી ચિંતાઓ.” પરંતુ તમે તેમને આગળ પૂછો તો નવાઈની એ હકીકત નીકળી આવશે કે, પિતાની આજીવિકા કમાવાની’ જવાબદારીને બદલે તેમણે બીજી જાતની નવી જવાબદારી વહોરી હતી – અર્થાત્ પુરુષત્વ Page #188 -------------------------------------------------------------------------- ________________ હકે અને ફરજો ૧૫૯ દાખવવાની જવાબદારી, અને તે પણ એવા સંજોગોમાં કે જ્યારે બંદૂકની એક ગોળી કે તેપને એક ગેળે ક્ષણવારમાં જ નિર્વાહ કરવા માટે કેઈ જીવન જ તેમની પાસે છે કે નહિ તે પ્રશ્નને જ ફેંસલે કરી નાખે. આમ, તેઓએ હલકી કોટીની જવાબદારી છોડીને ઉચ્ચ કોટીની જવાબદારી સ્વીકારી હતી; અથવા વધુ ચેકસ શબ્દ વાપરીએ તો, એ જ જવાબદારીનું વધુ ઉચ રૂપ સ્વીકાર્યું હતું. હવે હું નીચેનો સિદ્ધાંત સ્થાપિત કરવાની હિંમત કરું છું; તેને માટે મારી પાસે પૂરતાં કારણે છે, જો કે, તે બધાં આ વ્યાખ્યામાં હું ચચી નાખે એવી આશા નહિ જ રાખવામાં આવે. તે નિયમ આ છે કે, માણસ રવમાવથી નવાવતાર દત છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો, તે ગમથી જ ટ્રસ્ટી છે. તેથી કરીને કેળવણીની જે પદ્ધતિઓ તેની દ્રસ્ટીપણની શક્તિ ખીલવવામાં નિષ્ફળ નીવડે છે, તે બધી જ પિતાનું મૂળ પ્રજને ચૂકે છે, તથા રાજ્યતંત્રની જે પદ્ધતિઓ તેને ટ્રસ્ટી ગણવામાં નિષ્ફળ નીવડે છે, તે બધી તેને અન્યાય કરે છે. તેનો સ્વભાવ સતત જે વસ્તુ માટે ઝંખ્યા કરે છે, તે વસ્તુ “જવાબદારી” જ છે. અને તે વસ્તુ તેને મળવી જ જોઈએ; તથા તે મેળવશે જ. નવાવારીનો વ નાગરિકને સૌથી પ્રથમ હક છે. તે સિવાયના તેના બધા “હકે” ને કાંઈ જ અર્થ નથી. તેના હકે અને તેની ફરજો આ જગાએ એક થઈ જાય છે. તેને ઘણીય ફરજે છે; પરંતુ રોનો તે બધી ફરજના મૂળમાં રહેલું છે. તે એક ટ્રસ્ટી છે અને પિતાના ઉપર મૂકવામાં આવેલા વિશ્વાસને પાર પાડવાનું તેના ઉપર બંધન છે; પરંતુ બીજાઓ તેના ઉપર વિશ્વાસ મૂકે એ તેને હક ફૂલ ન થાય તે જોવાની તેના અન્ય નાગરિક બંધુઓની સૌથી પ્રથમ ફરજ છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા કેટલાક ફિલસૂફે એમ પ્રતિપાદન કરે છે કે, વસ્તુનું સ્વરૂપ તેની કિયાથી પ્રગટ થાય છે. દર્શનશાસ્ત્રની દૃષ્ટિએ એ સિદ્ધાંત બરાબર હશે કે નહિ, પરંતુ એટલું તે નકકી જ છે કે, કઈ પણ વસ્તુનું કાર્ય શું છે એ સમજ્યા સિવાય તે વસ્તુ કેવી છે તે સમજવાનું બીજું કાંઈ જ સાધન નથી. અને જ્યારે તમે કઈ મનુષ્ય કે તેના સમાજનું લક્ષણ બાંધવા ઈચ્છે, ત્યારે તો તે નિયમ ખાસ સાચે ઠરે છે. તમે કઈ માણસને ‘બેપગું પ્રાણું” કહીને વર્ણવે છે, ત્યારે તે કેવી રીતે ચાલે છે તે બતાવે છે; અર્થાત્ તે શી ક્રિયા કરે છે તે વિષે કંઈક કહે છે. કોઈ પણ કૃતિ દ્વારા અંતે શું પ્રયોજન સિદ્ધ થાય છે તે જાણ્યા વિના તેનું સ્વરૂપ સમજવું મુશ્કેલ છે. તેમાંય માણસ જેવી સજીવ કૃતિનું સ્વરૂપ તો કદી ન સમજાય. તે દૃષ્ટિએ નાગરિક નવાવતારી ઉઠાવવાની અને તેને Gર પાડવાની ક્રિયા રે છે, એમ જરૂર કહી શકાય. ઉપરાંત, જ્યારે આપણે કઈ વસ્તુનું લક્ષણ બાંધીએ છીએ, ત્યારે બીજા કોઈ કે તે વસ્તુ સાથે કેવી રીતે વર્તવું જોઈએ એ પણ કહી દઈએ છીએ. માણસ એટલે બે પગે ચાલનારું પ્રાણ એમ કહીએ, તેની સાથે જ આપણે એ પણ કહેતા જઈએ છીએ કે, તેણે ટટાર ચાલવું જોઈએ અને બેઠાડુ કે નિશ્ચલ દશામાં પોતાનું જીવન ન ગાળવું જોઈએ. સાપ એ ઝેરી પ્રાણી છે એવી તેની વ્યાખ્યા બાંધીએ, તેની સાથે જ આપણે લોકોને ચેતવીએ છીએ કે, તેમણે સંભાળીને સાપ જોડે કામ પાડવું જોઈએ. આપણે કોઈ શીશી ઉપર ઝેર” એવું લખીએ છીએ તેની સાથે આપણે કહી દઈએ છીએ કે, કેઈએ તેને પીવું નહિ. આપણે કઈ વસ્તુ સારી કહીએ તેનો અર્થ એ છે કે, આપણે બધા માણસોને તેનું સંમાન કરવાનું, તેને ટેકો આપવાનું, અને તે પ્રમાણે વર્તવાનું Page #190 -------------------------------------------------------------------------- ________________ હક અને ફરજો કહીએ છીએ. કોઈ બાબતને આપણે ખરાબ કહીએ તેને અર્થ એ છે કે, આપણે બધા લોકોને તેને તિરસ્કાર કરવાનું, તેને વિરોધ કરવાનું, અને તે પ્રમાણે ન વર્તવાનું કહીએ છીએ. આપણું વ્યાખ્યાનું વર્ણનાત્મક રૂપ બદલાઈને આપોઆપ જ આજ્ઞાર્થક થઈ જાય છે. અંતે સત્યમાત્ર મૂળે આજ્ઞાર્થક છે. તેને તમે જરા ઊંડે સુધી તપાસવાને પ્રયત્ન કરશે કે તરત કોઈ આજ્ઞા જ તમારા હાથમાં આવશે. સત્ય હંમેશાં સક્રિય રીતે પ્રવૃત્તિ કરવાની વિશા સૂચવે છે; નહિ કે અક્રિય રીતે ઝાલી રાખવાને કઈ મુકામ. તે વસ્તુ નહિ પણ યિા છે, ખાલી અસ્તિ-ભાતિત્વ નહિ પણ શક્તિ છે. આ વાત સામાજિક ફિલસૂફીને પણ લાગુ પડે છે. તેમાં પ્રતિપાદિત કરેલું દરેક સત્ય, તમે બેલ્યા તેની સાથે જ આજ્ઞારૂપ બની જાય છે. તે જ પ્રમાણે નાગરિકતાની કે નાગરિકની વ્યાખ્યાને તેની ફરજો વિષેના, અર્થાત્ તેણે શું કરવું જોઈએ એ જાતના, વિધાનથી જુદી પાડી શકાય નહીં. નાગરિક થવું એને અર્થ જ એ કે, સક્રિય રીતે જવાબદાર માણસ બનવું – એ માણસ બનવું કે જેને કાંઈક કરવાનું છે, જેને કાંઈકે ફરજો છે. નાગરિક તેના બીજા નાગરિકબંધુઓ પાસેથી કેટલીય સેવાઓ મેળવે છે, રાજતંત્ર અથવા સમાજતંત્ર દ્વારા મળતા લાભો પણ ભેગવે છે, સામાજિક વારસાને તે નસીબદાર વારસ છે, કાયદાઓ વડે તે સંરક્ષાયેલો છે; તે પોતાના આંબાવાડિયાની છાયામાં સુરક્ષિતપણે બેસી શકે છે, તેને બિવરાવવાની કોઈની હિંમત નથી. પરંતુ પોતાના જાતિબંધુઓ પાસેથી લાભ મેળવનાર તરીકે, તેમ જ આગલા જમાનાના વારસ તરીકે તેને જે પ્રમાણમાં ફાયદો પ્રાપ્ત થાય છે, તે જ પ્રમાણમાં તેને જમાને તેની પાસેથી સેવાઓની પણ આશા રાખે છે. તેને મળતા લાભે જેમ જેમ વધે, તેમ તેમ તેની જવાબદારીઓ સ-૧૧ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ સર્વોદયની જીવનકળા પણ વધતી જાય છે. તેની સુરક્ષિતતાને આટલી બધી નિઃશંક કરી આપવામાં આવે છે, તે કંઈ તે એકલે સ્વાથી પણ તેને લાભ ઉઠાવે તે માટે નહીં, પરંતુ સમાજની સેવા કરવા માટે તેને ચેકસ ભૂમિકા મળે તે સારુ. ફરજો સિવાય તેના હકોની કંઈ કિંમત નથી. તેના હકોને કારણે તે કઈ રીતે તેની જવાબદારીઓમાંથી મુક્ત થઈ શકતો નથી; ઊલટું બધી રીતે તેના હકે તેને માટે જવાબદારીઓ ઊભી કરતા જાય છે. હું આગળ કહી આવ્યું તેમ, તેને સૌથી મુખ્ય હક જવાબદારીઓ માટેનો હક” છે. જ્યારે સ્ત્રીઓને મતાધિકાર આપવામાં આવ્યું નહોતું, ત્યારે તેઓ એ વસ્તુસ્થિતિને જવાબદારીઓ માટે તેમને હક છીનવી લેનારી કહીને જ ધિક્કારતી હતી. તેઓ કહેતી કે, અમારે જવાબદારી જોઈએ જ અને અમે તે મેળવીશું જ; તેમ જ તે ન મળતાં ગુસ્સે થઈને તેઓમાંની કેટલીક બહુ દૂર સુધીની હદે ગઈ હતી. એક સમજદાર વ્યક્તિ તરીકે નાગરિકનો પોતાનું જીવન માણવાનો હક જરૂર કબૂલ રાખીએ; પરંતુ તે ઉપરાંત તેના માનવબંધુઓને ઉપયોગી અને કીમતી થઈ પડવાનો, તથા પિતે તે છે એવું ભાન હવાને પણ તેને હક છે. જે સ્થિતિમાં તે બીજાઓને કશા ઉપગને ન રહે, જે સ્થિતિમાં બીજાઓની સેવા કરવાની તેને તક જ ન મળે, જે સ્થિતિમાં તેને બચાવવા જેવી કેઈફરજો જ ન હોય, તથા જે સ્થિતિમાં તેને પંપાળીને કે ક્ષીણ બનાવી દઈને એ કરી મૂકવામાં આવે કે તે કોઈને કશા કામનો જ ન રહે, તેવી સ્થિતિમાં તેને મૂકવા જેવું ભારે નુકસાન તમે તેને બીજું કાંઈ ન કરી શકે. હું ફરીથી કહું છું કે, ફરજને તેને હક છે. ફરજને તેને હક છે, અને તે પણ સહીસલામતી-ભરેલી, સહેલી કે આનંદપ્રદ ફરજોને જ નહિ, પણ જોખમભરેલી, Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ હકે અને ફરજો મુશ્કેલ, અને બેજારૂપ ફરજોને પણ. પિતાના જાતિબંધુઓની સેવામાં પોતાની જિંદગી જોખમમાં નાખવાને અને મરજી હેય તે તે અર્પણ પણ કરવાનો તેને હક છે. તે જ પ્રમાણે કામ કરવાને પણ તેને હક છે. સારા પગાર માટે જ નહિ, પણ મરજી થાય તે પગાર વિના પણ. અને એ વસ્તુ કેટલાક ઉત્તમ પુરુષોને હંમેશ પસંદ પડવાની. આધુનિક જગતમાંથી જ હું તમને એક દાખલો આપું. અમેરિકામાં થોડા વખત પહેલાં જ ડૉ. ચાર્લ્સ પ્રેટિસ સ્ટીઝ મરણ પામ્યા. વીજળીના ઉપગે શોધવાની બાબતમાં તે અગ્રણે હતા, અને એ બાબતમાં તેમની પ્રજ્ઞાશક્તિ અદ્ભુત હતી. ઘણાં વર્ષ સુધી તે અમેરિકાની મહાન ઔદ્યોગિક પેઢીઓમાંથી એક – ધી જનરલ ઈલેક્ટ્રિક કંપની – ની નોકરીમાં તકિદ કે ખાસ જાણકાર તરીકે રહ્યા હતા. અતિશય પૈસાદાર તરીકે તેમની ખ્યાતિ હતી, તથા તે કંપનીમાં તેમને ભાગ વિષે, તથા તેમની નોકરીના બદલામાં તેમને મળતા જગી પગાર વિષે ઘણું મોટી મોટી વાતો લોકમાં ચાલતી હતી. તેમના મૃત્યુ બાદ તેમનું વસિયતનામું જાહેર કરવામાં આવ્યું, ત્યારે લોકોને નવાઈ સાથે માલૂમ પડ્યું કે, આ દુનિયામાં તેમની કુલ મિલકતમાં એક જૂની પુરાણું મેટર, બીજી ડીક નજીવી ચીજે, અને કારખાનાના મજૂર તરીકે મળેલ ત્રણસો પાઉંડના વીમાને જ સમાવેશ થત હતો. તે કંપનીમાં તેમને એક પણ શેર ન હતો, અને તેમણે પિતાની મરજીથી જ કાંઈ પણ પગાર કે ભાગ સ્વીકારવાની ના પાડી હતી. તેમણે કહ્યું હતું કે, “હું કામને ખાતર જ મારું કામ કરવાને છું; પૈસા ખાતર હરગિજ નહીં.' એમનો દાખલો અનુસરવા જેવું છે કે નહીં એની ચર્ચા હું નથી કરવા માગતે; પરંતુ એક વસ્તુ હું જરૂર કહીશ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ સર્વોદયની જીવનકળા કે, દરેક સ્વતંત્ર નાગરિકને પગાર વિના જ કામ કરવાને જે હક હોય છે, તે હક સ્ટીમેઝ જોગવતા હતા. મને લાગે છે કે, તે પેલા યંત્રશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી, તથા પરમેશ્વરના નમ્ર સેવક – હુસેન અલીના જ વર્ગના હતા. જવાબદાર નાગરિકને કેઈ સારા ધંધામાં પોતાનું નસીબ અજમાવવાને હક છે; પરંતુ તેને અભાગી અને કચરાયેલા લોકોના વર્ગમાં જ ભળવાને, તથા તેમના કંગાલ ધંધામાંથી તેમને જ ધોરણે મહેનતાણું મેળવવાને પણ હક છે. તેને જેમ જીતતા પક્ષમાં જોડાવાને હક છે, તેમ હારતા પક્ષમાં પણ જોડાવાનો હક છે. તમે કહેશે કે તેને સુખ ભેગવવાને પણ હક છે, તો તે કબૂલ છે; પરંતુ આનેલ્ડ વીંકલરીડની પેઠે ભાલાનાં અણિયાં પોતાની છાતી પર ઝીલવાની ફરજ આવી પડે, તો તે પણ તેનો હક નથી શું? હું તે એને માણસના બધા હકોમાં સૌથી વધારે કીમતી હક ગણું. તે હક એટલે તેની ફરજ બજાવવાને હક – દુઃખ ભગવાને હક, તેના બીજા જે કઈ હક હય, તે બધાની પ્રથમ શરતરૂપ તે હક છે. “આદર્શ સમાજવ્યવસ્થા” નું ચિત્ર કઈ વેળા એવું દોરવામાં આવે છે કે, તે વ્યવસ્થા નાગરિકને તેની બધી જવાબદારીઓમાંથી આપોઆપ મુક્ત કરી દે છે; તથા તેની ખાંધેથી તે બધો બોજો ઉઠાવી, પોતાની ખાંધે લઈ લે છે. નાગરિકે તે માત્ર મતપેટીમાં પોતાનો મત નાખી આવવાને – ટિકિટ લેવા માટે તેના યંત્રના કાણામાં આને નાખી આવે તેમ. પછી બાકીનું બધું તે આદર્શ સમાજવ્યવસ્થા જ કરી લે. આપણને કેટલીકવાર એમ લાગે છે કે, એ જાતની વ્યવસ્થા જ આપણને માફક આવશે. પરંતુ વસ્તુતાએ આપણામાંને કઈ તેને એક દિવસ પણ વેઠી ન શકે. કારણ કે, તે તે આપણે નવાવવા માટેનો સુ છીનવી લે છે; અને સ્વતંત્ર માણસ Page #194 -------------------------------------------------------------------------- ________________ હકો અને ફરજો તે એ હક પ્રાણને પણ જત કરવા તૈયાર નહીં થાય. તેને બદલે એમ કહેવું જોઈએ કે, સારી સમાજવ્યવસ્થા તે પોતાના સભ્યોને હલકી જવાબદારીઓને બદલે ઊંચી જવાબદારીઓ લેવાની તથા બદલવાની સતત તક આપ્યા કરે છે. પ્રગતિશીલ સંસ્કૃતિને ઈતિહાસ તે વધતા જતા ટ્રસ્ટ”ની તથા ટ્રસ્ટીઓ માટે વધતી જતી માગણીની જ નોંધરૂપ હોય છે. જ્યારે ટ્રસ્ટીઓ મળતા બંધ થાય છે, ત્યારે સંસ્કૃતિ પણ પડી ભાગે છે; ભલે પછી તેનું સમાજતંત્ર ગમે તેવું કુશળતાપૂર્વક શેઠવ્યું હોય. સારી સમાજવ્યવસ્થા આપણને સુરક્ષિતતા જરૂર આપે છે; પરંતુ તે જે લાવી આપે છે તે આપણું “સુખ છે કે કેમ એ બાબતમાં મને મટી શંકા છે. “સુખ” ની બાબતમાં આપણને સંતોષ આપ મુશ્કેલ છે. અને આપણે તેની સરખી વહેંચણી’ની બૂમે ભલે પાડ્યા કરીએ; પરંતુ તે સરખી રીતે વહેંચાયું કે નહિ, એ કોઈ માણસ કદી કહી શકવાનો નથી. સુખને જ ધ્યેય બનાવવામાં રહેલી અનેક મુશ્કેલીઓમાંની એ એક છે. કારણ કે, સુખના બીજાઓએ નિયત કરેલા પ્રકારે આપણને ભાગ્યે જ આકર્ષી શકે. આપણે જે સુખ જોગવીએ, તેમાં હંમેશ આપણું વ્યક્તિત્વ થડે ઘણે અંશે આપણે દાખવવા ઈચ્છીએ છીએ. પરંતુ સમાજવ્યવસ્થા જ જે આપણું સુખ પૂરું પાડવાની હોય, તે તે તે અમુક ઢાળેલાં ચેકસ બીબાંમાં જ આપણને પૂરું પાડી શકે. આપણી અંગત ખાસિયત અને કામનાઓ મુજબનું સુખ, કે જે સુખ જ આપણે માટે સૌથી અગત્યનું હોય છે, તે તે તે નહિ જ પૂરું પાડી શકે. કેટલાક ભલા પુરુષ એવા હોય છે, જેઓ કઈ લંગડા કૂતરાને ઊંચી વાડ ઓળંગવામાં મદદ કર્યા વિના સુખી જ ન થાય. ત્યારે Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ સર્વોદયની જીવનકળા બીજા કેટલાક એવા હોય છે કે, તેઓ જ્યારે કેઈને રિબાવે કે ત્રાસ આપે ત્યારે જ સુખી થઈ શકે. સમાજતંત્ર આ બંનેમાંથી એક પણ વર્ગનું સુખ નિપજાવી ન શકે. ઊંચી વાડ ઓળંગવામાં ભલા લોકો મદદ કરી શકે એ માટે તે તેમને લંગડા કૂતરા પૂરા પાડવાનું પણ માથે. નહિ લે; કે રિબાવવા માટે જાલીને માણસે પૂરાં પાડવાનું પણ તે માથે નહિ લે. એક જાતનું સુખ એવું છે, જેને સામાન્ય રીતે “ગળ્યું સુખ” કહેવામાં આવે છે; અને વસ્તુતાએ મીઠાઈની દુકાનમાંની ચીજો આંતરિક ગુણની દૃષ્ટિએ તેમ જ તેમની કપ્રિયતાની દૃષ્ટિએ પણ તે સુખના આબેહૂબ પ્રતીકરૂપ જ હોય છે. અમેરિકામાં કઈ ચીજોને વેપાર સૌથી વધુ ચાલે છે, તેની થોડા વખત પહેલાં કરવામાં આવેલી તપાસ દરમ્યાન માલુમ પડ્યું હતું કે, “મીઠાઈઓનો ધંધે જ સૌથી વધુ ધમધોકાર ચાલતો હતો. મનુષ્યની ઈચ્છાઓને પવન કઈ દિશામાં વહે છે, એ સૂચવનાર તરીકે એ માહિતી મને સામાજિક દષ્ટિએ બહુ અગત્યની લાગી; અને મને થયું કે, અમેરિકાની સ્વતંત્રતાની જાહેરાત દ્વારા તે લોકોએ “સુખ માટે જે હક” સંપાદન કર્યો છે, તેમાં આ મીઠાઈઓ તથા તેઓ જેના પ્રતીકરૂપ છે તે “ગળ્યાં સુખ” પૂરતા પ્રમાણમાં મેળવવાને હક પણ સમાઈ જાય છે કે શું? મને એમ લાગે છે કે, આપણે આપણું સમાજવ્યવસ્થા દ્વારા સુખપ્રાપ્તિની આશા જ ન રાખવી જોઈએ; અને ખાસ કરીને આ મીઠાઈઓવાળાં ગળ્યાં સુખની તો નહિ જ. આ રીતે વિચાર કરતાં એ નિર્ણય ઉપર અવાય છે કે, ટ્રસ્ટીપણું અને જવાબદારી એ બંને નાગરિકધર્મના મૂળ તત્ત્વનાં જ જુદાં જુદાં નામ છે. તે બંને આપણને યાદ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ હકે અને ફરજો દેવરાવે છે કે, આપણી નાગરિકતા દ્વારા આપણે જે કાંઈ લાભરૂપે મેળવીએ, તેની કિંમત, આપણે તેમાં સેવારૂપે જે કાંઈ નાખીએ તેના વડે જ નિયંત્રિત થતી હોય છે. આપણે એક બાજુ હકની વાત કરીએ, તેની સાથે જ બીજી બાજુ આપણી ફરજો આવીને ખડી થાય છે. ટ્રસ્ટીપણું અને જવાબદારી એ બે શબ્દમાંથી ટ્રસ્ટીપણું શબ્દ જ વધુ પસંદ કરવા જેવો છે. કારણ કે, એ શબ્દ આપણને આ બધી વસ્તુઓ વધુ અસરકારક રીતે યાદ દેવરાવે છે. તે શબ્દ આપણને આપણા હકે અને આપણી ફરજોને ભેગી એક જ વસ્તુ તરીકે જોતાં શીખવે છે. કારણ કે, એક વાર આપણે સ્વીકારી લીધું કે નાગરિકની મૂળભૂત હક “ટ્રસ્ટી ગણાવાનો છે, તેની સાથે જ તેની મૂળભૂત ફરજ આવીને ઊભી જ રહી કે તેણે તેને સોંપવામાં આવેલું ટ્રસ્ટીપણું બરાબર અદા કરવું જોઈએ. ઉપરાંત, એ શબ્દથી આપણે “હકો અને ફરજે” એ બંને શબ્દોનો નર્યો રાજકીય અર્થ કરવાની ભૂલમાંથી બચી શકીશું. સાથે સાથે જ એ શબ્દથી આપણને ટ્રસ્ટીપણાથી ચાલતા ઊંચામાં ઊંચી કક્ષાના વ્યાપારી વ્યવહારો તથા ઔદ્યોગિક ક્ષેત્રમાં તેને આધારે જ ચાલતી સૌથી વધુ આબરૂદાર લેવડ દેવડાની વાત યાદ આવે છે; અને સમાજને ચાલુ રહેવામાં એ બધા વ્યવહાર કે માટે તથા હિતકારક ભાગ ભજવે છે, તે પણ સ્પષ્ટ સમજાય છે. એ વસ્તુ અત્યારે કોઈ કઈ સ્થળે વ્યાપેલા નિરાશાવાદને સુધારવામાં પણ ઉપયોગી નીવડશે. ઔદ્યોગિક બાબતોમાં આજના ઉદ્યોગે ટ્રસ્ટીપણાની એક એવી શક્તિ વિકસાવી છે કે જે રાજકીય ક્ષેત્રમાં થયેલા તે જાતના વિકાસની સાથે સારી રીતે સરખામણીમાં ઊતરી શકે તેમ છે. એટલે જ્યારે માનવજાતિની એકતાના સાધન તરીકે રાજકીય પ્રજાતંત્રવાદથી આપણને નિરાશા ઊપજે, ત્યારે “ટ્રસ્ટીપણું” શબ્દ આપણને Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૯ સર્વોદયની જીવનકળા ચાદ દેવરાવશે કે ભરૈાસા ઉપર નભતી તથા કુશળ ટ્રસ્ટીએ દ્વારા સંચાલિત થતી કેટલીય ઔદ્યોગિક સંસ્થાએ મેટી સંખ્યામાં હજુ મેાબૂદ છે કે જે વિશ્વવ્યાપી એકતા વિકસાવવાને માટે યાગ્ય શરૂઆતરૂપ થઈ પડે. મતાધિકાર એ કઈ જગતનું મૂળતત્ત્વ નથી; પરંતુ ‘કામકાજ ’ તા જગતનું મૂળતત્ત્વ જરૂર છે. અને જે કાઈ આ ખાખતામાં લાંખી તથા ઊડી નજર કરી જોશે, તેને શંકા નહીં રહે કે, એક કામદાર કે સમાજના સેવક તરીકે તથા બીજી ખાજુ સમાજની સેવા લેનાર વ્યક્તિ તરીકે જ માણસ અંતે આખા વિશ્વના નાગરિક થવાના દાવા, અથવા હુસેનઅલીના શબ્દોમાં કહીએ તે અતિ મહાન પરમેશ્વરના નમ્ર સેવક થવાને ' દાવા પુરવાર કરી શકે. તેનું ટ્રસ્ટીપણું તે ‘કામકાજ ’ કરવારૂપ તેના મુખ્ય ધાંધાના ક્ષેત્રમાં મૂળ રાપાયેલું છે; ત્યારે તેના મતાધિકારના ધંધા તે તેનાથી ગૌણ છે. તેને ‘ જવાબદારી ’ને બદલે ‘ટ્રસ્ટીપણું ’ કહેવાથી આ અગત્યની બાજી ઉપર આપણે ભાર મૂકીએ છીએ; તે બાજુને ધાર્મિક બાજુ નામ આપવું એ વધુ ચેાગ્ય છે. * , હું સમજું છું તે પ્રમાણે, નાગરિકતાના હક અને ફરજોની ત્રણ મુખ્ય બાજુએ છેઃ રાજકીય, ઔદ્યોગિક, અને સાલૌકિક કે વિશ્વવ્યાપી. આપણામાંને! દરેક જણ પ્રથમ તે જે દેશમાં પેાતે જન્મ્યા છે તે દેશના નાગરિક છે. બીજું, તે આ કામગરા પૃથ્વીગ્રહનેા નારિક છે; અને ત્રીજું, તે સમગ્ર વિશ્વને નાગરિક છે. મતદાર તરીકે તે પેાતાના દેશના છે; કામદાર તરીકે તે માનવજાતિનેા છે; અને મનુષ્ય તરીકે તે આખા વિશ્વના છે. તે દરેક ક્ષેત્રની ષ્ટિએ તેને જેમ જુદાં જુદાં હકા અને ફરજો છે, તેમ જ તે ત્રણે ક્ષેત્રનાં ભેગાં એવાં હકા અને ફરજો પણ તેને છે, Page #198 -------------------------------------------------------------------------- ________________ હકે અને ફરજો - આ ત્રણે પ્રકારની નાગરિકતા એકબીજા સાથે ગાઢ સંકળાયેલી છે તથા એકબીજાને આધારે રહેલી છે. જ્યાં સુધી આપણે બીજા બે ક્ષેત્રમાંનું આપણું સ્થાન ધ્યાનમાં નહીં રાખીએ, ત્યાં સુધી આપણે એ ત્રણમાંથી એક પણ ક્ષેત્રના નાગરિક તરીકે આપણી ફરજો (કે જેમાં આપણા હકને સમાવેશ થઈ જાય છે) સમજી શકવાના નથી. જે દેશમાં આપણે જન્મ્યા હોઈએ, તે દેશમાં મતદાર તરીકે આપણું જવાબદારીઓ, બીજી બાજુ માલ ઉત્પન્ન કરનારા તથા માલ વાપરનારાઓના આંતરરાષ્ટ્રીય સંઘમાં કામ કરનારા તરીકેની આપણી જવાબદારીઓ સાથે ગાઢપણે સંકળાયેલી છે; અને તે બંનેનાં મૂળ પાછાં માનવપ્રાણુઓ તરીકેની આપણી જવાબદારીઓમાં ઊડે નંખાયેલાં છે. દરેકની અસર બીજા બે ઉપર થાય છે, અને તેમની એકબીજાની અસરમાંથી હકે અને ફરજોની એવી હારમાળા ઊભી થાય છે કે જે અતિશય જટિલ છે. પરંતુ તેની અંદર એક પ્રકારની આંતરિક એક્તા છે, જે અપાર અગત્યની છે; તે કાળ જેટલી ઊંડી છે, અને સ્થળ જેટલી વ્યાપક છે. સ્ટિવન્સન વ્યાખ્યાનમાળાની શરતોમાં નાગરિકતાના પ્રથમ બે પ્રકારનો ઉલ્લેખ છે; પરંતુ ત્રીજા માટે, અર્થાત સમગ્ર વિશ્વની આપણી નાગરિકતા બાબત કશું સ્પષ્ટ કહેવામાં આવ્યું નથી. પરંતુ આપણને નાગરિકના હકો અને અને ફરજો સમજવાનું કહીને, તેમાં ગર્ભિત રીતે તેને વિષે પણ કહી જ દીધું છે. કારણ કે હક અને ફરજ એ બંને શબ્દોના અર્થને સારાય વિશ્વ સાથે લેવાદેવા છે. આપણી ફરજ એટલે શું? આપણું ફરે એટલે તે કર્તવ્ય કે જે આપણે બનાવીએ એવું આખું વિશ્વ આપણી પાસે અપેક્ષા રાખે છે. આપણા હક એટલે શું? આપણા હકે એટલે તે અધિકારો કે જે Page #199 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ સર્વાયની જીવનકળા આપણને આખા વિશ્વ તરફથી મળ્યા છે. આપણે જો માનવપ્રાણી ન હોત અને સમગ્ર વિશ્વના નાગરિક ન હોત, તે આપણને કાંઈ હકા કે ફરો જ ન હાત. તેા પછી મત આપવા માટે ગ્લાસગેા ન હેાત, કે કામ કરવા માટે પૃથ્વી ન હોત. આખા વિશ્વની ભૂમિકા વિના આપણી રાજકીય નાગરિકતા અને આપણી ઔદ્યોગિક નાગરિકતા અગમ્ય અથવા તેા અહીન જ રહે. આપણુ માનવપ્રાણીઓને એવું માની લેવાની ટેવ પડી છે કે, આખી સૃષ્ટિમાં આપણી જાત જ એકમાત્ર અગત્યની વસ્તુ છે. આપણે આખા જગત સામે એક પ્રકારને જાતિમદ ઊભા કર્યાં છે. માનવજાતિ પેાતાને એકમાત્ર અગત્યની વસ્તુ માને છેઃ આખી કુદરતનું અસ્તિત્વ આપણે તેના ઉપર રાજ્ય ચલાવીએ એટલા માટે છે; તેની શક્તિએ આપણાં યંત્રો ચલાવવા માટે, અને તેની સાધનસપત્તિ આપણે તેને લૂંટીને સમૃદ્ધ થઈએ તેટલા માટે છે; તેના કાયદા આપણી સગવડ માટે છે; અને પોતપાતાના માર્ગમાં ગતિ કરતા આકાશના તારાઓ પણ વાહનાને દિશા અતાવવા માટે છે. પરંતુ આપણે હજી શીખવાનું છે કે, આ વિશ્વમાં માનવજાતિને ઠીક રીતે વવાની શરતે જ નભાવી લેવામાં આવે છે. વિશ્વની આપણી તે નાગરિકતા પ્રત્યે આપણે દક્ષ કરીશું અને ત્યાં અંકિત થયેલા કાયદાઓ, કે જેમને આપણે મત આપીને અમલમાં આણ્યા નથી, તેમની સાથે જો આપણે ગમે તેવી છૂટ લઈશું, તે આપણી ખાકીની નાગરિકતાઓની પણ બૂરી વલે થવાની છે. આપણે માનવા તરીકે બાકીના વિશ્વ સામે ઊભેા કરેલા જાતિમદ સારી વસ્તુ નથી; એ બહુ ભયંકર વસ્તુ છે. આ વાત જો આપણે લક્ષમાં નહિ રાખીએ, તેા નાગરિકના હકા અને ફરજો વિષેને આપણા અભ્યાસ કંઈ જ કામના નથી. Page #200 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ મૂળ પુસ્તકમાં ૧૩ મા પ્રકરણ પછી ૧૪મું પ્રકરણ ટ્રસ્ટીપણાનો દાખલ” એ નામનું છે. તેમાં લેખકે શરૂઆતમાં હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર જેસિયા રેઈસની ઓળખાણ કરાવી છે. પ્રે. રઈસ જન્મસિદ્ધ દાર્શનિક હતા; અને તે વિષયમાં તેમણે આપેલા ફાળાને કારણે જ તેમની ખ્યાતિ પણ થયેલી છે. પરંતુ પછીનાં વર્ષોમાં તેમણે પોતાના દાર્શનિક સિદ્ધાંત ઉપરથી વિશિષ્ટ સમાજશાસ્ત્ર તારવવાનું કઠણ કામ માથે લીધું. બન્યું પણ એવું કે, તેમના દાર્શનિક સિદ્ધાંત એવી જાતના હતા કે, તેમને વેપાર-વ્યવહારમાં ઝટ લાગુ કરી શકાય, – કદાચ દાર્શનિક સિદ્ધાંતો માટે એ ગુણ નવીન જ કહેવાય. તેમણે પોતાના સિદ્ધાંતોને “વફાદારીની ફિલસૂફી એવું નામ આપ્યું. આ ગ્રંથના લેખક હૈ. જેકસ “જીવનનું વ્યાવહારિક તત્ત્વજ્ઞાન” શેધતાં જુવાન સ્ત્રીપુરુષને તે પુસ્તક વાંચી જવાની ખૂબ ભલામણ કરે છે. અલબત્ત, તે સાથે સાથે જ કબૂલ કરતા જાય છે કે, જેમને પોતાની તર્કશક્તિ અને દલીલબાજીની શક્તિ વધારવી હોય, તેમણે તો એ પુસ્તક કરતાં બીજા દાર્શનિકનાં પુસ્તકે જ વાંચવાં જોઈએ. પરંતુ જેમને તત્ત્વજ્ઞાનની દેરવણી હેઠળ કીમતી જીવનપ્રયે કરવાની તેરી છે, તેમને બીજા કેઈ પુસ્તક કરતાં તે પુસ્તક વધુ ઉપયોગી થશે, એમ તેમનું માનવું છે. ઘણએ એ પુસ્તક વાંચ્યા પછી, એની ભલામણ કરવા બદલ પ્રો. જેકસનો આભાર માન્યો છે, એમ તે ઉમેરતા જાય છે. ૧. “ફિલોસોફી ઓફ લેચલ્ટી” – મેકમિલન કંપની, ન્યૂયોર્ક. ૧૭૨ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ સર્વોદયની જીવનકળા પરંતુ આ પ્રકરણમાં પ્ર. જૈકસ, પ્રો. રઈસના એ પુસ્તકની વાત નથી કરવા માગતા; પરંતુ પિતાના મૃત્યુ પહેલાં થોડા જ વખત અગાઉ ઍ. રોઈસે ઉપરના પુસ્તકના અનુસંધાનમાં જ જે પુસ્તક પ્રસિદ્ધ કર્યું, તે પુસ્તકમાંથી એક મુદ્દો બધાના ધ્યાન ઉપર લાવવા માગે છે. તે પુસ્તક છપાયું તે વખતે ગત યુરોપીય મહાયુદ્ધનું પ્રથમ વર્ષ હતું, અને ઘણુ વિચારકે એ જાતનાં યુદ્ધોને ફરી આવતાં બંધ કરવાના પ્રશ્ન ઉપર વિચાર દેડાવી રહ્યા હતા, તેમ જ તે માટે સંખ્યાબંધ જનાઓ રજૂ કરી રહ્યા હતા. તેમાંની મોટા ભાગની આજે ભુલાઈ ગઈ છે, અને ઘણી ખરી તે ભુલાઈ જવાને લાયક પણ હતી. પરંતુ પ્રો. રઈસે રજૂ કરેલી જના યાદ રાખવા લાયક છે; કારણ કે, એ દિશામાં ભવિષ્યમાં કામ કરવા ઈચ્છનારાઓ માટે તે બહુ કીમતી સૂચના રજૂ કરે છે, એમ હૈ. જેક્સ જણાવે છે. જોકે, કેઈ પણ યેજના એવી હતી નથી કે જે અમલમાં આવતાં જ આપોઆપ વિશ્વશાંતિ સ્થપાઈ જાય અને એવું માનનારાઓમાં હૈ. ઇસ કદાચ મુખ્ય હતા. ' . જૈસ જણાવે છે કે, ઘણા વખતથી પ્ર. રૌઇસ આદર્શ સમાજવ્યવસ્થા બાબત અમુક ક૯૫ના વિચાર્યા કરતા હતા. તેમની અગાઉ બીજાઓએ તે જાતની જે જે કલ્પનાઓ જૂ કરી હતી, તે તત્ત્વની દૃષ્ટિએ બહુ અર્થપૂર્ણ હતી, પરંતુ અર્વાચીન જગતની પ્રવૃત્તિઓ સાથે તેમને જીવંત સંબંધ જોડવા માટે જે વૈજ્ઞાનિક આરોજન અને વ્યવહારુ પદ્ધતિ જોઈએ, તે બધાને તેમનામાં અભાવ હતો. પ્રે. રઇસ માનતા કે, વિજ્ઞાન અને ધર્મનું સમાધાન કરવાની જે વાતો ચાલ્યા કરે છે, તે વસ્તુ તે બંનેના સિદ્ધાંતોને કંઈક બંધબેસતા કરી લેવાથી સિદ્ધ થઈ શકવાની નથી, પરંતુ તેને માટે Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ પરિશિષ્ટ તે ધર્મના મહાન આદર્શોને, વિજ્ઞાનની ચોકસ, વિશ્વાસપાત્ર, અને વ્યવહારુ પદ્ધતિઓ સાથે મેળ બેસાડે આવશ્યક છે. તે ઉપરથી તેમણે આજના વ્યાપારી જગતમાં એવી કોઈ સંસ્થાની તપાસ કરવા માંડી, કે જેમાં અતિ ઉચ્ચ આદર્શો અને અતિ વિકસિત વૈજ્ઞાનિક પદ્ધતિ વચ્ચેનો મેળ પ્રત્યક્ષ અમલમાં મુકાયેલા જોઈ શકાય. અને નવાઈની વાત એ છે કે, તેમને તે ઉદાહરણ અત્યારના કેઈ રાજકીય બંધારણમાં કે કોઈ ધાર્મિક સંઘમાં ન મળ્યું, પરંતુ આજે બધા જેનાથી સારી પેઠે પરિચિત છે તે વીમા-સંસ્થામાં મળ્યું. એ સંસ્થા ભલે કામદારોના મિત્રમંડળ જેવા નાના સ્વરૂપે કામ કરતી હાય, કે આખી જગવ્યાપી સંસ્થા તરીકે કામ કરતી હોય, પરંતુ તેમાં પ્રે. રઇસને પોતે કપેલી સમાજવ્યવસ્થાનું, તેમાં સમાયેલા આદર્શોનું, તેના પાયામાં રહેલી વફાદારીઓનું, અને તેમને વ્યવહારમાં મૂર્તિમંત કરવા અમલમાં મુકાયેલી વૈજ્ઞાનિક પદ્ધતિઓનું અપૂર્ણ છતાં પ્રત્યક્ષ ઉદાહરણ મળ્યું. વિમાનપદ્ધતિને ઈતિહાસ જેઓ જાણતા હશે, તેઓ કબૂલ કરશે કે, એ કોઈ મહાકથાનું કે અદ્દભુત કથાનું વસ્તુ બને તે છે. તેના શરૂઆતના સંસ્થાપકને જે મહાભારત પરિશ્રમ ઉઠાવ પડયો, તથા જે વિરોધ સહન કરવા પડ્યા, તે વિષયમાં તે એક મહાકથારૂપ છે; અને જે વસ્તુ પહેલાં માની ન શકાય તેવી ગણાતી હતી, તેને ગણતરીની કુશળતાથી ઔદ્યોગિક જીવનની રોજિંદી સામાન્ય વસ્તુ બનાવી દેવામાં આવી, એ અંશમાં તે એક અદ્ભુત કથારૂપ છે. ઔદ્યોગિક સમાજના પરસ્પર વિઘાતક સ્વાર્થોને શાંતિમય અને ઉપકારક સહકારમાં વાળી લેવામાં વીમો ઉતારવાની સંસ્થાએ આપેલ ફાળે અજોડ છે, અને તે વસ્તુ, શરૂઆતમાં અનુલંઘનીય લાગતી મુશ્કેલીઓને સામનો કરતાં કરતાં વૈજ્ઞાનિક Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ સર્વોદયની જીવનકળા પરિશ્રમથી સિદ્ધ કરવામાં આવી છે. તેના શરૂઆતના દિવસમાં દેઢડાહ્યાઓ ખાતરીબંધ રીતે ભવિષ્ય ભાખતા કે, માણસજાતની અવિશ્વાસપાત્રતાને કારણે તે વસ્તુ સંભવિત થવાની નથી. તેઓ કહેતા કે, જિંદગીને વીમે ઉતારવાની વસ્તુ દેશને ખૂન અને આપઘાતના કિસ્સાઓથી ભરી કાઢશે; જે ઘરને આગને વીમો ઉતરાવવામાં આવ્યું હશે, તે બધાં તરત જ બાળી નાખવામાં આવશે, જે વહાણેને વીમો ઉતરાવવામાં આવ્યું હશે, તેમને હાથે કરીને ડુબાડી દેવામાં આવશે; વળી જે જોખમેન વીમે ઉતારવાનું ઠરાવવામાં આવે, તેમની બાબતમાં કઈ પ્રકારની ગણતરી કે અંદાજ તૈયાર કરવાં અશક્ય છે; અને કદાચ તૈયાર કરવામાં આવે, તેય વીમો ઉતરાવનારા કે વીમે ઉતારનારા એ આખી વસ્તુ ઈજજતપૂર્વક પાર પાડશે એ ભરેસે રાખી શકાય નહિ. પરંતુ હવે તે પુરવાર થઈ ચૂક્યું છે કે, એ બધા ભવિષ્ય-ભાખનારાઓએ વિજ્ઞાનની શક્યતાઓની પેઠે જ માનવસ્વભાવની ભરોસાપાત્ર થવાની શક્તિનો પણ અતિશય ઓછો અંદાજ બાંધ્યો હતો. આજે આપણે કરાના વરસાદ સામે પાકને, ઘલાત સામે વેપારને, વરસાદ સામે ઉજાણીને, અને આપણી તેમ જ આપણા ઘેડાની જિંદગીને વીમે ઉતરાવી શકીએ છીએ. તથા હજુ પણ, વ્યક્તિઓ કે આખી પ્રજાએ જે ભયંકર જોખમમાં સપડાઈ શકે તેમ છે, તેમાંનાં બાકી રહેલાં ઘણુને આ ઉપકારક વિજ્ઞાન પિતાને કાબૂમાં લાવી શકશે. ભલે તેમાંનાં ઘણાં અત્યારે એવાં લાગતાં હોય કે જેમને વીમે ઉતારવો અસંભવિત જ હોય. આ પરસ્પર વીમે ઉતારવાની પદ્ધતિમાં આપણે એક નૈતિક સિદ્ધાંતને વૈજ્ઞાનિક પદ્ધતિ સાથે મળીને કામ કરતો જોઈએ છીએ. તેના ઉપગના વિસ્તારને અંત જ નથી. માણસ “જન્મથી જ ટ્રસ્ટી” છે, અર્થાત્ ટ્રસ્ટીપણાની Page #204 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૭૫ ભાવનાથી કામ લેવાની કે કરવાની તેનામાં સ્વાભાવિક શક્તિ રહેલી છે- એવી કલ્પના તેની પાછળ રહેલી છે. માનવજાતિ પાસે અણુ ખીલવી પડી રહેલી સાધનસપત્તિમાં તે સૌથી માટી છે, અને યાગ્ય કેળવણી દ્વારા તેને ખૂબ જ વિકાસ સાધી શકાય તેમ છે. ― ’ શોધતાં શેાધતાં, પ્રા. રાઇસને પરસ્પર વીમા ઉતારવાની આ સંસ્થામાં પેાતાને જોઈતું ઉદાહરણ મળી આવ્યું, કારણ કે, - એકબીજાને ખાને ઉઠાવી લેવાને ' સિદ્ધાંત, કે જે આદશ સમાજવ્યવસ્થાના મુખ્ય પાયારૂપ છે તથા વફાદારીની ભાવનાના મુખ્ય આવિષ્કારામાંને એક છે, તેને આ સંસ્થા દ્વારા, ઔદ્યોગિક સમાજમાં ઠેર ઠેર વ્યાપેલાં જોખમેાની બાબતમાં વૈજ્ઞાનિક રીતે લાગુ પાડવામાં આવ્યેા હતા; અને વફાદાર તથા કુશળ ટ્રસ્ટીઓના હાથમાં સોંપવામાં આવ્યા હતા. અર્થાત્, તે દાખલામાં આપણને વફાદારીના સિદ્ધાંત અમલમાં મુકાયેલા જોવા મળે છે એટલું જ નહિ, પણ તેના અમલ કુશળતાપૂર્વક થાય તે માટે જોઈતી વૈજ્ઞાનિક ભૂમિકાય તેમાં માદ છે. હવે જો પરસ્પર વીમા ઉતારવાની પદ્ધતિએ આવી આવી અનુલ્લ ઘનીય મુશ્કેલીએની ઉપરવટ થઈને આટલું બધું સિદ્ધ કરી બતાવ્યું હોય, તા ભવિષ્યમાં તેથી પણ કેટલુંય વધારે એવું કાંઈક સિદ્ધ કરવાને પણ તે નિમાયેલી છે, એમ ન કહી શકાય ? તેને આંતરરાષ્ટ્રીય અકથ સ્થપાવવામાં પણ કામમાં ન લઈ શકાય ? જો વ્યક્તિએ પાતાની જિંદગીને અને માલિમલકતના વીમા ઉતરાવી શકે, તે સમસ્ત પ્રજાએ પણ તેમ કરે એવું કલ્પી ન શકાય? પ્રજાએ જો એકબીજા સાથે હરીફાઈમાં ઊતરવા કે એકબીજા સામે લડવા માટે જોઈતું વ્યક્તિત્વ ખીલવી શકે છે, તે પરસ્પર વીમે ઉતરાવવા જેટલું વ્યક્તિત્વ તેઓ ન પ્રાપ્ત કરી શકે ? જો લડવાની ક્રિયા Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ સર્વોદયની જીવનકળા – માટે જોઈતા વફાદાર ચાદ્ધાએ મળી શકે છે, તે વીમે ઉતારવાની ક્રિયા માટે જોઈતા કુશળ ટ્રસ્ટીઓ ન મળે ? પ્રજાએ ઉપર જે જે જોખમે આવી પડે તેમ છે, — જેવાં કે યુદ્ધ, લૂંટ, બળજબરી, ધરતીક પ, દુષ્કાળ, મરકી, આગથી શહેરોને નાશ, ઇત્યાદિ — તે બધાંની યાદી કરવામાં આવે અને પ્રજાએ વચ્ચે તેમનેા પરસ્પર વીમા ઉતરાવવામાં આવે, એમાં અસંભવિત કશું નથી. , પ્રા. રઇસ આ નવી તથા ધ્યાન ખે ંચે તેવી કલ્પનાની યેાજના તૈયાર કરવામાં ખંતથી મડી ગયા; અને કેટલાક નામાંકિત તદ્વિદોની સલાહ લઈને તેમણે એક કામચલાઉ યેાજના ‘યુદ્ધ અને વીમા' એ નામથી પ્રસિદ્ધ કરી. જોકે, એ નામ ઉપરથી તે એવું સૂચિત થાય છે કે, જાણે પ્રજાએ વચ્ચે વીમે ઉતારવા ચેાગ્ય એકમાત્ર કે મુખ્ય જોખમ યુદ્ધ જ છે; પરંતુ વસ્તુતાએ તે ચાપડીમાં રાષ્ટ્રો વચ્ચે વીમા ઉતારવાની પદ્ધતિ સ્વીકારવાની મહુ જ વ્યાપક કલ્પના અને વકીલાત છે. યુદ્ધની ખબતમાં કદાચ શરૂઆતમાં એમ પણ મનાય કે, એ જોખમ વીમે ઉતારી શકાય તેવું નથી; પરંતુ તે સિવાયનાં બીજાં કેટલાંય આંતરરાષ્ટ્રીય જોખમે એવાં છે કે જેમને વીમા ઉતરાવી શકાય. યુદ્ધના દાખલામાં એ સિદ્ધાંત કાર્યકર માલૂમ ન પડે તે માટે આંતરરાષ્ટ્રીય વીમા ઉતારવાની એ આખી કલ્પના ફેંકી દેવા જેવી નથી. શરૂઆતમાં કઈ પણ આંતરરાષ્ટ્રીય જોખમથી શરૂઆત કરવામાં આવે; અને કયા જોખમના વીમા ઉતારી શકાય તેમ છે અને કયાનેા નથી, એ પ્રથમથી નક્કી કરવાના પ્રયત્ન જ ન કરવામાં આવે. યુદ્ધનું જોખમ ભલે સૌથી છેલ્લું અને છેક છેવટે સામેલ કરવામાં આવે, અલબત્ત એ પુસ્તકની ચેાજના કામચલાઉ છે, તથા વિમાન દ્વારા ઊડવાના શરૂઆતના પ્રયત્નાની જેમ Page #206 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૭૭ તેના પ્રારંભિક પ્રયોગો ભલે નિષ્ફળ કે અતિશય નુકસાનના ખાડામાં ઉતારનારા પણ નીવડે; પરંતુ તેની પાછળ સિદ્ધાંત જે સાચે હોય, તે સફળતા એ તે અમુક સમય અને ખર્ચને જ સવાલ ગણાય. એ જનાનું મહત્ત્વ એ બાબતમાં રહેલું છે કે, તે આંતરરાષ્ટ્રીય ઐક્યનો પાયે રાજકીય ક્ષેત્રને બદલે વ્યાપારી ક્ષેત્રમાં શોધે છે. અને તે માટે તે એવા સિદ્ધાંતનો ઉપયોગ કરવા માગે છે કે જેને અમલમાં મૂકવા માટે અતિશય ઉચ્ચ કેટીની વૈજ્ઞાનિક પદ્ધતિનું આયોજન તૈયાર છે, તથા વિરોધી સ્વાર્થોનું એકીકરણ સાધવામાં તથા જોખમકારક સંબંધોને શાંતિમય સંબંધોમાં ફેરવી નાખવામાં જેની સફળતા પુરવાર થયેલી છે. પ્રો. રૉઇસ કહે છે કે, “આંતરરાષ્ટ્રીય નીતિનિયમોનું ઉચ્ચ શિક્ષણ આપવા માટે હાલમાં આડકતરી રીત અખત્યાર કરવી જોઈએ.” તેમનું આ કથન સામાન્ય નીતિ શિક્ષણની બાબતમાં પણ ધ્યાનમાં લેવા જેવું છે. આંતરરાષ્ટ્રીય નીતિના શિક્ષણ માટે સામાન્ય સિદ્ધાંતે તારવી કાઢીને તે વિષે પુસ્તકે લખવાં કે સીધે ઉપદેશ આપવાને માર્ગ લે, એ વસ્તુ ભલે અમુક અંશે ઉપગી હોય, પણ પૂરતી તે નથી જ. એ રીતે તેને “શીખવી’ ભલે શકાય; પરંતુ તે રીતે તેને કદી “શીખી” ન શકાય. તેને અસરકારક રીતે શીખવા માટે તેને આચરણમાં મૂકવાનું કોઈ ક્ષેત્ર તૈયાર કરવું જોઈએ, (કઈ પણ વસ્તુ શીખવાને એ એક જ માર્ગ છે,) અને તેને તે હેતુ માટે નીમવામાં આવેલા આંતરરાષ્ટ્રીય ટ્રસ્ટીઓની સંભાળ નીચે મૂકવું જોઈએ. દરેક પ્રજાએ બીજી પ્રજાની મિલકત ઉપર હાથ ન નાખ જેઈએ, કે તેની માલકીમાં કશી દખલગીરી ન કરવી સ–૧૨ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ સર્વોદયની જીવનકળા જોઈએ', એ સિદ્ધાંત ઉપદેશવાથી કાંઈ એ નિયમનું આચરણ શરૂ ન થાય. જ્યાં સુધી બધી પ્રજાઓની એક ભેગી થાપણ ન હોય, અને તેને વહીવટ કરવાનો બધી પ્રજાઓને પૂરતો અભ્યાસ થઈ ગયે ન હોય, ત્યાં સુધી બીજાની મિલકતને પવિત્ર માનવાનું માત્ર મૌખિક શિક્ષણ અસરકારક નહિ નીવડે. બીજા શબ્દોમાં કહીએ તે, આંતરરાષ્ટ્રીય અક્ય ફક્ત ભેદો દબાવી દેવાથી કે યુદ્ધની “બંધી’ કરવાથી કે તેવાં નિષેધાત્મક પગલાંથી સિદ્ધ નહિ કરી શકાય; પરંતુ જેની સફળતા પુરવાર થઈ હોય તેવા કેઈ સિદ્ધાંત અનુસાર સક્રિય સહકાર અને સહિયારી માલકીનું ક્ષેત્ર કે ક્ષેત્રે ઊભાં કરવા દ્વારા જ સિદ્ધ કરી શકાય. પ્રે. રેઈસની કામચલાઉ પેજના આ બધી શરતો પૂરી કરતી હતી. તેમની સૂચના એવી હતી કે, એક આંતરરાષ્ટ્રીય ટ્રસ્ટ કે ફંડ સ્થાપવામાં આવે; તેને આંતરરાષ્ટ્રીય ટ્રસ્ટીઓના વહીવટ હેઠળ રાખવામાં આવે; અને વીમો ઉતારવાની પરિચિત સંસ્થામાં સફળ પુરવાર થયેલી વૈજ્ઞાનિક પદ્ધતિ અનુસાર તેને વહીવટ કરવામાં આવે. સામાન્ય વીમા-સંસ્થાની થાપણની પેઠે જ વીમે ભરનારી પ્રજા પાસેથી વરસે વરસ વસૂલ કરાતા ફાળાઓ વડે જ તે આંતરરાષ્ટ્રીય થાપણ ઊભી કરવામાં આવે. તે થાપણને આખી દુનિયામાં જુદે જુદે ઠેકાણે થઈને એવી રીતે રેકી દેવામાં આવે કે જેથી કોઈ હુમલાખોર તેને એકીસાથે હાથ ન કરી શકે. કોઈ પણ પ્રજાના જાન અને માલનાં જે કોઈ જોખમે આંતરરાષ્ટ્રીય રીતે વીમાં ઉતરાવી શકાય તેવાં ઠરાવવામાં આવે, તેટલાને વીમો એ થાપણને આધારે ઉતારવામાં આવે. આવી કોઈ યોજના અમલમાં આવે, તે યુદ્ધની સંભવિતતા ઓછી કરવામાં તેની નિષેધાત્મક અસર નજીવી Page #208 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૭૯ નહિ જ થાય. કઈ પણ પ્રજાની મિલકતને વીમે જેટલા પ્રમાણમાં આવા સહિયારા ફંડ મારફત ઊતરાવવામાં આવ્યો હશે, તેટલા પ્રમાણમાં તે સહિયારા ફંડમાં ફાળો આપનારી બધી પ્રજાએ તે ફંડને કે તેના કેઈ પણ અંશને યુદ્ધથી નુકસાન ન થાય તેવું જોવાની કાળજી રાખશે. અને જે એવી શરત રાખવામાં આવી હોય કે, કોઈ પણ પ્રજા કારણ વિના જ બીજી પ્રજા ઉપર હુમલો કરે, તો તેને પેલા ફંડમાં ભાગ ડૂલ થઈ જાય, તે તે વસ્તુ ખાસ અસરકારક બનશે. - આધુનિક જગતની પ્રજાઓને એકબીજાના રાજકીય નેતાઓમાં બહુ થોડે જ વિશ્વાસ છે. અને એ બીના બહ અગત્યની તથા દુઃખદ છે. ઘણી વાર તે પ્રજાઓને પોતાના રાજકીય આગેવાનોમાં પણ વિશ્વાસ નથી હેતે. તેથી કરીને આંતરરાષ્ટ્રીય વ્યવહાર જુદી જુદી પ્રજાઓના વડા પ્રધાને, ગૃહમંત્રીઓ કે વિદેશમંત્રીઓ જેવા રાજદ્વારી પુરુષો દ્વારા ચલાવવામાં મુશ્કેલી આવે છે. રાષ્ટ્રસંઘને એ મુશ્કેલીઓને સારે પરિચય છે. તે રાજપુરુષને એકબીજાની દાનત વિષે ભારે શંકા હોય છે; અને દેશના રાજદ્વારી પક્ષના બળમાં થતા વધારાઘટાડાને કારણે રાજકીય ખાતાંઓનાં માણસોમાં વારંવાર ફેરબદલે થયા કરતું હોવાથી એ મુશ્કેલીમાં વધારે થાય છે. જિનીવાથી કંટાળીને તરતમાં જ પાછા ફરેલા એક પ્રતિનિધિએ મને કહ્યું કે, આજે ફેંચેનો જે પ્રધાન તેમને પ્રતિનિધિ થઈને આવ્યા હોય છે, તે એક મહિના બાદ પણ તેમનો પ્રતિનિધિ રહેવાને છે એવી કંઈક ખાતરી પણ આપણને હોય, તે તેમની સાથે બહુ સહેલાઈથી વાટાઘાટે કરી શકાય. આંતરરાષ્ટ્રીય વ્યવહાર સંભાળવા માટે જે પ્રતિનિધિ ચૂંટવો જોઈએ, તે “ટ્રસ્ટી” શબ્દથી ઓળખાતા વર્ગને હવે Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ સર્વોદયની જીવનકળા જોઈએ. તેમ જ તે પ્રતિનિધિઓ આપણા ન્યાયાધીશેની પેઠે આખી જિંદગી માટે નિયુક્ત થવા જોઈએ. તે જ બધા પ્રયત્નમાં એકધારાપણું આવી શકે. તે લોકેને પિતાના દેશમાં થતી રાજદ્વારી પક્ષની ચડતી પડતી સાથે કે તેમના મતામત સાથે કશી નિસબત ન હોવી જોઈએ. એવા લોકે ધંધેદારી કે વ્યાપારી ક્ષેત્રોમાં ઊંચામાં ઊંચી કક્ષાએ તાલીમ પામેલા વર્ગમાંથી સહેલાઈથી મળી આવશે. ટૅ. રઈસ લખે છે કે, “નાજુક તેમ જ ચર્ચાસ્પદ બાબતેને ઉકેલ લાવવા માટે આજે કઈ વિશ્વાસુ રાજકારણ, વિશ્વાસુ રાજદ્વારી મુત્સદ્દી કે વિશ્વાસુ રાજકર્તા મળવા મુશ્કેલ છે, તેમ જ કટેકટી ભરેલા અને આવેશયુક્ત મુદ્દાઓની બાબતમાં ચુકાદો આપવા માટે છેક જ વિશ્વાસુ અને પૂર્વગ્રહ વિનાને સરપંચ પણ મળવો મુશ્કેલ છે. પરંતુ એગ્ય સામાજિક પરિસ્થિતિમાં વફાદાર, સમજદાર અને ઉદારચરિત ટ્રસ્ટી શોધી કાઢવે એ બહુ સહેલું કામ છે. . . . મારી પેજનામાં ટ્રસ્ટીઓના જે આંતરરાષ્ટ્રીય મંડળની કલ્પના છે, તેના સંરક્ષણ માટે પોલીસ નહીં જોઈએ, કે આંતરરાષ્ટ્રીય લશ્કર કે નૌકાસૈન્ય નહીં જોઈએ. તેને આંતરરાષ્ટ્રીય તકરારેમાં કશે સીધો રસ નહીં હોય, તથા ચાલુ રાજ્યસત્તાઓ સાથે કશા રાજકીય સંબંધ રાખવાનું પ્રયોજન નહીં હોય. . . . હું કબૂલ કરું છું કે, એ જાતનું આંતરરાષ્ટ્રીય મંડળ આજે તે નવાઈની વસ્તુ છે; પરંતુ જે કોઈ પણ જાતની આંતરરાષ્ટ્રીય વીમો ઉતારવાની પદ્ધતિ અમલમાં આવી શકે, તે એ મંડળ અંતે આખી દુનિયામાં સૌથી વધુ શક્તિશાળી આંતરરાષ્ટ્રીય મંડળ બની જાય.' આગળના એક વ્યાખ્યાનમાં જણાવવામાં આવ્યું છે કે, રચનાત્મક નાગરિકધર્મનું મુખ્ય કામ સામાજિક અનિષ્ટને Page #210 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યોગને વહીવટ ૧૮૧ ઉપચાર કરવાનું નહીં હોય, પરંતુ તેનું કામ તે સમાજમાં જે કઈ દઢ તથા હિતકર સામાજિક પ્રવૃત્તિઓ હયાત હોય, તેમને મજબૂત કરવાનું, વિકસાવવાનું અને શક્ય હોય તે આખા જગત જેટલી વિસ્તૃત બનાવવાનું હશે. પરસ્પર વીમે ઉતારવાની સંસ્થાના ઈતિહાસ ઉપરથી જણાય છે કે, તે સંસ્થા એવી સામાજિક પ્રવૃત્તિઓમાંની એક છે. સાચી નાગરિકતાનાં જે ત્રણ તો આગળ ગણાવ્યાં છે, તે ત્રણે તેમાં મોજૂદ છેઃ નૈતિક બાજુએ દૃષ્ટીનું, વૈજ્ઞાનિક બાજુએ કામ કરવાની સારામાં સારી રીતની માવદત, અને વ્યાવહારિક બાજુએ કુરીઝતા. સમાજના વ્યવસ્થિત જીવનમાં ટ્રસ્ટીપણાના ઉદાહરણ તરીકે પરસ્પર વીમે ઉતારવાની પદ્ધતિને જરૂર મૂકી શકાય, એમ કહીને ઍ. જેસ આ પ્રકરણને ઉપસંહાર કરે છે. ૧૪ ઉદ્યોગોને વહીવટ પ્ર. રઈસે લખ્યું છે કે, નાજુક તેમજ ચર્ચાસ્પદ બાબતનો, અને ખાસ કરીને કટોકટીભરેલા અને આવેશયુક્ત મુદ્દાઓને ઉકેલ લાવવા માટે “આજે કઈ વિશ્વાસુ રાજકારણી, વિશ્વાસુ રાજદ્વારી મુત્સદ્દી કે વિશ્વાસુ રાજકર્તા મળ મુકેલ છે.” આ વસ્તુસ્થિતિ ઔદ્યોગિક સંસ્કૃતિ માટે તો એક ગંભીર અગત્યને પ્રશ્ન ઊભું કરે છે. તેના ઉદ્યોગોનો વહીવટ કેણ કરે? કોના હાથમાં તેના વહીવટની બધી સત્તા સોંપવામાં આવે? ઔદ્યોગિક ક્ષેત્રમાં મજૂરો અને મૂડીદારે, અથવા હરીફ પ્રજાઓનાં વિરોધી વ્યાપારી હિતે વચ્ચે જે તકરારે અને ઝઘડાઓ ઉપસ્થિત થાય છે, તે ઉપર જણાવેલા “નાજુક, Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ સર્વોદયની જીવનકળા ચર્ચાસ્પદ, કટોકટી ભરેલા અને આવેશયુક્ત મુદ્દાઓની જાતના જ હોય છે, અને તેમનો નિવેડે લાવવા માટે, હૈ. ઈસના જણાવ્યા મુજબ, રાજકીય આગેવાનો, રાજદ્વારી મુત્સદ્દીઓ કે રાજકર્તાઓના વર્ગને માણસ ઉપયેગી નહીં જ થાય. પરંતુ આજકાલ ઔદ્યોગિક વિકાસ પામેલી બધી પ્રજાઓમાં ઉદ્યોગને વધુ ને વધુ પ્રમાણમાં રાજકીય નિયંત્રણ હેઠળ લાવવાનું વલણ વધુ ને વધુ દઢ થતું જાય છે. થોડા વખત ઉપર કાયદાઓના વળગાડ’ વિષે ફરિયાદ કરનારા એક આગેવાન ઉદ્યોગપતિએ પિતાને ઉકળાટ વ્યક્ત કરવા બહુ શિષ્ટ ભાષા પસંદ કરી ન કહેવાય; તે પણ આજે કઈ દિશામાં વાયરે વાઈ રહ્યો છે, એ વસ્તુ તે અચૂક સૂચવી રહ્યો હતે. - આજનું જગત જે જાતના લેકશાસનથી પરિચિત છે, તે જાતનું લોકશાસન મૂળે કાંઈ ઉદ્યોગનું નિયંત્રણ કરવા માટે તેમજ માલની “ઉત્પત્તિનાં સાધનોની માલકી તેમજ વહીવટ સંભાળવા માટે જવામાં આવ્યું નહોતું, એ વસ્તુ વારંવાર બધાના લક્ષ ઉપર લાવવી જોઈએ. ઊલટું, તે તે ઉદ્યોગોને કાયદાઓની દખલગીરી વિના પોતે પોતાનું ફેડી લેવા માટે સ્વતંત્ર રાખવાના ખ્યાલથી જ જવામાં આવ્યું હતું. એ વસ્તુ ભલે દીર્ઘદૃષ્ટિભરી ન હોય, તેમ જ ધંધારોજગારમાં કોઈ પણ જાતને નિયંત્રણના અભાવથી ઊભાં થતાં બધાં અનિષ્ટો ઉદ્યોગોને પણ ભલે લાગુ પડતાં હોય; તોપણ, ઇંગ્લંડ કે અમેરિકામાં આજે પ્રચલિત લેકશાસનના તંત્રની રૂપરેખા એ ભાવનાથી અને એ હેતુથી ઘેરવામાં આવી હતી, એ તે નકકી જ છે. પરંતુ હવે તે તંત્રને તેથી તદ્દન ઊલટા હેતુ માટે જ વાપરવાનું વલણ આપણે વધારે ને વધારે પ્રમાણમાં અખત્યાર કરતા જઈએ છીએ. ઉદ્યોગ ઉપર રાજસત્તાને કઈ પણ પ્રકારનો અંકુશ હેય એ યોગ્ય છે કે ન હે, પરંતુ એટલું Page #212 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યોગને વહીવટ તે નકકી જ કે આધુનિક લોકશાસનના નિર્માતાઓએ એ વસ્તુ લક્ષમાં રાખીને તેને ઘડ્યું નહોતું. “લોકોના ઘરમાં અંગારા ખેરવા માટે લોઢાનો લાંબો સળિયે રાખવામાં આવે છે; પરંતુ એક વખત એવો પણ આવે કે જ્યારે ઘરમાં ઘૂસેલા ચેરને મારવામાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે. તે જ પ્રમાણે લોકશાસનનું તંત્ર જુદા જ ઉદ્દેશથી ઘડવામાં આવ્યું હેવા છતાં, આજે ઉદ્યોગના નિયંત્રણ માટે તે તંત્ર ઉપયોગી થઈ પડે તેમ હોય, તે તેમાં બેટું શું છે,” – એવી દલીલ કરવામાં આવે. પરંતુ લેકશાસનના તંત્રને તેમ જ તેની કામ કરવાની પદ્ધતિને આપણે બારીકીથી તપાસીશું તે આપણને માલુમ પડશે કે, લેકશાસનનું તંત્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ લાગુ થઈ શકવાની સંભાવના બહુ ઓછી છે. દાખલા તરીકે, રાજકીય પક્ષે દ્વારા રાજ્ય ચલાવવાની પદ્ધતિ જ્યાં સુધી અમલમાં રહે, ત્યાં સુધી રાષ્ટ્રીય પાયા ઉપર ઉદ્યોગોને વહીવટ નિબંધ શી રીતે ચલાવી શકાય, એ સમજવું મુશ્કેલ છે. કારણ કે, દરેક ઉદ્યોગમાં કઈ એકાદ વિગત પૂરતે કે આખા ઉદ્યોગ પૂરતે એક ખાસ અટપટ કસબ હોય છે. અને તે જે જુદા જુદા પક્ષે વચ્ચે રાજકીય સત્તા માટે ચાલતા ઝઘડામાં અટવાઈ જાય, તે આખા ઉદ્યોગને જ વિનાશ થાય એ ઉઘાડું છે. પ્રજાના દરેક માણસની સ્વતંત્રતા કાયમ રાખવાને અર્થે મતાધિકારની પદ્ધતિ ભલે ખૂબ જ અનુકૂળ હોય; પરંતુ ઉદ્યોગ અને વેપારની અનંત જટિલતાઓ તથા સતત બદલાયા કરતી હવા સાથે કામ લેવા માટે તે તદ્દન અગ્ય જ છે. આપણા અત્યારના પ્રજાકીય તંત્રને માથે રાષ્ટ્રના ઉદ્યોગે ચલાવવાને તમામ બોજો નાખવો, એ તે કઈવહાણને તોફાની સમુદ્રમાંથી હંકારવાનું કામ તેના મુસાફરની એક કમિટીને સોંપવા જેવું, કઈ મરકીને ઉપાય Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ સર્વોદયની જીવનકળા દરદીઓની સલાહ મુજબ કરવા જેવું, અથવા કઈ રણસંગ્રામને મૂહ લશ્કરના નાના મોટા તમામ માણસને પૂછીને બહુમતીથી નક્કી કરવા જેવું કહેવાય. જોકે એ ઉપમાઓ પણ મૂળ દાખલાની પરિસ્થિતિની ગંભીરતાને બરાબર વ્યક્ત કરે છે એમ ન જ કહેવાય. અને છતાં ઉદ્યોગોને આજના પ્રજાકીય તંત્રને સોંપવામાં આવે જ, તે બેમાંથી એક પરિણામ જરૂર નીપજે કાં તે તે તંત્ર જ ભાગી પડે; અથવા પેલે ઉદ્યોગ દેવાળું કાઢે. મોટે ભાગે એ બંને વસ્તુઓ સાથે જ બને એ સંભવ વધારે છે. ઉદ્યોગમાં પણ લોકશાસનની પદ્ધતિ કાયમ રાખવી હોય, તે તેને પાયે ધરમૂળથી બદલી નાખવું પડે. અત્યારે તે લકે પોતે જ્યાં રહેતા હોય છે તે વિશિષ્ટ સ્થળ કે પ્રદેશ અનુસાર મત આપે છે. તેઓ કયા ઉદ્યોગમાં કામ કરે છે, તે વસ્તુસ્થિતિ સાથે તે વસ્તુને કશે સંબંધ હોતો નથી. પરંતુ ઔદ્યોગિક લોકશાસનમાં તે કામદારેએ પોતે કયા વિભાગ કે સ્થળમાં રહે છે એ દૃષ્ટિએ મત આપવાને બદલે, પિતે કયા ધંધામાં કામ કરે છે, એ દષ્ટિએ મત આપવા જોઈએ. અમેરિકામાં તો ન્યૂયોર્કના ડૉ. ફલીક્સ ઍડલર* જેવા વિચારકેને એક સમુદાય થોડો વખત થયાં પિોકાર્યા કરે છે કે, ઔદ્યોગિક લેકશાસનના એકમાત્ર શક્ય પાયા તરીકે અત્યારના પ્રાદેશિક મતાધિકારને બદલે ધંધાદારી મતાધિકાર સ્વીકારો જોઈએ. એ પદ્ધતિ વ્યવહારુ છે કે નહિ, તે બાબતમાં શંકા હોઈ શકે; તેને દાખલ કરવાનું મુશ્કેલ પણ હોઈ શકે; પરંતુ ઔદ્યોગિક વહીવટમાં કંઈક અંશે પણ લોકમતાધિકાર દાખલ કરવો હોય, તો તે સિવાય બીજે કંઈ રસ્તે જ દેખાતો નથી. પરંતુ એ પદ્ધતિ સ્વીકારીએ તે પણ બધું સહેલાઈથી પતી જાય એમ લાગતું નથી. કારણ કે, એમ Page #214 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યોગને વહીવટ ૧૮૫ પણ બને કે, અમુક ધંધાઓના પ્રતિનિધિત્વવાળી સરકાર જ સત્તા ઉપર આવે; અને બાકીના ધંધાઓના પ્રતિનિધિવાળો પક્ષ વિરોધપક્ષ જ રહે. એ વસ્તુસ્થિતિ પણ ઔદ્યોગિક સ્થિરતા માટે વધુમાં વધુ ભયભરેલી છે, એ ઉઘાડું છે. અત્યારે વિરુદ્ધ દિશામાં વળવાનાં ચિહેનો દેખાતાં હોવા છતાં, વખત જતાં ઔદ્યોગિક તંત્રને વિકાસ રાષ્ટ્રીય રાજકારણથી સ્વતંત્ર રીતે જ થવા લાગશે એવો સંભવ છે. ઔદ્યોગિક સંસ્કૃતિનું આંતરરાષ્ટ્રીય સ્વરૂપ જેમ જેમ વધારે ને વધારે પ્રમાણમાં સ્વીકારાતું જાય છે, તેમ તેમ બધી પ્રજાઓના કામદારો પોતાનાં સામાન્ય હિતે સિદ્ધ કરવાને અર્થે જુદાં જુદા રાજ્યતંત્રમાં મળે છે તે કરતાં વધુ અસરકારક સાધન શોધી કાઢશે. “માનવજાતિનો સંઘ” જેવી વસ્તુ કઈ દિવસ પણ આ પૃથ્વી ઉપર અવતરવાની હશે, તે તે એક સહકારી સંઘ હશે. તેનું ઐક્ય કોઈ રાજકીય તંત્ર ઉપર આધાર રાખતું નહીં હોય; પરંતુ સૌ કોઈ ભેગા મળી, જે હેતુની સિદ્ધિ માટે પ્રયત્ન કરતા હશે તે હેતુની વાસ્તવિક અગત્ય ઉપર તથા તે હેતુની સિદ્ધિ માટેના પ્રયત્નોને કારણે પરસ્પર વફાદારીની જે ભાવના ઊભી થતી હશે, તેના ઉપર આધાર રાખતું હશે. પરસ્પર વીમે ઉતારવાની સંસ્થાને દાખલે સૂચવે છે કે, આજની દુનિયામાં પણ તે દિશામાં વિકાસના માર્ગોને સદંતર અભાવ નથી જ. કઈ પણ ઉદ્યોગના વહીવટમાં નાણાંકીય કે તેવી બીજી બાબતમાં ચોક્કસ અને તાત્કાલિક નિર્ણયની ખાસ જરૂર હોય છે. વિવિધ પક્ષે વચ્ચેના ઝઘડાને કારણે ચાલતી લાંબી લાંબી ચર્ચાઓથી થતી ઢીલ, તે ચર્ચાઓને અંતે કરવામાં આવતી કઢંગી બાંધછોડ, તથા તેનો અમલ કરતી વેળા સરકારી ખાતાંની લાલ પટ્ટી કે તુમાર-પદ્ધતિ – એ બધી Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ સર્વોદયની જીવનકળા વસ્તુઓ ઔદ્યોગિક ક્ષેત્રમાં બંધબેસતી ન થાય એટલું જ નહીં, પણ નુકસાનકારક જ નીવડે. નેપોલિયને કહ્યું હતું કે, કઈ પણ યુદ્ધમાં કાળ એ મુખ્ય તત્ત્વ છે. ઉદ્યોગમાં પણ દરેક બાબતમાં કાળ જ મુખ્ય તત્વ છે. મજૂર-મૂડીદાર વચ્ચેના ઔદ્યોગિક ઝઘડાઓ પાર્લામેન્ટના વિવિધ પક્ષે વચ્ચેનાં અનંત ભાષણની ઢીલ ન સાંખી શકે. ધારાસભાના વ્યાખ્યાનકર્તાએ પોતાનાં ફેફસાંને કસરત આપતા હોય, તે દરમ્યાન બેકારે વધારે ને વધારે મરણિયા બનતા જાય. આમજનતા વધારે ને વધારે ઊંચી-નીચી થવા લાગે, અને ધારાસભામાં ચર્ચાને વિષય બનેલો વેપાર બીજા દેશેના હાથમાં ચાલ્યા જાય કે સદંતર નાશ પામે. બેવેલે એક વખત કેળવણી વિષયક ચર્ચા કરતાં કરતાં જોનસનને (કે જે કાળભાવનાથી વિચાર કરનારે મહાન વિચારક હતું,) પૂછ્યું કે, છોકરે નિશાળે જાય ત્યારે તેણે પ્રથમ કયો વિષય શીખવે જોઈએ? જોનસને જવાબ આપે, “સાહેબ, તમારા છોકરાએ બેમાંથી કયે વિષય પહેલે શીખવો જોઈએ એની તમે ચર્ચા કરે છે, તે દરમ્યાન બીજે છોકરો તે બંને વિષયે શીખી લે છે.” આપણે ઉદ્યોગના પગારે અને નફાની વહેંચણી કેવી રીતે થવી જોઈએ એની ચર્ચા કરી રહીએ, ત્યાર પહેલાં બીજી પ્રજા તે બંને પડાવી જાય છે. થોડા વખત પહેલાં હું -રેટરડામ ગયા હતા. ત્યાં હોલેંડના એ જળમાર્ગને મેં ઇગ્લેંડ કલસે લઈ જતાં વહાણેથી ઊભરાતે જે હતે. “તારા વિરોધી સાથે ગસ્ત્રી પતાવટ કરી લે', એ નિયમ દરેક ઝઘડામાં લાગુ પડે છે. પરંતુ અત્યારના (ઈ. સ. ૧૯૨૬) કોલસાની અટકાયત જેવા ઔદ્યોગિક ઝઘડામાં તે તે ખાસ સ્વીકારી લેવા જેવો છે. “સરકારને અપીલ કરવાથી આવા ઝઘડાઓની જલદી પતાવટ થઈ શકે, એવી જે આમ-માન્યતા છે, એ તો ઉઘાડી Page #216 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યોગને વહીવટ ૧૮૭ ભ્રમણ છે; કારણ કે, તમે જેને અપીલ કરશે, તે સરકાર તે તરત જ વિરોધ-પક્ષ સાથેના પિતાના ઝઘડામાં જ અટવાઈ જશે, અને પિતાને ટેકો આપનારાઓની ખફગી વહેરવાના ભયમાં ગૂંચાયા કરશે. એ બે ઝઘડા પછી એકબીજા સાથે કેવાય સંકળાઈ જશે; અને છેવટે જ્યારે કાંઈક નિરાકરણ આવશે, ત્યારે પણ તે મૂળ ઝઘડાની બાબતોથી જુદું જ એવું કઈ રાજકીય-ઔદ્યોગિક સમાધાન હશે. ઉદ્યોગની નાણાંકીય બાજુ સંભાળવાને માટે તે આપણું રાજકીય તંત્ર વળી વધુ અગ્ય છે. એટલું વળી સારું છે કે, મેટામેટા નાણાંકીય પ્રશ્નો એવા અટપટા તેમ જ સમજવા મુશ્કેલ હોય છે કે તેમને પાર્લમેન્ટની ચર્ચાના કે ચૂંટણી વખતે ભાષણબાજી કરવાના વિષય નથી બનાવી શકતા. આપણા જમાનાના અગત્યના પ્રશ્નોમાં સોનાનું ચલણ દાખલ કરવાના પ્રશ્ન જે સમાજના બધા વગેરે માટે ગંભીર આર્થિક પરિણામેવાળે બીજો કોઈ પ્રશ્ન નહીં હોય. પરંતુ છેડા વખત ઉપર તે ચલણ ફરી ચાલુ કરી દેવામાં આવ્યું, ત્યારે આમજનતાને અભિપ્રાય પણ લેવામાં નહોતું આવ્યું. અને તેનું કારણ પણ એ જ છે કે, આમ-જનસમુદાય સામાન્ય રીતે એ મુદ્દાની ઝીણવટ સમજી શકે જ નહિ. એ મુદા વિષે કરવામાં આવેલાં ભાષણેને માટે ભાગ એ ચલણ ચાલુ કરી દીધા બાદ જ કરવામાં આવ્યો હતો અને એ પણ સારું જ થયું. કારણ કે, જે તે પ્રશ્નને જાહેર ચર્ચાને તથા પક્ષે વચ્ચેના યુદ્ધનો વિષય બનાવી દેવામાં આવ્યા હોત, તો કશું જ વખતસર કરી ન શકાયું હેત. આજકાલ એવું બને છે કે સારામાં સારી પ્રજાકીય સરકારેની પાછળ નાણવ્યવહારના નિષ્ણાતનું ભારે કુશળ તથા વિશ્વાસુ મંડળ હોય છે. તે મંડળને રાજતંત્ર સાથે કશી લેવા દેવા નથી હોતી, તથા Page #217 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા ૧૮૯ તેમને મતદારાના અનિશ્ચિત ટેકા ઉપર પણ નલવાનું નથી હેતું. વસ્તુતાએ તેઓ વિશ્વાસપાત્ર અથવા સ્ટી જેવા વના જ માણસા હાય છે. પ્રો. રૌઇસ આપણને ઔદ્યોગિક સંસ્કૃતિના મુશ્કેલ તથા નાજીક વ્યવહાર સંભાળવા માટે એવા જ માણસે શેાધી કાઢવાનું કે તૈયાર કરવાનું સૂચવે છે. એટલી નિરાંત છે કે, એવી અગત્યની નાણાંકીય ખાખતાને અંતિમ નિર્ણય કરવાનું એવા લેાકેાના હાથમાં હોય છે. અત્યારનું રાજતંત્ર કે જે તદ્દન જુદી જાતનાં જ કામકાજ કરવા માટે ઊભું કરવામાં આવ્યું છે, તેના હાથમાં ઉદ્યોગોને વહીવટ સોંપવાની આપણી આજની પ્રથાથી જે ભારે હાનિકારક ઢીલા થાય, તે બધામાંથી આપણને બચાવી શકાય તેટલા એ લેાકેા જ બચાવી લે છે; કારણકે નાણાંકીય વ્યવહારોના ક્ષેત્રમાં ઢીલ એ ભારે નુકસાનકારક વસ્તુ નીવડે છે. એમ ખની શકે કે, જેમ જેમ કેળવણીનું સામાન્ય ધારણ ઊંચું આવતું જશે, તેમ તેમ રાજકીય સ ંસ્થાએ પેાતે જ ટ્રસ્ટીપણાની ભાવનાને માગે વિકસિત થશે. જ્યારે બધા લોકો સમજી જશે કે, આંતરરાષ્ટ્રીય સબધાના ક્ષેત્રમાં સહકાર વધારવા હોય તેા ચૂંટણીના પરિણામ ઉપર આધાર રાખતા અમુક રાજકીય પક્ષના માણસા કરતાં કાયમી કે લાંખા સમય સારુ નીમેલા કુશળ ટ્રસ્ટીએ જ વધુ સફળ નીવડી શકે, તેમ તેમ તે વસ્તુ વધુ વેગવંત બનતી જશે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં એવા લેાકેાની નિમણૂક તથા તેથી નીપજતાં સુપરણામા જોઇ, રાષ્ટ્રીય ક્ષેત્રમાં પણ તેવા માણસેાની નિમણુકનું પ્રમાણ વધતું જશે. એવે દિવસ પણ આવશે કે જ્યારે લોકપ્રતિનિધિત્વની મર્યાદા સમજાઇ જશે, અને લેાકેા પેાતાની તે સત્તા અમુક ખાખતામાં કઈ વધુ Page #218 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યોગને વહીવટ સારી પેજનાની તરફેણમાં જતી કરશે. વિશ્વ-રચનામાં એ વસ્તુને મળતું બીજું કંઈ દેખાતું નથી. આ પ્રકરણ પૂરું કરતા પહેલાં હું વ્યવહારુ ટ્રસ્ટી પણાને બીજો તથા વધુ પરિચિત દાખલો આપું. થોડા દિવસ ઉપર જ કેલસાની એક ખાણની વાત મારા સાંભળવામાં આવી. તે ખાણના મજૂરે અને માલિકોએ કઈ પણ પ્રકારે પોતાની વચ્ચેથી એક “સાધુ” માણસને શોધી કાઢ્યો હતો. તે માણસ તે ખાણમાં કામ કરતા સામાન્ય મજૂર જ હત; પણ તેણે ધીમે ધીમે બધા પક્ષેને આદર પ્રાપ્ત કર્યું હતું, અને તેને મુકાદમ તેમ જ વ્યવસ્થાપકની પદવીએ ચડાવી દેવામાં આવ્યું હતું. તેનું કામ દરેક ઝઘડામાં બંને પક્ષેના ટ્રસ્ટી તરીકે કામ કરવાનું હતું. કેઈએ તેને મત આપીને એ કામ માટે ચૂંટી કાઢયો નહોતો; પણ કુદરતી રીતે પિતાની યેગ્યતાના બળથી જ પસંદ થઈને તે એ પદવી પામી શક્યો હતો. તેમ છતાં તેની તે પદવી દરેક જણ બરાબર જાણતું હતું, તથા કબૂલ રાખતું હતું. અને તેનું પરિણામ એ આવ્યું કે, “બંને પક્ષે સગા ભાઈઓની પેઠે મળીને કામ કરતા હતા.” હું આ રસિક હકીકતને “મજૂરોના પ્રશ્નના અંતિમ નિરાકરણ” તરીકે નથી રજૂ કરતે. પરંતુ એનાથી એટલું તે સૂચિત થાય છે જ કે, એ વસ્તુ સિવાયનું બીજું કઈ “નિરાકરણ” જેના ઉપર તે લખવામાં આવ્યું હશે તે કાગળિયા જેટલી વસાતનું પણ નહીં હોય. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ગુણવિકાસ ઔદ્યોગિક જમાનામાં રચનાત્મક નાગરિકધર્મ શું કાય અદા કરવાનું છે, તે હવે નિશ્ચિત રીતે કહી શકીએ તે સ્થિતિમાં આપણે આવ્યા છીએ. તેને માટે એક જ વાકચ ખસ છે. તેનું કામ ઔદ્યોગિક સાંસ્કૃતિને કદ કે જથા વધારનાર પ્રવૃત્તિને બદલે ગુણુ વધારનાર — ગુણવિકાસની પ્રવૃત્તિ અનાવવાનું છે. · આગળ એક પ્રકરણમાં વર્ણવી ગયા તે કાળભાવનાથી વિચાર કરવાની પદ્ધતિ આપણને એ નિણુય ઉપર લઈ જાય છે. કદ કે જથા એ મુખ્યત્વે સ્થળને લગતી વસ્તુ છે; ત્યારે ગુણ એ કાળને લગતી વસ્તુ છે. સ્થળભાવનાવાળા વસ્તુઓના જથા તરફ જ નજર રાખે છે; ત્યારે કાળભાવનાવાળા તે વસ્તુઓના ગુણુ તરફ. જથા આજે બજારના ઇષ્ટદેવ થઈ પડચો છેઃ કેટલાય પેગ ખરી તેની પૂજા કરવાનું પાકારે છે; અને કેટલાય પુરોહિતે તેનેા પૃષિવિધ પૂરા પાડે છે. પરતુ ગુણુ એ તે વસ્તુને ‘આત્મા છે. જેએ તેની પૂજા કરવા ઇચ્છે છે, તેઓએ તે પૂજા ખરા જીગરથી અને સત્યતાપૂર્વક કરવી જોઈએ. ગુણુપૂજા ધર્મનું સાદામાં સાદું તથા સૌથી વધુ સમજી શકાય તેવું સ્વરૂપ છે. 2 : હા, સાદામાં સાદું તથા સૌથી વધુ સમજી શકાય તેવું છે; પરંતુ તે સહેલામાં સહેલું નથી જ. ઉદ્યોગને ‘ જથા ’ના માગમાંથી વાળી ‘ગુણુ ’ના માર્ગ તરફ વાળવા એ ભગીરથ કામ છે. મજૂરપક્ષ, કે જેનું એ ખાસ કામ છે, તે પણ તેની ૧૯૦ Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ ગુણવિકાસ ભગીરથતાથી કંપી ઊઠે. પરંતુ માણસ એવાં ભગીરથ કામ પાર પાડવા માટે જ સરજાયે છે. ઈશ્વરે જ્યારે માણસના નાકમાં પ્રાણ પૂર્યો, ત્યારે તેને તેના ધંધા અરીકે “અશક્ય ને શક્ય કરવાનું કામ” જ સોંપ્યું છે. કોઈ મહાન ચમત્કાર જે લાગતો માનવ-સંસ્કૃતિનો ઈતિહાસ પણ માણસની તે મહાન ધંધા માટેની લાયકાત જ પુરવાર કરે છે. આ ઘડીએ પણ જગતમાં એટલી સામાજિક વીરતા જરૂર મોજૂદ છે, કે જે સંસ્કૃતિને “જથાને માર્ગેથી વાળીને “ગુણને માર્ગે ચડાવી દે. માત્ર તેને જુદાં જુદાં આકર્ષક પદે, વાક્યો અને જાદુમત્રોની મોહિનીમાંથી ઢળીને જાગ્રત કરવી જોઈએ. એવું કહેવામાં આવે છે કે, માણસ જે છેક જ ભ્રષ્ટ તથા પતિત પ્રાણી હોત, તે તે પોતાની ભ્રષ્ટતા કે પતિતતાને કદી જાણી શકત જ નહિ. “હવે મારું આવી બન્યું', એવી પિતાની દશાનું માન હોવું એનો અર્થ જ એ કે, તેનામાં હજુ એટલે સારો પ્રકાશ રહ્યો છે કે જેથી તે પોતાની અવદશા જોઈ શકે છે. તે જ પ્રમાણે “પાશ્ચાત્ય સંસ્કૃતિને અધપાત’ એ કથન પણ અંતિમ ન હોઈ શકે. આપણે પડવા લાગ્યા છીએ, એ વસ્તુનું ભાન કંઈ એ પડવામાં સામેલ થતું નથી, પરંતુ તેનાથી બહાર રહે છે અને કદાચ તે જ આપણને આપણું પડતી અટકાવવાનો ઉપાય પૂરે પાડે. તે જ પ્રમાણે આજકાલ “જ” આપણા ઉપર સામ્રાજ્ય જોગવી રહ્યો છે, એ જાતનું માન જ સૂચિત કરે છે કે, આપણા અંતરના ઊંડાણમાં આપણે હજુ “ગુણને જ પૂજીએ છીએ, તથા તે શી વસ્તુ છે તે જાણીએ છીએ. જો કે, આજના ઉદ્યોગનું મુખ્ય વલણ “જથા” તરફ જ છે તેમ છતાં, “ગુણ” પ્રત્યે તેણે એક જ હાથ જોઈ નાખ્યા નથી. આપણા બધા ઉદ્યોગમાં (કદાચ કુરસદના સમયની uona! Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ સર્વોદયની જીવનકળા આપણી હીન પ્રવૃત્તિઓને જોઈતી વસ્તુઓ પૂરી પાડનાર ઉદ્યોગેા બાદ કરતાં) દરેક પગથિયે હજી એવાં સ્ત્રીપુરુષાને અવશેષ બાકી છે— અને તે પણ ઠીક ઠીક પ્રમાણુમાં કે — જે તે તે ઉદ્યોગના વફાદાર, નિષ્ઠાયુક્ત, અને વીર સૈનિકારૂપ છે. તેઓ વિશ્વાસુ, પાવરધા અને કુશળ ‘કામદારા ’ છે; તેમને મેં સમાજના ઉદ્ધારકા તથા ઔદ્યોગિક સંસ્કૃતિની આશારૂપ માન્યા છે. તેમને તમે નાણાંકીય વ્યવહારની ઉચ્ચ કક્ષાએએ જોઈ શકશે. તેમને તમે માલની જથાબંધ ઉત્પત્તિની મેાટી માટી યાજનાએ ઘડતા જોશેા; કારણ કે જથામધ ઉત્પત્તિમાં પણ ગુણની વિવિધ ફાટીએ હાય છે જ. તમે તેમને શેાધકની ઐસિમાં, વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં, અભ્યાસીના અભ્યાસગૃહમાં કે કલાકારના ‘સ્ટુડિયા ’માં જોઈ શકશે. તમે તેમને એજિને હાંકતા, વહાણા હંકારતા, ઈં ટા ગેાઠવતા, કે કેાલસા ખેાદતા જોઈ શકશે।. મારા જુવાન શ્વેતાવગ માંના જે કાઈ પાતાનું ખાસ જીવનકાર્ય શોધતા હાય, તેમને હું સૂચવું છું કે, તમે આ લેાકાના ટેળામાં જોડાએ; તેમના કાને મદદ કરે; ‘જે વધારે પડતું જોરાવર છે, તેની સામેના પક્ષને મદદ કરે.” સ્થળભાવના અતિશય જોરાવર બનેલી છે; માલની થા'ધ ઉત્પત્તિ આજે બહુ જોરાવર અનેલી છે; તેમની સામેના પક્ષ એટલે કાળભાવનાને પક્ષ માલને ‘ગુણ ’ અર્થાત્ માલની જાત જોનારા પક્ષ. તેને તમે મજબૂત કરા, તેના જેવી બીજી એકે સમાજસેવા નથી, એમ માનજો. ' અત્યાર સુધીમાં મે' ગુણ ઉપર ભાર મૂકયો તેને અથ એ નથી કે, જથા એ નિરુપયેગી ચીજ છે. રાજાને ‘દેશને સૌથી પ્રથમ ઉમરાવ' કહીને વર્ણવવાને બીજા ઉમરાવા કશી વિસાતના નથી. અથ એ નથી કે વિષુવવૃત્તની રેખા Page #222 -------------------------------------------------------------------------- ________________ ગુણવિકાસ ૧૯૩ કાલ્પનિક છે, તથા માત્ર નકશા ઉપર જ અસ્તિત્વમાં હોય છે, એમ કહેવાનો અર્થ એ નથી કે વિષુવવૃત્ત-રેખાની કશી કિમત નથી. દરેક વસ્તુ પિતાને કમમાં અને સ્થળમાં જરૂરી છે. જશે એ કંઈ ગુણની વિરોધી વસ્તુ નથી; જેમ ભૌતિક એ આધ્યાત્મિકનું વિરોધી નથી તેમ. જોકે કેટલાક ફિલસૂફ તેથી ઊલટું કહેતા દેખાય છે. જશે પણ જ્યાં સુધી ગુણને પદભ્રષ્ટ કરીને પિતે રાજા થઈ ન બેસે, ત્યાં સુધી તેની પણ ખાસ કિંમત છે; તે રાજા થવા તાકે કે તરત તેની એ કિંમત દૂર થઈ જાય છે. નોકર તરીકે ગુણાકારના કઠાની ઉપયોગિતા અનિવાર્ય છે; પરંતુ તે જે શેઠ થઈ બેસે તો તેને જુલમ અસહ્ય થઈ પડે. જથા અને ગુણ વચ્ચે એક આંતરિક સંબંધ છે; અને અમુક સ્થળે તે તે બહુ ગાઢ બની જાય છે. સૌથી મોટામાં મોટા ગુણ, કે જેમને સામાન્ય રીતે સત્ય, શિવ કે શુભ, અને સૌંદર્ય કહેવામાં આવે છે, તેમને સ્વભાવ જ વૃદ્ધિગત થયા કરવાનો છે. “ ગુણ તરફ પ્રથમ નજર રાખો, એટલે પૂરતું જ તમને આપોઆપ મળી રહેશે.” “ “ઉત્તમ” તરફ નજર રાખે, એટલે “વધારે” તે આપોઆપ આવી રહેશે.” – એ વાક્યો જથા અને ગુણ વચ્ચેનો સાચો સંબંધ વ્યક્ત કરે છે. આને તમે એક પ્રકારની શ્રદ્ધા કહી શકે. પરંતુ ઉદ્યોગને જેમ તેની પિતાની નીતિની જરૂર છે, તેમ પોતાની શ્રદ્ધાની પણ જરૂર છે. ઉપર જણાવેલાં વાક્યો ઔદ્યોગિક શ્રદ્ધાના સારરૂપ છે. ઉદ્યોગને દિગ્દર્શક થઈ શકે તેવાં તથા આર્થિક તેમ જ નૈતિક દૃષ્ટિએ મહાન પરિણામે નિપજાવી શકે તેવાં તેથી વધુ સારાં વાક્યો હું બીજા કોઈ જાણતું નથી. વ્યાપારી જગતના કેટલાક મહાન અગ્રણીઓ એ વસ્તુ જાણતા હોય સ.-૧૩ Page #223 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા, એમ લાગે છે, તે જોઈને હાશ પણ વળે છે. ઈશ્વરી આદેશને અનુસરી પ્રથમ “ગુણ” શેઠે, એટલે બાકીનું એની મેળે આવી મળશે. ઇંગ્લંડ જેવા દેશમાં, જ્યાં ચાર કરોડ એંસી લાખ મનુષ્યપ્રાણીઓને જ ખવરાવવાનાં હેય, વત્રો વડે ઢાંકવાનાં હોય, અને અગ્નિની હૂંફવાળા મકાનમાં ઠરીઠામ કરવાનાં હોય ત્યાં, ભાનવાળો કઈ માણસ એમ નહિ કહે કે, “જથાને ઉદ્યોગ સાથે કશી જ નિસબત ન હોવી જોઈએ. બધાંને પૂરાં પડી રહે તેટલાં મકાન, બળતણ, વસ્ત્ર અને અન્ન તે જોઈએ જ. મેં એક વ્યાખ્યાતાને એમ બોલતો સાંભળ્યું હતું કે, “કઈ પણ સારી સમાજવ્યવસ્થાની એક નિશાની એ છે કે, તે બધાં બાળકોને પૂરતું દુધ આપશે.” તો પછી ઢેર પાળનારાઓએ આ બાબતને લક્ષમાં લેવી જોઈએ અને ઠેરની જાત સાચવવી અને સુધારવી જોઈએ; કારણ કે, દૂધ ઢેરમાંથી આવે છે, સમાજવ્યવસ્થામાંથી નહીં. અને તેવું જ ખેતીની બાબતમાં પણ છે. મારા મતદાર-વિભાગમાં એક ખેડૂતે એક રાજકીય સભામાં બેલતાં જણાવ્યું કે, “જમીન તે અત્યારે એવું પોકારી રહી છે કે, ધારાસભાના ભાષણિયાઓ મારી વાત પડતી મૂકે, અને કુશળ ખેડૂતે મારી સંભાળ લે તે સારું.” એ પોકાર જગતના મોટામાં મોટા ઉદ્યોગ – ખેતી – ની પરિભાષામાં ગુણ” માટેને પિકાર હતો. તે પિકારને બીજા ઉદ્યોગેની ભાષામાં અનુવાદ થઈ શકે, ભલે પછી તે ઉદ્યોગોને કાયદાઓને “વળગાડ” નડતું હોય કે નહીં. રચનાત્મક નાગરિકધર્મના ઉપાસકેએ એ પિકાર એક કાને સાંભળી બીજા કાનેથી કાઢી નાખ ન જોઈએ. ૧ બાઈબલના “નવા કરાર”માં ઈશુ ખ્રિસ્તનું વાક્ય છે, તેને આ ઉલ્લેખ છે.–“પહેલાં પ્રભુ સંભાળે, તો બાકી બધું એની મેળે આવી મળશે.” Page #224 -------------------------------------------------------------------------- ________________ ગુણવિકાસ વસ્તુઓમાં ઉત્તમતા આણવાના બધા પ્રયત્નોનો હેતુ અંતે માનવ બાળકોને ઉત્તમ બનાવવાનો જ હઈ શકે, એ વસ્તુ કદાચ બધા જ કબૂલ કરશે. કામકાજમાં દાખવવામાં આવેલી ઉત્તમતાથી કામદાર પોતે ઉત્તમ ન થાય, તે તે નિરર્થક છે. તેના કામકાજમાં ઉત્તમતા સાધતાં તે પોતે વધુ કીમતી બને છે કે નહીં? તે જે વસ્તુ બનાવે છે તે તો ઉત્તમ થશે એ ઉઘાડું છે; પણ તે ઉપરાંત તે પોતે જેવો છે તેની દૃષ્ટિએ-અર્થાત્ તેના કામકાજ દરમ્યાન તેણે સાધેલી ઉત્તમતાની ઉપાસનાને કારણે તે કામદાર પિતે સંતોષકારક બને છે? –વધારે સારે સાથી કે ભેરુબંધ બને છે?—વધારે ડાહ્યો સલાહકાર થાય છે?— જોવો ગમે તે રૂપાળે બને છે? – સુખના દિવસે માં ઈચ્છવા લાયક આનંદી સેબતી બને છે?— દુઃખના દિવસમાં દિલાસે આપનાર દઢતર સાથીદાર બને છે?—વધારે ન્યાયી શેઠ બને છે?— વધારે પ્રમાણિક નોકર બને છે?— વધારે સારે પડોશી બને છે?— વધારે સાચો મિત્ર કે વધારે વફાદાર પ્રેમી બને છે? સારું કામકાજ કરવાથી કામદારોમાં એવી વૃત્તિ જન્મે છે ખરી, કે જેથી તેઓ કારખાનામાં (કે જે અલબત્ત જુદી દુનિયા જ છે) એકબીજાની હાજરીને વધુ આવકારે અને તેમને મનમાં એ ભાવ થાય કે, એક કરતાં બે ભલા? કે પછી તેઓને, મિ. હાડીની નવલકથામાંના પેલા દુષ્ટ છોકરાની પિઠે, મનમાં એવું જ થાય છે કે, “અમે ઘણા વધારે થઈ ગયા છીએ, આ બધામાંથી કેટલાક ન જમ્યા હોત તો સારું થાતથોડાકને ફાંસી દઈ દેવામાં આવે તેય સારું, ચાલો હવેથી આપણે આપણું વસ્તી ઓછી કરવા માંડીએ? ઉત્તમતાના સાધક કારીગરોમાં માનવપ્રેમથી છેક જ વિપરીત એવી ઉપર ટકેલી ભાવનાને અભાવ થઈ જાય • ૧. “જયડ ધી સ્કર'. Page #225 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા છે કે નહીં? અર્થાત્ સારું કામકાજ તે કામદારને પોતાને વધુ કીમતી બનાવે છે કે નહીં? જગતની કુલ કિંમતમાં તેના વ્યક્તિત્વથી સ્પષ્ટ ઉમેરે થાય છે કે નહીં ? જગતમાંથી તેને દૂર કરવામાં આવે તે તેના માનવબંધુઓને બેટ તેમ જ નુકસાન જાય કે નહીં? મારું એમ માનવું છે કે જરૂર જાય. આજકાલ વસ્તી ઓછી કરવાની જે જનાઓ રજૂ થાય છે, તેમનું કારણ એ નથી કે, બધા જ માણસને પૂરી પડી શકે તેટલા પ્રમાણમાં “ગળી ચીજો નથી, પરંતુ તેમની પાછળ ઝાંખું ઝાંખું એ દર્શન રહેલું છે કે, અત્યારે જે જાતની વસ્તુસ્થિતિ છે તે પ્રમાણે જોતાં, આ નવા આવનારાઓમાંને માટે ભાગ રવીવ મલીને જ બનવાનો છે; અને તેથી તેઓ પોતાની જાતે કીમતી નહીં હોય એટલું જ નહીં, પણ સાથીદાર તરીકે, મિત્ર તરીકે, પડોશી તરીકે, કે પ્રેમી તરીકે કીમતી થઈ પડવાના નથી. પરંતુ મારી આ માન્યતાને માટે કારણે રજૂ કરતા પહેલાં, હું એક બે અનુષંગિક બાબતો ઉપર તમારું ધ્યાન ખેંચવા ઇચ્છું છું. ગયા વ્યાખ્યાનમાં મેં પ્ર. રૉઇસનું વાક્ય ટાંક્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય નીતિનિયમેનું ઉચ્ચ શિક્ષણ આપવા માટે હાલમાં આડકતરી રીતે અખત્યાર કરવી જોઈએ.” ઉપરાંત, તેની સાથે મેં કહ્યું હતું કે, સામાન્ય નીતિશિક્ષણ માટે પણ આડકતરી રીત જ સૌથી ઉત્તમ છે. (અને “નીતિ” એ નામ માણસના “ગુણ” માટે વપરાતાં અનેક નામોમાંનું જ એક છે.) નીતિશિક્ષણ જ્યારે સીધું જ નીતિસિદ્ધાંત વિષે વ્યાખ્યાન દ્વારા, લેખ દ્વારા કે ઉપદેશ દ્વારા આપવામાં આવે છે, ત્યારે તેની કશી ખાસ અસર નીપજતી નથી. જે સદ્ગુણેને ઉપદેશ Page #226 -------------------------------------------------------------------------- ________________ ગુણવિકાસ આપવામાં આવે, તેમને સાક્ષાત્ આચરવાને અભ્યાસ ન કરાવવામાં આવે, ત્યાં સુધી તે માત્ર “ભયા”માં જ રહે છે, પણ “ગયા'માં આવતા નથી. આજે કેટલાય ઉત્તમ જ્ઞાનની એ જ કરુણુ વલે થાય છે. કાર્બાઈલ જણાવે છે કે, કોઈ પણ બાબત અસરકારક રીતે શીખવવાને માર્ગ તેને જાતે કરી જોવાનું છે. એ વસ્તુ નીતિશિક્ષણને તે ખાસ લાગુ પડે છે. એક અનુભવી શિક્ષકે એક વખત જણાવ્યું હતું કે, તમારે માનવ ચિત્તને કેળવવું હોય તો તેને પિતાને કેળવવાનું છેડી બીજી કઈ વસ્તુને કેળવે.” અને જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, “બીજી કોઈ વસ્તુ’ તે કઈ ત્યારે તેણે જવાબ આપે, “શરીર”. એટલું કહીને તેણે ડહાપણ ભર્યા શબ્દોમાં જણાવ્યું કે, “શરીર’ તો દરેક પ્રકારની સર્જક કુશળતા પ્રાપ્ત કરવાનું સાધન છે. જડવાદીઓ કહે છે તેમ, “યંત્રસંચાલિત મડદું નથી. તે જ પ્રમાણે તમારે જે મનુષ્યના “અંતઃકરણ ને કે “નીતિભાવનાને કેળવવાં હોય, તો તેમને જ સીધાં કેળવવાનું પડતું મૂકવું ઠીક થઈ પડશે; ખાસ કરીને શરૂઆતમાં. તેને બદલે તે અંતઃકરણ જે સાધનોનો ઉપયોગ કરે છે તે સાધનને, અર્થાત્ ઇન્દ્રિયોને, કે પિતાનું કાર્ય કરવામાં એ ઈદ્રિયો જે વિવિધ સાધનોનો ઉપયોગ કરે છે તે બધાંથી સજજ એવા આખા શરીરને કેળવવાનો પ્રયત્ન કરે. માનવ શરીરનું સાચું સ્વરૂપ સમજે; જે શારીરિક પ્રવૃત્તિઓ દ્વારા અંતરાત્મા વ્યક્ત થાય છે, તે સિવાયનું અંતઃકરણ તે નકશા ઉપર જ અસ્તિત્વ ધરાવનાર વિષુવવૃત્તની રેખાની જેમ આભાસરૂપ જ છે, એ વસ્તુ યાદ રાખે; અને અંતઃકરણની કેળવણી તેના . સાધન શરીરથી જ શરૂ કરે, જેથી તેની બધી પ્રવૃત્તિઓ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સર્વોદયની જીવનકળા અને ક્રિયાઓમાં ઉત્તમતા સિદ્ધ કરી શકાય. આ પ્રમાણે, કેળવણીની આડકતરી પદ્ધતિ જ અંતઃકરણની કેળવણીના પાયામાં રહેવી જોઈએ; સીધી પદ્ધતિ તે છેક છેવટની કક્ષા માટે અનામત રાખવી જોઈએ. તે વખતે તે કદાચ અસરકારક થઈ શકે. પ્રારંભમાં તો તે નિરર્થક જ નીવડે છે; વચગાળામાં જરૂર લાગે તે સંભાળપૂર્વક તેને ઉપગ ભલે કરવામાં આવે. તમે કોઈને વ્યાખ્યાન આપીને પિયાને વગાડનાર નહિ બનાવી શકો. તેને માટે તે તમારે તેને પિયાને આપવો જોઈએ, અને એના પડદા ઉપર હાથ ચલાવવાનો ઉદ્યોગ કરતો તેને કરી મૂક જોઈએ. નીતિના દાખલામાં પિયાનાના પડદાને સ્થાને નાગરિકનું પોતાના ધંધા અનુસાર રેજનું કામકાજ છે. તેની મારફત તે જે કંઈ સંગીત નિપજાવી શકે, તે નિપજાવતાં એ ભલે શીખે. જે તેમાંથી કાંઈ જ સંગીત ન નીપજે, તો માની લેવું કે તેની સામે જે મૂકવામાં આવ્યા છે, તે પિયાનાના પડદા નથી, પણ પડદા વિનાનું પાટિયું જ છે. એ દુર્દશા આજે લાખ લોકેની છે. “માનવજાત સુધારવા” ઈચ્છનારાએ એ પહેલે સુધારે એ જ કરવા જેવું નથી? અલબત્ત, માનવજાતને વંશ જરૂર સુધારોઃ મેન્ડેલની પદ્ધતિ મુજબની વૈજ્ઞાનિક વિણામણથી, કે બીજી કઈ પદ્ધતિ મુજબની વૈજ્ઞાનિક વિણામણથી. જગતને વંશસુધાર વિદ્યાના નિષ્ણાતોના નિયંત્રણ હેઠળ મૂકે; અથવા હાલમાં સૂચવવામાં આવે છે તેમ, રાજ્ય તરફથી જેમને પરવાનો મળ્યું હોય, તેવાં અમુક પસંદ કરેલાં સ્ત્રી-પુરુષ દ્વારા જ પ્રજોત્પત્તિ કરાવે. જ્યાં સુધી ન જોઈતા વંશવેલા નાબૂદ ન થઈ જાય ત્યાં સુધી, તથા આખી પૃથ્વીમાં તમારી કલ્પના મુજબના સંપૂર્ણ વિકસિત વ્યક્તિત્વવાળા, “પ્રદર્શન કરવા યેગ્ય” તથા નીતિમત્તાના ખાં જેવા લોકેત્તર મનુષ્ય સિવાય Page #228 -------------------------------------------------------------------------- ________________ ગુણવિકાસ ૧૯ કેઈ ન રહે ત્યાં સુધી, તમારી એ પદ્ધતિઓનો અમલ જારી રાખે. તેમ છતાં, તમારી વિણામણથી નીપજેલા એ નમૂનાઓ જ્યારે પણ પૃથ્વી ઉપર આવશે, ત્યારે તેમના જેવા માણસને કરવા યોગ્ય કંઈ કામ તેમને માટે તૈયાર નહિ હોય, તે તમારી બધી મહેનત નકામી જશે. તમારાં “સંપૂર્ણ વિકસિત વ્યક્તિત્વવાળાં લોકોત્તર મનુષ્ય પોતાનો સમય એકબીજાની પ્રશંસા કરવામાં કે પોતાના વ્યક્તિત્વના વિકાસની સંપૂર્ણતા જોયા કરવામાં નહિ ગાળી શકે. સીધા શબ્દોમાં કહીએ તે, તેઓ કંઈક કામ માગશે; અને તે કામ પણ એવું કે જે તેમના સત્ત્વની કટી કરે તેવું હોય – લેકોત્તર મનુષ્યને લાયક એવું પરમ કાર્ય હાય. અને જે તેવું કંઈક કામ તેમને નહિ મળે, તે ચેડા જ વખતમાં આપઘાતની મહામારી તેમનામાં ફાટી નીકળશે. ટૂંકમાં, માણસોને કરવાનાં કામની વાત જો ઊતરતી જશે, તો માણસોની જ્ઞાતિ સુધારવાની આપણી કલપનાઓ કદી ફળીભૂત થવાની નથી. આપણા જમાનાને અને પેઢીને જે કામકાજ કરવું પડ્યું છે, તેના કરતાં વધારે સારી જાતનું કામ કરવાની સ્થિતિ આપણે આપણું ભવિષ્યની પ્રજા માટે ઊભી કરતા જઈએ, એ તેમને માટે આપણે સારામાં સારે વારસે છે. એટલે આપણે કળાકૌશલ્ય ખીલવવા પાછળ મંડીએ; અને મળી શકે એવાં બધાં સાધનો વડે, દેશના ઉદ્યોગધંધામાં તથા લેકનાં રોજિંદા કામકાજમાં તે કળાકૌશલ્યને કામ દેતું કરીએ. આપણા દેશમાં બનતા માલની જાત અથવા “ગુણ” કાયમ રાખવા ને સુધારવા માટે આર્થિક ઉપરાંત બીજા ઘણાંય અગત્યનાં કારણે છે. “ઉત્તમતા પ્રથમ શોધે; સંખ્યા તે પછી આપોઆપ આવી મળશે.” એ વાક્યમાં ઉલ્લેખેલી સંખ્યા માત્ર ધનની જ સંખ્યા નથી, (કારણ કે તે કંઈ મુખ્ય વસ્તુ નથી, અલબત્ત તેના પ્રતીક Page #229 -------------------------------------------------------------------------- ________________ છે જીવનકાળા ૨૦૦ રૂપે ભલે હે.) પરંતુ 5 જાતના વધુ માણસની સંખ્યા છે. અર્થાત્ વધુ મજબૂત સાથીદારે, વધુ સારા પાડોશીઓ, વધુ વિશ્વાસપાત્ર મિત્રો, વધુ વફાદાર પ્રેમીઓ, વધુ સદ્દગૃહસ્થ – ટૂંકમાં તે જાતના લાયક લોકે વધુ મળશે; પરંતુ બીજા વર્ગના લોકે, કે જેમને આપણે દૂર કરવા ઈચ્છીએ છીએ, તથા જેઓ “ઘણું વધારે હોવાથી” “ફાસો ખાઈને પોતાની મેળે મરી જાય એવું ઈચ્છીએ છીએ, તે વર્ગના ઓછા. આજે જ્યારે વિકાસવાદનો* સિદ્ધાંત બધા મનુષ્યના મેંમાં રમી રહ્યો છે, ( જોકે મેંમાં વધુ હોય છે, અને સમાજમાં એ છે હોય છે, ત્યારે મનુષ્ય પ્રાણીઓની જાત” સુધારવા માટે આડકતરી પદ્ધતિ જ અખત્યાર કરવી જોઈએ, એ બાબત આગ્રહ બતાવવાની ભાગ્યે જરૂર લાગે. પરિસ્થિતિની સુધારણા', કે “બાહા સંજોગોની સુધારણું” એવા નામથી તે વસ્તુ બધાને લાંબા કાળથી પરિચિત છે. ઘણા માણસો હવે આપણા આત્માઓ સુધારવા માટે આ લોકમાં કે પરલોકમાં મળનારાં ઈનામ કે શિક્ષાઓ બતાવવાની કે પાપીઓને તુચ્છકારવાની ઉપદેશાત્મક પ્રવૃત્તિઓની સીધી પદ્ધતિને બદલે, ઉપર જણાવેલી આડકતરી પદ્ધતિ વધુ અસરકારક માને છે; અને કેટલાક કટ્ટર વિકાસવાદીઓ તો એટલે સુધી જાય છે કે, તેઓ સીધી પદ્ધતિને સમૂળગી જતી કરી, આડકતરી પદ્ધતિને જ સ્વીકાર કરે છે. સામાન્ય સિદ્ધાંતની દૃષ્ટિએ તે લોકો સાચા છે, એમ મને લાગે છે કે, એમાં શરત એટલી કે, “પરિસ્થિતિ” અથવા “બાહ્ય સંજોગો માં માણસ પણ ગણી લેવાં જોઈએ. આપણે જેવા છીએ તેવા આપણને બનાવવામાં “બાહ્ય સંજોગો” કે “પરિસ્થિતિ’ કારણભૂત છે, એ સિદ્ધાંત કેટલાક ફેરફાર કર્યા વિના ભાગ્યે જ કોઈ એમ ને એમ સ્વીકારી લે. આપણા સદ્ગુણે કરતાં આપણા દુર્ગાની ઉત્પત્તિ દર્શાવનાર Page #230 -------------------------------------------------------------------------- ________________ ગુણવિકાસ ૨૦૧ તરીકે તે સિદ્ધાંતને સ્વીકારવા આપણે વધુ તૈયાર હોઈએ છીએ. ગુનેગારે અને બદમાસને તે સિદ્ધાંત આપણે છૂટથી તથા ઉદારતાથી લાગુ કરીએ છીએ. મજૂરોની કંગાળ ચાલીઓમાં રહેનારા લોકોના દુરાચારે તેમની પરિસ્થિતિને આભારી છે એમ ઘણી વાર બતાવવામાં આવે છે, અને તે ગ્ય પણ છે. પરંતુ, તેમના સદ્દગુણે, કે જે તેમના દુર્ગુણ જેટલા જ સ્પષ્ટ હોય છે, તેમને પણ તેમની પરિસ્થિતિને જ આભારી ઠરાવવા, એ તે તે કઠોર પરિશ્રમ હેઠળ કચરાતાં મનુષ્યનું અપમાન કરવા જેવું જ હું માનું. ફાંસીએ લટકવાની રાહ જોઈ રહેલા ખૂનીને આપણે એવું આશ્વાસન ભલે લેવા દઈએ કે, તેની પરિસ્થિતિ જો જુદી હોત, તો તેની આવી વલે ન થઈ હત; તેમ જ જે સમાજે તેને ફાંસીની શિક્ષા કરી છે, તેને પણ એવું માનવાનું કહી શકાય. પરંતુ રણભૂમિ ઉપર વીરતા બતાવવા બદલ વિકટોરિયા કંસ મેળવનારને એમ કહીએ કે, આ માન તારી પરિસ્થિતિને આભારી છે, નહિ કે તને, તે તે કદી ન ચાલે. ઉપરાંત હું એમ પણ માનું છું કે, આપણા પાડોશીએ આ રીતે ઉદારતાથી આપણા દુર્ગુણેને આપણું સંજોગોનું પરિણામ બતાવે, તે વસ્તુ આપણામાંના ઘણા ચલાવી પણ લે; પરંતુ આપણામાંના બહુ ઓછા – અને તેય જે ભારે હલકટ હશે તેઓ જ પોતાની જાતને માટે પોતે જ એમ કરતા હશે. જ્યારે આપણે પોતે એ ઉદારતા આપણી જાત પર વાપરવા જઈએ છીએ, ત્યારે અંદરથી એક અવાજ જાણે બેલી ઊઠે છેઃ “તે ખેટું છે.” ગમે તેમ તેય, જે લોકો ચાલીઓમાં રહે છે, તેઓ દેવળની છાયામાં કે યુનિવર્સિટીની હદમાં રહેતા લોકો કરતાં વધુ પ્રમાણમાં પિતાના સંજોગો વડે ઘડાયેલા છે, એમ નથી જ. અને એ કારણે આપણામાંના કેટલાકને એ સિદ્ધાંત જતે Page #231 -------------------------------------------------------------------------- ________________ २०२ સર્વોદયની જીવનકળા કરવાનું પણ મન થાય. આપણું માનવબંધુઓ પિતાની પરિસ્થિતિની જ પેદાશ નથી; તેથી તે તેઓ આપણાં આદર તથા સેવાને પાત્ર છે, અને આપણે તેમનાં આદર અને સેવાને પાત્ર છીએ. તેમ છતાં, એ સિદ્ધાંતને બરાબર સમજવામાં આવે, તે તત્વની દૃષ્ટિએ એ સાચે છે. પરંતુ તેને બરાબર સમજવામાં ડી મહેનત પડે તેમ છે. ખરેખર, આપણે જેને “પરિસ્થિતિ” કે “બાહ્ય સંજોગોમાં કહીએ છીએ, તેને શો અર્થ? એ સિદ્ધાંતને જે સામાન્ય અર્થ કરવામાં આવે છે, તેમાં તે પરિસ્થિતિને સ્થળની દૃષ્ટિએ જ અર્થ કરવામાં આવે છે; પરંતુ માણસને વજને લગતી પરિસ્થિતિ પણ છે, એ વસ્તુ ભૂલી જવામાં આવે છે. સ્થળભાવનાની રીતે તેની પરિસ્થિતિને એવો જ અર્થ કરવામાં આવે છે કે, ભૌતિક પદાર્થો રૂપે જે વસ્તુસ્થિતિ તેને વીંટળાઈને અને તેને ઘેરીને રહેલી છે તે. જેમ કે, તેનું જીવન જે સ્થળે વ્યતીત થાય છે તે સ્થળની ખાસિયતે, તેના શરીર ઉપરનાં કપડાં, તેનું ઘર, તેનું ઘર જે ગામ કે શહેરમાં આવ્યું છે કે, તેના ભાણામાં રહેલો ખોરાક, તેને સરસામાન, તેની બારીમાંથી નજરે પડતા દેખા, રસ્તાઓની રચના, ગટર, કારખાનાં તથા નિશાળમાં નેકરી, આવવા-જવા માટે વાહનવ્યવહારની સગવડ – ઈત્યાદિની અનંત યાદી. એ બધાને સુધારે, તેમની “વહેંચણી” બરાબર કરે, એટલે તમે માણસને સુધારી શકશે, એમ આપણને કહેવામાં આવે છે. પરંતુ તે ઉપરાંત આપણે ભૂલવું ન જોઈએ (જોકે, આપણે સામાન્ય રીતે ભૂલી જ જઈ એ છીએ) કે, દરેક માણસની પરિસ્થિતિનાં સૌથી વધુ સકિય તમાં તેને તથા તેના પડોશીઓને ભૂતકાળમાંથી જે ટેવે, રૂઢિઓ અને પરંપરાઓ મળી છે, તેમનું આખું તંત્ર પણ છે. એ સંજોગે Page #232 -------------------------------------------------------------------------- ________________ ગુણવિકાસ २०३ મોટે ભાગે અદશ્ય રીતે કાળમાં કામ કરતા હોય છે, અને હમણાં ઉપર જણાવેલા સ્થળમાં રહેલા પદાર્થો કરતાં તેમને બદલવા એ વધુ મુશ્કેલ હોય છે. એ જ વસ્તુ બીજી રીતે પણ બતાવી શકાય તેમ છે. દરેક માણસની પરિસ્થિતિ માં સૌથી વધુ સક્રિય તથા અસરકારક તત્ત્વ તેના “માનવવંદ્યુમો' છે. બીજી બધી વસ્તુઓ કરતાં તેઓ જ તેની પરિસ્થિતિને વધુ પ્રમાણમાં સારી યા નરસી બનાવે છે. જે તેની આજુબાજુના માનવબંધુઓની જાત, અર્થાત્ તેમના ગુણ ખરાબ હશે, તે તેની બાકીની પરિસ્થિતિ પણ ખરાબ જ રહેશે; તમે તેની આજુબાજુની ભૌતિક પરિસ્થિતિમાં ગમે તેટલો ફેરફાર કરશે તે પણ તેને સારી બનાવી શકાશે નહીં. એ સત્ય પણ બીજાં સત્યની પેઠે બેધારું છે. જેમ બીજા માણસે દરેક માણસની પરિસ્થિતિમાં નિકટના સક્રિય અંશરૂપ છે, તેમ દરેક માણસ બીજાં માણસોની પરિસ્થિતિને પણ સક્રિય તથા નિકટનો અંશ છે. જે મારા પડોશીઓની મારા અસ્તિત્વ ઉપર અસર પડતી હોય, તો મારી અસર પણ તેમના ઉપર પડે છે. તેથી જ્યારે પરિસ્થિતિ સુધારવાને પ્રશ્ન આવે, ત્યારે મને પરિસ્થિતિને ઉત્પાદક ગણો કે પરિસ્થિતિના પરિણામરૂપ ગણવો, એ પ્રશ્ન માત્ર દષ્ટિબિંદુને જ સવાલ નથી બની જતે? હું પરિસ્થિતિનું પરિણામ તેમ જ તેનો ઉત્પાદક બેઉં છું. આ બાબતમાં અન્યાશ્રયત્વ રહેલું છે. અને તે હંમેશાં રહ્યું હોવું જોઈએ. ફેર એટલે કે, સમાજની પ્રારંભિક દશામાં માનવ પરિસ્થિતિનું ક્ષેત્ર બહુ નાનું હતું, તેમ જ તેની અને વ્યક્તિ વચ્ચેના સંબંધે પણ સીધા સાદા હતા. પરંતુ હવે તે પરિસ્થિતિ બહુ વિસ્તૃત બની ગઈ છે, તથા તેની અને વ્યક્તિ વચ્ચેના સંબંધ પણ Page #233 -------------------------------------------------------------------------- ________________ २०४ સર્વોદયની જીવનકળા તેટલા જ પ્રમાણમાં જટિલ બની ગયા છે, તથા બંનેની એકબીજા ઉપરની અસર પણ વધુ તીવ્ર બની ગઈ છે. એટલે આપણે જો હજુ પણ કહીએ કે, “બાહો સંજોગો જ બળવાન છે, અને પરિસ્થિતિઓ જ માણસેને ઘડે છે,” – અને તે વસ્તુને હું ઈન્કારતે નથી – ત્યારે આપણે માત્ર ભૌતિક પરિસ્થિતિનો જ વિચાર ન કરે જોઈએ; પરંતુ તેના માનવ અંશની જે મોટી તથા વધતી જતી અસર તેને, તથા તે બંનેના સંબંધની પરસ્પરતાને યાદ રાખવા જોઈએ. સ્વર્ગ જેવી ભૌતિક પરિસ્થિતિમાં મને મૂકે, પરંતુ ત્યાં મારી જોડે જે નય મૂર્ખ, હરામખોરે, વિશ્વાસઘાતીઓ, દંભીઓ, ભાષણિયાએ, વાતોડિયાઓ, ઠગે, લબાડે, બદમાસે, અને બેઠાખાઉએને મારા સાથીદાર તરીકે મૂકે, તે મારી પરિસ્થિતિ આ જરા વધુ પવનવાળા વ્યાખ્યાનગૃહમાં ગ્લાસગોના શ્રોતાજનો સમક્ષ અત્યારે છે તે કરતાં પણ વધુ ખરાબ થઈ જાય. તે જ પ્રમાણે તમે તમારી જાતને સ્વર્ગીય પરિસ્થિતિમાં મૂકે, પણ સોબતી તરીકે મને એકલાને રાખે, તો પણ તમારી પરિસ્થિતિ જેવી જોઈએ તેવી નહીં જ કહેવાય. “માણસ તેની પરિસ્થિતિથી ઘડાય છે,” એ સામાન્ય . સિદ્ધાંત, આ બધી વિચારણાઓને કારણે નબળું પડતું નથી; પરંતુ તેને એક નવું જ સ્વરૂપ જરૂર પ્રાપ્ત થાય છે. તે સ્વરૂપ ડાર્વિનના ચેલાઓ કે માસના ચેલાઓની વ્યાખ્યામાં તેને નથી જ મળતું. ઉપરાંત, આ વિચારણાઓને કારણે તે સિદ્ધાંતને ઉપયોગ કરવાની બાબતમાં પણ સાવચેત રહેવાની આપણને ચેતવણી મળે છે; નહીં તે તે આપણું જ ઉપર ચડી વાગે. આપણી ઉપર બીજાની અસર થાય છે એટલું જ નહીં, પણ આપણે પણ તેમની ઉપર અસર કરીએ છીએ, Page #234 -------------------------------------------------------------------------- ________________ ગુણવિકાસ ૨૫ એવું સમજી ન રાખીએ, તો આપણે કોઈ પણ સામાજિક સિદ્ધાંતનું સ્વરૂપ બરાબર સમજી શકવાના નથી. “બીજાઓના ભલા માટે જીવન વ્યતીત કરવામાં” આપણે સારું જ કરીએ છીએ; પરંતુ તેમની બાજુથી જોઈએ તે આપણે પણ “બીજાઓ’ જ છીએ, એ વસ્તુને ઉપરછલી પરોપકારવૃત્તિ ઝટ ભૂલી જાય છે. આના સંબંધમાં, “સારી પરિસ્થિતિ” એ શબ્દનો અર્થ પણ આપણે જરા ઝીણવટથી સમજ જોઈએ. લેડી વાર પૂરતા આપણે તેમને જે સામાન્ય અર્થ કરવામાં આવે છે, તે કબૂલ રાખીએ કે, “સારી પરિસ્થિતિ” એટલે આજુબાજુની ભૌતિક સાધનસામગ્રી - ઘર, કપડાં, અન્ન, અવકાશ, હવા, પ્રકાશ, ગરમી ઇત્યાદિમાં સુધારે. સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે, દરેક નાગરિક આ પૃથ્વી ઉપર આવે કે તરત તેને આ બધી વસ્તુઓ તે તૈયાર મળવી જોઈએ, તથા તે બધી વસ્તુઓ તેને મળી રહે એ જોવાનું કામ સમાજવ્યવસ્થાનું છે. આ વસ્તુની હું ના નથી પાડતા; પરંતુ આ વિચારસરણી તેની પછીનું એક સત્ય ભૂલી જાય છે, તે તેને દર્શાવી આપવું જોઈએઃ આ વધી “રિસ્થિતિ 'T વસ્તુનો मानव मजूरीनी पेदाश छ; अने तेमने सुधारवानो एक ज मार्ग होई शके अने ते ए के, आ वस्तुओ उत्पन्न करनार कामदारोने सुधारवानो. . આ વિષયને અભ્યાસ કરનારા સંખ્યાબંધ માણસને મેં પૂછ્યું છે કે, તેઓ “સારી પરિસ્થિતિ” શબ્દનેશે અર્થ કરે છે, તે આઠમાંથી દશ દાખલાઓમાં સૌથી પ્રથમ એ વસ્તુ દર્શાવવામાં આવી કે “સારાં ઘર.” – જોકે, એક કે બે દાખલામાં તે “સારા” ને બદલે વધારે” કહીને મુદ્દો ગૂંચવી નાખવામાં આવ્યું હતું. હવે “સારાં ઘર” એ “સારી પરિસ્થિતિ”ના પ્રતીક તથા સારરૂપ છે, એમ આપણે સ્વીકારી Page #235 -------------------------------------------------------------------------- ________________ २०६ સર્વોદયની જીવનકળ લઈએ; તે પ્રશ્ન એ થાય છે કે, સારાં ઘરે અસ્તિત્વમાં કેવી રીતે આવશે? એ તે ઉઘાડું છે કે, તેને એક જ માર્ગ છેઃ તે ઘર બાંધવામાં કામે લાગનારાએ બધા જ, અર્થાત શહેરની એજના તૈયાર કરનારી સમિતિ તથા મકાનનો નકશો તૈયાર કરનારાઓથી માંડીને છેટે ચાંપનારા નાના મજૂરો સુધીના બધા જ ઊંચા પ્રકારની કારીગરી કે કુશળતા દાખવે તે જ તેમ બને. તે જ વાત મકાન બાંધવામાં વપરાતી વસ્તુઓ, જેવી કે, ઇંટે, ચૂને, ઈમારતી લાકડાં, પ્લાસ્ટર, નળિયાં, કાચ, લેટું, સીસાની નળીઓ અને બાકીની તમામ વસ્તુઓને પણ લાગુ પડે છે. એ આખી પ્રકિયાના દરેક અંગમાં ટ્રસ્ટીપણું, વૈજ્ઞાનિક આવડત, અને વૈયક્તિક કુશળતા ભેગાં દાખવવામાં આવે, તેના ઉપર જ છેવટના પરિણામને આધાર છે. તે વસ્તુઓમાં સુધારો કરે, એટલે તમને સારાં ઘર મળશે. તેમને સુધારે નહીં, તેમની જાત બગડવા દે, તે તમને ભવિષ્યનાં ઘેલકાં મળશે. છેલ્લાં થોડાં વર્ષો દરમ્યાન સુધરાઈઓએ કરેલાં મકાન એ દશાએ થોડા વખતની અંદર જ પહોંચવાનાં છે. પ્રત્યક્ષ વ્યવહારમાં તે સારા અને ખોટાં તત્ત્વોનું વિચિત્ર મિશ્રણ જ નજરે પડે છે. કેટલાક દાખલાઓમાં જના, કલ્પના, તથા કારીગરી ઠીક હોય છે, પરંતુ સાધનસામગ્રી તકલાદી હોય છે. કેટલીક વાર ચેજના મૂર્ખાઈભરેલી ને કલ્પના નિર્માલ્ય હોય છે, પરંતુ સાધનસામગ્રી તથા કારીગરી ઉત્તમ હોય છે. કેટલીક વાર બધી જ બાબતે સારી હોય છે, તે કેટલીક વાર બધી જ બાબતો ખરાબ હોય છે. જાણે એક જ નાવમાં સદાચારી અને દુરાચારી, વીર અને બદમાસે, સામસામે જોર કરતા હોય એવી વ્યગ્ર પ્રકિયા થઈને ઊભી રહે છે. માનવમજૂરીનું રહસ્ય સર્વાગીણ દૃષ્ટિએ ન સમજનારા, Page #236 -------------------------------------------------------------------------- ________________ ગુણવિકાસ ૨૦૭ પરંતુ જુદા જુદા અંશે પૂરતું જ વિચારનારા આજના જમાનાના પ્રતીકરૂપ એ વસ્તુ છે. તકલાદી બાંધકામને ખરાબ પ્રકારે કરાતી મજૂરીમાત્રના નમૂના તરીકે ગણુને હું એમ બતાવવા માગું છું કે, ખરાબ રીતે કરેલું કામકાજ તેમાં ભાગ લેનાર બધા પક્ષેને હીન બનાવનાર તથા માનવ પ્રાણ તરીકે તેમની સર્વાહાનિ કરનાર વસ્તુ છે. તે વસ્તુ કારીગરનું પિતાનું સ્વમાન ઓછું કરે છે એટલું જ નહીં, પણ તેના કામકાજ તરફ નજર કરનાર બધાની નજરમાં તેને હલકે પાડે છે. તે આખા નૈતિક વાતાવરણને કલુષિત કરે છે. તેને આર્થિક મદદ કરનાર રાજ્યતંત્ર, તેની પેજના કરનારા તેના કલ્પકે, તેને ઠેકે, રાખનારા, તેમાં કામે લાગનારાં તમામ દહાડિયાં, તથા તેવાં બાંધકામ નભાવી લેનાર આમ-જનસમુદાય – એ બધાને તેનાથી નિતિક નુકસાન થાય છે. પછી એ નુકસાનને પહોંચી વળવા તેનો સામનો કરવા કે તેને નાબૂદ કરવા નીતિશિક્ષકે અને ધર્મોપદેશકે તેમનું બધું જોર ખર્ચે, તે પણ તેઓ સફળ ન નીવડી શકે. એવું કામ કરનારા બધા પક્ષે વચ્ચેને આપસઆપસનો સંબંધ પણ હલકા પ્રકારના હોય છે. તે બધાને એકબીજા પ્રત્યે આદરભાવ નથી હોતો. તે બધા અંતરમાં એમ જાણતા હોય છે કે, પતે એક ભારે દગાબાજી કરી રહ્યા છે. તેથી તેઓની એકબીજા પ્રત્યેની વફાદારી, દગાબાજોની ટેળીમાં હેતી વફાદારીની હદથી જરાય ઉચ્ચ કોટીની નથી હોતી. તેમ જ એ કામ “મૂડીદારના રાજ્યતંત્ર” હેઠળ કરવામાં આવ્યું હોય કે “મજૂરોના રાજ્ય હેઠળ’ કરવામાં આવ્યું હોય, તો પણ પરિણામે કશે જ ફેર પડતો નથી. પિતે ભેગા મળીને જે કામ કરી રહ્યા છીએ તે સુંદર છે તથા પ્રમાણિ છે, એક વા ભાનથી દિલમાં જે સ્ફતિ ઊપજે છે, આપસને એનું કામ કરનાર અને તે પણ નીતિશિક્ષકો Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ સર્વોદયની જીવનકળા તેના વિના માણસ માણસ વચ્ચે માનભર્યા સંબંધે ઊભા થવા મુશ્કેલ છે. એવા સંબંધે આખી ઔદ્યોગિક સંસ્કૃતિ માટે ભારે અગત્યના છે. પરંતુ ઉપર જણાવેલા દાખલામાં તેમને સદંતર અભાવ છે. તેથી આખું નૈતિક વાતાવરણ દૂષિત બની જાય છે. તેવા વાતાવરણમાં પરસ્પર ઝેરર, અવિશ્વાસ અને સંકુચિતતા જ ઊભાં થાય; ઉદારતા તથા વફાદારીની ભાવના ન જ ઊભી થાય. તેઓ ખોટી રીતે મેળવેલી લૂંટમાં ભાગ મેળવવા જરૂર તકરાર કરવાના; jતાનું कामकाज खराब प्रकारे करता समाजने एवी तकरारोमांथी कोई વધાવી ન શકે. લૂંટારુઓ, ચાંચિયાઓ, ધૂર્તો, તથા જાહેર જનતાની સુખશાંતિના તેવા બીજા દુશ્મનોની ટેળીઓમાં અંદરોઅંદર પ્રવર્તતી વફાદારી તથા સચ્ચાઈ વિષે ભારે પ્રશંસાભરી વાત કહેવામાં આવે છે, પરંતુ તે જાતની વફાદારી કે સચ્ચાઈ બહુ દીર્ઘજીવી હોતી નથી; તથા કાળભાવનાની કસોટીએ પાર ઊતરી શકતી નથી. કાળ તેનાં મૂળ ખાદ્યા જ કરતે હોય છે, અને જ્યારે લૂંટની વહેંચણીને વખત આવે છે, ત્યારે આખી ઈમારત ભાગી પડે છે. આ મુદ્દાને હજુ પણ કેટલાય વિસ્તારી શકાય. પરંતુ તે અનાવશ્યક છે; કારણ કે બધા જ સમજદાર માણસોને તેનું રહસ્ય સ્પષ્ટ સમજાઈ ગયું હોય છે. બાકી વિસ્તાર જ કરવો હોય તે તે, રેઢિયાળ કામકાજથી આખા સમાજનું નૈતિક વાતાવરણ શિથિલ બની જાય છે એ વસ્તુ કહી દીધા બાદ, સારા કામકાજથી આખા સમાજના નૈતિક વાતાવરણમાં થતો સુધારો લંબાણથી વર્ણવી શકાય. એ પ્રમાણે બંને જાતના કામકાજની તે કામકાજ કરનારાઓ ઉપર થતી અસર વર્ણવી દીધા બાદ, તે કામકાજ જેઓને માટે કરવામાં આવે છે, તેમના ઉપર થતી અસર વર્ણવવામાં કેટલાંય પ્રકરણે ભરી Page #238 -------------------------------------------------------------------------- ________________ ગુણવિકાસ ૨૦૯ શકાય. દાખલા તરીકે, સારી રીતે બંધાયેલા તથા સુવ્યવસ્થિત શહેરમાં રહેવું, તથા પોતાના ઘરની બારીમાંથી ડોકિયું કરીએ ત્યારે કે પોતાને રેજને કામે જવા નીકળીએ તે વખતે, પોતાની આસપાસના પોતાના માનવબંધુઓની કુશળતા, આવડત, અને વિશ્વાસુપણાની સાબિતીઓ જોવા મળે, એ કેવી સરસ વસ્તુ છે! તે નગરના રહેવાસીઓ માટે તે કેવી સરસ કેળવણી છે! ભવિષ્યની પ્રજા માટે તે કે ઉત્તમ વારસો છે! તેનાથી માનવજાતિના ગૌરવ વિષે આપણને કેવી લાગણી ઊભી થાય છે! તેનાથી તે કુશળ, પાવરધા, અને વિશ્વાસુ લેકોના ટોળામાં જોડાવાને આપણને કે ઉમળકો થાય છે! પરંતુ તે બધાથી ઊલટી પરિસ્થિતિમાં રહેવું એ કેવી ખરાબ વસ્તુ છે! જાહેર મકાને શું, કે ઘર શું, કે દુકાનો શું, જ્યાં ત્યાં તમને ખરી વસ્તુઓના દેખાવવાળી જૂઠી વસ્તુઓ જ જોવા મળે; અનાવડત અને બદમાસી (એ બંનેનું કાયમી જોડકું હોય છે) ચારે બાજુ વ્યાપેલા કદરૂપાપણુમાંથી અને ગોટાળામાંથી તમારી સામે ડેયિાં કર્યા કરે અને કામ કરનારાઓ પોતે તમારા દેખતાં જ તેમની વેઠિયાવાડ કરતા હોય – માણસજાતની દુષ્ટતાની એ બધી ઉઘાડી સાબિતીઓ સામે કર્યુ ધર્મપુસ્તક માણસજાતને ચાહવાનું તમને સમજાવી શકે ? કયે ધર્માસિદ્ધાંત તેના દિવ્ય જન્મ વિષે તમને ખાતરી કરાવી શકે? તમે તે ઊલટું એમ જ કહેવાના, “ચાલ ભાઈ ! આ લેકેથી દૂર ભાગ.” રચનાત્મક નાગરિક ધર્મનું અંતિમ ધ્યેય માણસની પોતાની જાત સુધારવાનું છે, એ મેં પૂરેપૂરું કબૂલ રાખ્યું છે. પરંતુ પ્રશ્ન એ છે કે, એ મુશ્કેલ તથા મહાભારત કામ શરૂ ક્યાંથી કરવું? તેના પાયા આપણે ક્યાં નાખવા? મારી એવી સૂચના છે કે, આપણે તેની શરૂઆત કુશળતા, આવડત સ-૧૪ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ સર્વોદયની જીવનકળા અને ટ્રસ્ટીપણાની દિશામાં માણસના કામકાજની જાત સુધારવાના પ્રયત્નથી કરવી જોઈએ; તથા સામાજિક, રાજકીય કે કેળવણીવિષયક બધાં બળને એ બાબત ઉપર જ કેન્દ્રિત કરવાં જોઈએ. આપણે ખાતરી રાખવી જોઈએ કે, ત્યાં કરેલા સુધારાને પડઘો કામ કરનારાઓ તથા જેમને માટે તે કામ કરવામાં આવે છે તે બધાની જાત અથવા “ગુણ” ઉપર તેમ જ તેમની વચ્ચે પ્રવર્તતા પ્રેમના, ભાઈચારાના, એક્યના કે બીજા તેવા સંબંધો ઉપર જરૂર પડશે. નાગરિકતાને લગતા સગુણની તથા વીરતાની કેળવણી આપવાની આ આડકતરી પદ્ધતિ છે. પ્રેરક વ્યાખ્યાન કે ઉપદેશ આપવાની જે સીધી રીત છે, તેને તો પડતી જ મૂકવી જોઈએ. અલબત્ત, તે પદ્ધતિ ઉપર જ આધાર રાખવામાં ન આવે કે તેને વધારે પડતો 'ઉપગ કરવામાં ન આવે, તે તે પણ તાબેદાર સાથી તરીકે તથા છેવટની ઘડીએ ખીલાને પૂરેપૂરો અંદર પેસાડવા માટે વિજયનાદ સાથે હથોડાને છેલ્લો ઘા કરવા પૂરતી ભારે ઉપગની છે. ધાતુનાં પતરાં બનાવતી વખતે વધારે ઓછી ગરમીને કારણે કે મૂળ ધાતુમાં કાંઈ ખામી હોવાને લીધે કઈ કઈ વાર પતરાની ઉપર પરપોટે ઊપસી આવે છે. તે વખતે તે પરપોટાને કેવી રીતે બેસાડી દે એ પ્રશ્ન ઊભો થાય છે. બિનઅનુભવી માણસ તે એમ જ કહે કે, તે પરપોટાને હથેડાથી ટીપ એટલે તે બેસી જશે. પરંતુ અનુભવીઓ જાણે છે કે, તમે જે પરપોટાને જ સીધે ટીપવા જાઓ, તે પતરામાં ફાટ જ પડી જાય. તેથી તેઓ પરપોટાની સાસપાસનો ભાગ ટીપવા માંડે છે. શરૂઆતમાં તે બને તેટલે દૂરથી ટીપવાનું શરૂ કરે છે, અને ધીમે ધીમે તે પરપોટાની પાસે આવતા જાય છે. દરમ્યાન પેલો પરપોટે, કે જેને ન અડવાની તેઓ ખાસ Page #240 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક અને ભૌતિક ૨૧૧ કાળજી રાખે છે, તે ધીમે ધીમે એ છે થતું જાય છે, અને અંતે બેસી જાય છે.' परपोटा उपर ज सीधो हथोडो न मारता; तेनी आजुबाजु વંતથી હૃથોડો વાવો.' આપણા સમાજજીવનમાં જે જોખમકારક પરપોટા અવારનવાર ઊભા થાય છે, તેમને સીધા કરવાનો ભાર જેઓ પિતાને માથે લઈ બેઠા છે તેઓને, તથા સામાન્ય રીતે જેઓ જનસમુદાયના આમ-હિતના સંરક્ષકે મનાય છે તેમને હું આ નિયમ ભેટ ધરું છું. પરપોટા ઉપર જ ટીપવા જતાં ધાતુનાં કેટલાંય કીમતી પતરાં તૂટી ગયાં છે. આધ્યાત્મિક અને ભૌતિક આપણી આજની સંસ્કૃતિ સામે મુકાતા સંખ્યાબંધ આક્ષેપોમાં સૌથી સામાન્ય આક્ષેપ એ છે કે, તે “ભૌતિક છે. આપણું સામાજિક રેડમીમાંસકોના ગ્રંથોમાં પણ ભૌતિકવાદ' શબ્દ વારંવાર નજરે પડે છે, અને ઘણી વાર તે આપણને લાગુ પડેલા સૌથી ખરાબ રેગના નામ તરીકે અથવા તો તેવા બધા જ રોગોના સારરૂપે તેને રજૂ કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, આ જમાનાને ભૌતિકવાદ જે દૂર કરવામાં આવે, તે સમાજના બધા રેગની જડ નીકળી જાય, અને બાકીનું કામ બધા માટે સહેલું થઈ જાય. તેને દૂર કરવા માટે જુદાં જુદાં ઔષધો પણ બતાવવામાં આવે છે. કેટલાક ખ્રિસ્તી ધર્મને પ્રચાર સૂચવે ૧. આ ઉદાહરણ મને સર એલિવર લોજ પાસેથી મળ્યું છે. તે કહે છે કે, હર્બટ સ્પેન્સર સાથે વાતચીત કરતાં તે તેમને મળ્યું હતું. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ સર્વોદયની જીવનકળા છે; તે કેટલાક નવા કાયદાઓને વળગાડ સૂચવે છે. દુન્યિાને એ મહારોગ દૂર કરવા ખાતર આધ્યાત્મિક ઉપાયનું આખું વૈદક દવામાં આવે છે, અને સંખ્યાબંધ વાદે’માંથી વધુ શિષ્ટ લાગતા વાદેના આખા લશ્કરને તેની ઉપર હુમલો કરવા તૈયાર કરવામાં આવે છે. પરંતુ મને ચોક્કસ વહેમ જાય છે કે, “ભૌતિકવાદ” એ શબ્દ “વસ્તુશન્ય વિકલ્પ” જ છે. - તમે ભૌતિકવાદ દૂર કરવા માટે રજૂ કરાતા તેમ જ જાહેર કરાતા ઉપાયને તપાસશે, તે એક ધ્યાન ખેંચે તેવી બીના તમારી નજરે પડશે કે, તેમાં દરેક ઉપાય ભૌતિક પાયા ઉપર જ રચાયેલું હશે. તે દરેક ઉપાય ભોતિક સૃષ્ટિની મદદ કઈને કઈ સ્વરૂપે લેતા જ હશે; અને ઘણી વાર તે નિર્લજપણે! તેમાંના જે ઉપાયે ભૌતિક “પરિસ્થિતિ અથવા “બાહ્ય સંજોગો’ સુધારવાનો માર્ગ લે છે, તેમની બાબતમાં તે એ વસ્તુ ઉઘાડી જ છે; પરંતુ જે ઉપાય આધ્યાત્મિક પરિભાષા વાપરે છે, તેઓ પણ દેવળે, વ્યાસપીઠે, નિશાળે, સભાસ્થાને, છાપખાનાં, ચોપડીઓ અને શબ્દોને ઉપયોગ તે કરતા જ હોય છે. કેટલાક ઉપાયે તે આ “ભૌતિક સંસ્કૃતિ સાથે એટલા બધા ગાઢપણે સંકળાયેલા હોય છે કે, તેના વિના તેઓનું કામ જ આગળ ન ચાલે. સમાજનું અધ્યાત્મીકરણ” ઈચ્છતા કેઈ પણ માણસને પૂછો કે, તું તે વસ્તુ શી રીતે સિદ્ધ કરવા ઈચ્છે છે, તે તે તરત જ કોઈને કોઈ પ્રકારના ભૌતિકવાદને જ આશરે લેશે – ભલે પછી તે કોઈ પરિષદ જ ભરવા પૂરત હોય. કારણ કે તેને માટે તરત ઓછે ભાડે ટિકિટ આપવા રેલવે કંપનીઓને અરજ કરવામાં આવશે, અને પ્રતિનિધિઓને સભાસ્થાને લઈ જવા માટે કેટલાય કેલસા બાળી નાખવામાં આવશે. જ્યાં લગી માણસને આત્મા શરીર સાથે જોડાયેલ છે, કે Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ આધ્યાત્મિક અને ભૌતિક તેનું મન કોઈ પણ રીતે મગજના તંતુઓ સાથે જોડાયેલું છે, ત્યાં લગી “ભૌતિકવાદને ફિટકાર કાંઈક સંયમપૂર્વક કરવું જોઈએ. જોકે એ ફિટકાર કરનારાઓ કંઈક મહત્ત્વની વસ્તુ કહેવા માગે છે, એ ઉઘાડું છે; પરંતુ તેઓ ચોકકસ શું કહેવા માગે છે, એ સમજવું મુશ્કેલ છે. તેઓ ભૌતિક તત્ત્વને બિલકુલ નાબૂદ કરીને તેના વિના જ ચલાવવાનું તે નહીં જ ઈચ્છતા હોય; કારણ કે અશરીરી આત્માઓ પણ કદાચ તેમ નહીં કરી શકે. જ્યાં લગી અબ માણસોને ખવરાવવાનાં છે, ઢાંકવાનાં છે, હૂંફાળાં ઘરોમાં વસાવવાનાં છે, ત્યાં સુધી સમાજને ભૌતિક તત્ત્વ સાથે લેવા દેવા રાખ્યા વિના કેમ કરીને ચાલવાનું? એ બિજેને આપણે ચંદ્રિકા નહિ જ ખવરાવી શકીએ, મેઘધનુષ્યના રંગે નહિ જ પહેરાવી શકીએ, તત્ત્વચર્ચામાં જ નહીં વસાવી શકીએ, કે સુંદર શબ્દો વડે જ ગરમી નહીં પૂરી પાડી શકીએ. એટલે આ ફિટકાર કરનારાઓ ભૌતિક તત્વને નાબૂદ કરવાનું તો નહીં જ ઇચ્છતા હોય, પણ તેને તેના યંગ્ય સ્થાને મર્યાદિત કરવાનું જ ઈચ્છતા હશે. પરંતુ ભૌતિક તત્ત્વનું સાચું સ્થાન શું અને કેટલું છે તે સ્પષ્ટ રીતે સમજ્યા વિના, એ બાબતમાં કશો જ પ્રયત્ન ન કરી શકાય. પરંતુ એ વસ્તુની સ્પષ્ટ સમજ બહુ મુશ્કેલ તેમ જ વિરલ છે. ભૌતિક તત્વ એટલે શું? જુદા જુદા ફિલસૂફે આ પ્રશ્નને જુદે જુદે જવાબ આપે છે; પરંતુ તેની એવી વ્યાખ્યા આપીએ કે, “ભૌતિક તત્વ એટલે એવી વસ્તુ કે જેના વિના આપણે ન ચલાવી શકીએ” – તે કઈ વાંધો નહીં આવે. એક પતિએ પોતાની પત્નીની કબર ઉપર જે સુપ્રસિદ્ધ લેખ કેતરાવ્યું છે કે, “જેની સાથે જીવવું અઘરું છે, પણ જેના Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ સર્વોદયની જીવનકળા વિન જીવવું તેથી પણ અઘરું છે – તેના જેવી એ વ્યાખ્યા છે. તેથી જરા વધુ ઊંડા ઊતરીએ, અને મતભેદનું જોખમ વહોરી લઈએ, તે કહી શકાય કે, ભૌતિક તત્ત્વ આત્મસાક્ષાત્કારની પ્રથમ ભૂમિકા છે; આધ્યાત્મિક અનુભવનો માર્ગ મીતિ વસ્તુળોમાં ને ન જાય છે, તેમને વટાવીને નહીં. બીજી બાજુ, તેથી ઊલટું કહીએ તે, ભૌતિક તત્ત્વ સ્પષ્ટપણે અવગત થઈ જવું, તેને યથાયોગ્ય ઉપગ થવો અને તેનો ઊંડે અનુમવ થવે, તેનું નામ જ આધ્યાત્મિક. ભૌતિક વસ્તુઓને જ જ્યારે કુશળ કારીગરીથી, “હમેશને માટે સૌદર્યભરી અને આનંદભરી ચીજરૂપ બનાવી દેવામાં આવે છે, ત્યારે તે આધ્યાત્મિક વસ્તુઓનુરૂપ જ બની જાય છે, અને જ્યારે તેવી વસ્તુઓનું સૌંદર્ય અનુભવીને તમે આનંદિત થાઓ છો, ત્યારે તમે પોતે આધ્યાત્મિક બને છે. જગતનું સામાન્ય કામકાજ, માનવજાતિની આધ્યાત્મિક સંસ્કૃતિના મૂળરૂપ તેમ જ તેને ઊગવાની ભૂમિરૂપ છે, એવું માનનારાઓમાંનો હું એક છું, એવું તમે હવે જાણી ગયા છે.. માણસોનાં શરીરને પોષણ આપનાર રેજની રેટીને તેમના આત્માને પોષણ આપનાર આધ્યાત્મિક રેટી બનાવી શકાય, તથા રેટી કમાવાની ક્રિયાને આધ્યાત્મિક વિકાસનું સાધન બનાવી શકાય. હું પોતે તે સમજી જ નથી શકતા કે, ભૌતિક પ્રાણી તરીકે માણસ પોતાની આજીવિકા જે પ્રવૃત્તિઓ દ્વારા ચલાવે છે, તે પ્રવૃત્તિઓ બાતલ રાખવામાં આવે, તે બીજે કયે માર્ગે માણસના આત્માનો વિકાસ સાધી શકાય. કાર્લાઇલે કહ્યું છે, “હું બે માણસોને જ માન આપું છું – ત્રીજા કોઈને નહીં: એક તે મજૂરી કરીને થાકને કારીગર– કે જે પોતાની મજુરી દ્વારા ભૌતિક સાધનથી ભૌતિક પૃથ્વીને જીતીને માણસની બનાવે છે... અને બીજો, આધ્યાત્મિક પિષણ Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ આધ્યાત્મિક અને ભૌતિક માટે અનિવાર્ય એવી વસ્તુઓ મેળવવા માટે ઉદ્યમ કરનાર માણસ: રેજની રેટી માટે નહીં, પણ જીવનની રેટી માટે . . . આ બીજાને હું પહેલા કરતાં પણ વધુ માન આપું છું.' પરંતુ આ માણસે સાચે જ લે છે? તેમને જરા ઝીણવટથી તપાસશે તે તમને માલુમ પડશે કે, તે બંને એક જ છે. તેઓ જુદા જુદા જે વસ્તુઓ ઉત્પન્ન કરે છે તેમની અનિવાર્યતાની બાબતમાં, તથા તે અનિવાર્ય છે એવા ભાનની બાબતમાં, તેઓ બંને એક બની જાય છે. સ્થૂલ પદાર્થ કે વિશ્વનું ભૌતિક તત્વ એવી વસ્તુ છે કે, તેના વિના આપણામાનો કેઈ, અરે ગમે તે આધ્યાત્મિક વલ ગુવાળે ૫ગુ, ન ચલાવી શકે; એ કથનમાં હવે હું એક બીજું કથન ઉમેરું છું, અને તે પણ તેના જેટલું જ નિર્વિવાદ છે. ભૌતિક તત્ત્વની ભારેમાં ભારે અર્થપૂર્ણ એવી વિશિષ્ટતા એ છે કે, તેને સદુપયોગ કરવામાં આવે, તો તે પણ સામે તેવો જ જવાબ વાળે છે. ભૌતિક તત્વનું અંતિમ સ્વરૂપ ગમે તે હોય, પરંતુ જ્યારે તેને મેગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે બદલામાં તે જે કીમતી વસ્તુઓથી આપણને નવાજે છે, તેને અંત જ નથી. તેનો દુરુપયોગ કરે તેની સાથે જ તે તમારે ખરાબમાં ખરાબ દુશ્મન બની જાય છે; તેને સદુપયેગ કરો, તો તે તમારે સારામાં સારો મિત્ર બની જાય છે. “ભૌતિક તત્ત્વની ઉત્તમ બનવાની શક્યતા એ વિષય ઉપર કેઈએ હજુ ગ્રંથ નથી લખ્યો એ નવાઈની વાત છે. બીજા કશા ખાતર નહીં, તે પેલા છેટે રસ્તે ચડેલા ફિલસૂફોની સાન ઠેકાણે આવે તેટલા માટે પણ તે ગ્રંથ લખાવું જોઈએ. જે લોકો ભૌતિક તત્ત્વને દુરુપયોગ કરે છે, તેમની સાથે તે તત્ત્વ જે ગંદી રમતો રમી જાય છે, તે Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ સર્વોદયની જીવનકળા જોવામાં આવ્યા કરતી હોવાથી, પરંતુ જેઓ તેને સદુપયોગ કરે છે, તેમને તે તત્વ જે ઉદાર બદલે આપે છે, તે તરફ નજર ન જતી હોવાથી ભરમાઈ જઈને તે ફિલસૂફોએ ભૌતિક તત્ત્વને સ્વભાવથી જ અનિષ્ટ કહ્યું છે. તમે સાંભળેલું સારામાં સારું સંગીત થોડાક લોઢાના તાર અને આજુબાજુના વાયુમંડળમાંથી જ નીપજે છે. જે સંગીતશાસ્ત્રી એ ભૌતિતત્ત્વને સારો ઉપયોગ કરે છે, તેને તે સામે તે જ બદલે આપીને કૃતાર્થ કરી મૂકે છે. કળાના ક્ષેત્રમાં કે વીરતાના ઈતિહાસમાં પ્રાપ્ત કરવામાં આવેલી કોઈ પણ ઉત્તમ સિદ્ધિ તમે જુઓ; તમને તેની પાછળ ભૌતિક તત્ત્વને સારી રીતે કરેલો ઉપગ જ દેખાશે. આપણા અનુભવમાં આવતી તમામ ઘટનાઓમાં, પિતાને સારો ઉપયોગ કરનારને સામો તે જ જવાબ આપવાને ભૌતિક તત્ત્વને સ્વભાવ મને સૌથી વધુ ઉત્સાહપ્રેરક લાગ્યો છે. જે લોકો તેનો દુરુપયોગ કરે છે, તેમના ઉપર તે અચૂક જે કારમું વેર લે છે, તેનું મને જરાય દુઃખ લાગતું નથી. તેના તે બંને સ્વભાવ માટે હું તેની આગળ મારું શિર ઝુકાવું છું, અને ઈશ્વરને હાર્દિક ધન્યવાદ આપું છું કે, મને તેણે ભૌતિક જગતમાં જીવવા મૂક્યો છે. પરંતુ ભૌતિક તત્ત્વને “સારે ઉપયોગ” એટલે શું, કે જેને તે ઉદારતાથી સામે તે જ જવાબ આપે છે તથા તેનો “ખેટ ઉપગ” એટલે શું, કે જેથી દુભાઈને શિક્ષા કર્યા વિના તે કદી કંપતું નથી? “સારે ઉપગ” એટલે જે ત્રણ વસ્તુઓ આ વ્યાખ્યાનમાં હું તમારી આગળ ધર્યા કરું છું, તે ત્રણ વસ્તુઓવાળે ઉપગ – અર્થાત્ ટ્રસ્ટીપણું, વૈજ્ઞાનિક આવડત અને વૈયક્તિક કુશળતાપૂર્વક કરેલે ઉપયોગ. અને ખોટે ઉપયોગ” એટલે તે ત્રણ વિનાને અર્થાત્ દગાબાજી, બિનઆવડત, અને અકુશળતાથી કરેલ ઉપગ. માણસ Page #246 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક અને ભૌતિક ર૧૭ એટલે ભૌતિકતત્વને સાચો ઉપયોગ કરનાર ટ્રસ્ટી; અને ભૌતિક તત્વ એટલે સારા કામદારનો ઉદાર મિત્ર અને ખરાબ કામદારને કટ્ટર દુશમન. માણસ અને ભૌતિક તત્ત્વની આ બે વ્યાખ્યાઓ ઉપર ધ્યાનપૂર્વક વિચાર કરવા હું ફિલસૂ, ધર્મતત્વ, ભૌતિકશાસ્ત્રીઓ, જુવાનના શિક્ષકે, અને મજૂરપક્ષના આગેવાનોને વિનંતી કરું છું. આપણા “હકો અને ફરજો ને આપણું માનવબંધુઓ પૂરતાં જ નિયત કરી દઈએ, તે આપણે તેમની બહુ સંકુચિત વ્યાખ્યા બાંધી કહેવાય. તે તે આખા વિશ્વ જેટલાં વિસ્તૃત છે. તેમનાં મૂળ આખા વિશ્વની ધરતીમાં નખાયેલાં છે. આખું વિશ્વ દરેક માણસના રેનિંદા કામ ઉપર નજર રાખે છે; તથા ભૌતિક તત્ત્વને સારે ઉપગ કરવા માટે બંધાયેલા ટ્રસ્ટી તરીકે, તે પોતાની ફરજ અદા કરે કે ન કરે તે અનુસાર, તેને બદલે આપે છે કે શિક્ષા કરે છે. “યંત્રશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી, તથા અતિ મહાન પરમેશ્વરને નમ્ર સેવક'. ભૌતિક તત્ત્વ પ્રત્યેની આપણી ફરજ, એ ઈશ્વર પ્રત્યેની આપણી ફરજનું જ બીજું નામ છે. એ ફરજ આપણે અદા કરીએ તેના ઉપર જ સ્થળ અને કાળમાં આપણને મળેલા બધા હક આધાર રાખે છે. ભૌતિક તત્ત્વ પ્રત્યેની આપણી ફરજ ખંતથી અદા કરવા દ્વારા આપણે ઈશ્વર તેમ જ આ પણું માનવબંધુઓની સેવા કરીએ છીએ, તેમનાં શરીર તેમ જ તેમના આત્માની સેવા કરીએ છીએ. પરંતુ તે ફરજ પ્રત્યે આપણે બેદરકાર રહીએ, તો તે બંનેની કુસેવા કરીએ છીએ, તેમને અન્યાય કરીએ છીએ, તથા જાહેર કરીએ છીએ કે, “માનવ ભાંડુઓ પ્રત્યે અમારામાં પ્રેમ નથી.” પછી આપણે બીજી ગમે તેટલી “સમાજસેવા” કરીએ, તોપણ આપણે કરેલા અન્યાયનો બદલે વળી શકે નહિ. રેગ Page #247 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા મીમાંસકો જે સામાજિક રોગોનું નિદાન કર્યા કરે છે, તે બધાનું મૂળ ભૌતિકવાદ નથી; પરંતુ ભૌતિક તત્ત્વને દુરુપયોગ છે, તેને કરેલો અન્યાય છે, અકુશળતાથી કરેલું કામકાજ છે, વસ્તુઓનો બિનઆવડતપૂર્વક કરેલો ઉપગ છે, અને મજૂરીમાં દાખવેલી હરામખોરી છે. એ તે પિતાના વિશ્વાસઘાતી ટ્રસ્ટીઓ ઉપર તેણે લીધેલું વેર છે. તમે ભૌતિક તત્ત્વ સાથે મિત્રાચારીભરી રીતે વર્તે, તે તે તમને કાયમનાં રહેઠાણે પૂરાં પાડશે; પરંતુ તેને તમારે દુશમન બનાવશે, તે તે તમને અંધારખીણમાં ધકેલી મૂકશે. “ભૌતિકવાદ, “પરિગ્રહીપણું,” “હરીફાઈ” – આજની ઔદ્યોગિક સંસ્કૃતિ સામે વારંવાર કરવામાં આવતા આ ત્રણ આક્ષેપનો અર્થ લગભગ સરખે જ થાય છે, અને મેં જણાવ્યું છે તેમ, તે આક્ષેપ પાછળ કંઈક મહત્ત્વને અર્થ જરૂર છે. પરંતુ તે કર્યો? અત્યાર સુધી જે વિચારસરણીને આપણે અનુસરતા આવ્યા છીએ, તેમાંથી એનો જવાબ આપણને મળે છે. તે ત્રણે આક્ષેપ કદ અથવા કથાને ઉદ્દેશીને છે; અર્થાત્ ભૌતિક તત્ત્વના મોટા જથા સામે, મિલકતના મેટા જથા સામે, અને ધનના મેટા જથા સામે છે. ભૌતિક તત્ત્વ પ્રત્યે જરાય આદર વિનાને તથા જરાય ભય વિનાને ભૌતિકવાદ; “વધારે'ની જ માગણી કર્યા કરતું પરિગ્રહીપણું અને કેણ સૌથી વધારે પડાવી જાય છે એ મુદ્દા ઉપર જ ચાલતી હરીફાઈ – આ ત્રણ જરૂર આપણું અધોગતિ કરે છે, તથા આપણને નુકસાન કરે છે. કાળ અને ગુણ પ્રત્યે દુર્લક્ષ કરી, સ્થળ અને જથાની જ ઉપાસના કરતા જમાનાના તે ત્રણે દુર્ગુણે છે. પરંતુ ભૌતિક તવા પ્રત્યે આદર અને ભયની લાગણીવાળે ભૌતિકવાદ, અર્થાત્ ઉદ્યમ વડે તે તત્ત્વમાંથી “સૌંદર્યભરી અને આનંદભરી ચીજો Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ આધ્યાત્મિક અને ભૌતિક બનાવવા ઇરછતે, તથા, “ભૌતિક તત્ત્વ આપણા ઉદ્યમનો વળતો જવાબ આપશે, તથા આપણે તેને જેટલા વફાદાર રહીશું, તેટલું તે પણ આપણને વફાદાર રહેશે” એવી શ્રદ્ધાવાળે “ભૌતિકવાદ” તો જેટલું વધારે હોય તેટલો સારો; કારણ કે, તે તે માનવ જીવનને ગૌરવ આપનાર સર્વ બાબતનું ખાસ મૂળ છે. તે જ પ્રમાણે, વાસ્તવિક મૂલ્યોની ભૂખવાળું તથા તેવાં મૂલ્ય ઉત્પન્ન કરીને પિતાનાં બનાવવા ઈચ્છતું પરિગ્રહી પણું પણ આવકારદાયક જ છે. હું તો એમ જ કહ્યું કે, બધા જ માણસો તેવી સંપત્તિના ઢગલા કરે, અને મેળવાય તેટલી મેળવે. તેમ જ જે હરીફાઈ કણ વધુ મેળવી જાય છે એ મુદ્દાને બદલે, કોણ વધુ સારું કરે છે એ મુદ્દાની આસપાસ ચાલે, તે હરીફાઈ વડે તો આખી પૃથ્વી છવાઈ જાઓ, એમ જ હું કહું. જથાના જ ધ્યેયવાળી સ્થળભાવનાની દુનિયામાં માણસને કશું વ્યક્તિત્વ હોતું નથી; તેઓ એક સળંગ પ્રકિયાના માત્ર ઘટકો કે મણકા જ બની જાય છે તે દુનિયામાં વિભાગને કાયદો પ્રવર્તે છે; અને વિગ્રહનાં દુઃખે” તેને લલાટે લખાયેલાં છે. પરંતુ ગુણના ધ્યેયવાળી કાળભાવનાની દુનિયામાં મનુષ્ય પરસ્પર સહકાર કરે છે, એક બીજાને ચાહે છે, અને પિતાને માટે “કાયમનાં રહેઠાણ” બાંધે છે. સ્થળભાવનાની દુનિયામાં જે ભૌતિકવાદ, પરિગ્રહીપણું, અને હરીફાઈ અનિષ્ટરૂપ છે, તે કાળ ભાવનાની દુનિયામાં ગુણરૂપ બની જાય છે. ફરી એક વાર કહું છું કે, માનવ સંસ્કૃતિનો જન્મ માણસના સામાન્ય કામકાજમાંથી થાય છે; ત્યાંથી આગળ વધતી વધતી તે સૂક્ષ્મ બાબતે તરફ પ્રગતિ કરે છે. જે એ વસ્તુ સાચી હોય, તે પછી સમાજની કળા, સાહિત્ય, અને ધર્મરૂપી આધ્યાત્મિક સંસ્કૃતિ રોજના કામકાજથી ખૂબ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ સર્વોદયની જીવનકળા જ વિખૂટી પડી જાય, એ તે ભારે દુર્ભાગ્યની વાત જ બની કહેવાય. આત્માના ખોરાકને આપણાં શરીરને પોષનાર રેજના ખોરાક સાથે જોડનાર સાંકળ તૂટી જાય, અથવા માણસે ભૂલી જાય કે શરીરને ભૌતિક દૃષ્ટિએ અનિવાર્ય એવી વસ્તુઓ પૂરી પાડવાની મજૂરી, તેમ જ આત્માને આધ્યાત્મિક દૃષ્ટિએ અનિવાર્ય એવી વસ્તુઓ પૂરી પાડવાની મજૂરી એ એક સળંગ ક્રિયા છે, અને ઉત્તમતાનો એક જ નિયમ તે બંનેને લાગુ પડે છે, – તે તે કેવી ભારે કમનસીબીની વાત છે? કારણ કે, એ સળંગ યિાને એક છેડે ઉત્તમતા ન દાખવે ત્યાં સુધી બીજે છેડે તેને દાખવવી એ અશક્ય વસ્તુ છે. જ્યારે ભૌતિક અને આધ્યાત્મિક વચ્ચે એ રીતે છટાછેડા થઈ જાય છે – અને આજે તેવા છટાછેડા થયા જ છે – ત્યારે “સારું જીવન” જીવવાને ઉત્સાહ અચૂક ઓસરી જાય છે. આપણે તેને વિષે ચર્ચાઓ કરીએ છીએ; તથા લેખકે, નીતિશાસ્ત્રીઓ, અને ધર્મોપદેશકે તેમની ટેવ મુજબ તેને માટે મેટાં મોટાં વ્યાખ્યાનો આપે છે કે લેખ લખે છે. પરંતુ એ પ્રકારની જીભાજોડીથી આપણે જે સુંદર છાપ ઊભી કરીએ છીએ, તેની આડે, સારા જીવન વિષે વસ્તુતાએ આપણે કેટલા નિરપેક્ષ છીએ એ વસ્તુ આપણે જોઈ શકતા નથી. આ ભંગાણ મટાડવું અને આધ્યાત્મિક સંસ્કૃતિ વચ્ચેની સાંકળ ફરીથી જોડવી, એ રચનાત્મક નાગરિકધર્મના ઉપાસકોએ હાથમાં લેવાના કામનું બીજી રીતે કરેલું વર્ણન છે; જો કે તેમાં વસ્તુતાએ બીજાપણું કશું નથી. - સત્ય, સૌદર્ય અને શ્રેય એ ત્રણ આત્યંતિક મૂલ્યોની બાબતમાં માણસોએ વિચારેલી અને કહેલી સર્વોત્તમ વસ્તુઓ જાણવી એટલે જ સંસ્કાર અથવા સંસકૃતિ – એ મૈથ્ય Page #250 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક અને ભૌતિક ૨૨૧ આર્નોલ્ડના* મત હતા. એ ત્રણની ખાખતમાં જે કાંઈ સારાં કથના કરવામાં આવ્યાં છે, તેમને એકત્રિત કરીએ, તે આપણી સમક્ષ, મૈથ્યુ આર્નોલ્ડના અર્થમાં, સંસ્કૃતિને સાર આવી જાય. પરંતુ સત્ય, સૌંદય અને શ્રેયને ગમે તેવી સારી ભાષામાં રજૂ કરવામાં આવ્યાં હાય, તેપણ તે સાંભળવાથી કે જાણુવાથી આપણે સાચેસાચ એ ત્રણ શાશ્વત મૂલ્યે પામીએ છીએ ? ઘણી વાર તો આપણે તે મૂલ્યે વિષેનાં કથન કરવાસાંભળવાથી એવા ભ્રમમાં પડીએ છીએ કે, આપણે ખરેખર તે મૂલ્યે પામ્યા છીએ. પરંતુ વસ્તુતાએ તે તેમના અંગુલિસ્પર્ધા જ આપણે કર્યાં હોય છે. સસ્કાર પ્રાપ્ત કરવાની આ કલ્પનાથી તે આપણી સૌંસ્કૃતિ પ્રવાહી બનતી ખનતી એક બહુ જ પાતળા તથા પાષક તત્ત્વા વિનાના માદક પીણા જેવી જ થઈ જાય. જ્યાં સુધી આપણું સત્ય, સૌંદય અને શ્રેય–એ ત્રણમાંથી ગમે તે એકને સર્જવાનો માર્ગ ન લઈ એ, ત્યાં સુધી તેમને માટે આપણામાં સાચેા પ્રેમ જ જાગતા નથી. કોઈ માણસ પ્રમાણિકપણે, અર્થાત્ ટ્રસ્ટીપણાના ભાવથી, કાંઈ કામ કરતા હોય, તથા જે વસ્તુ સહેજે કદરૂપી બનાવી શકાઈ હત તેને મહેનત કરી સુંદર બનાવતા હાય, કે તેને ઉપર ઉપરથી દેખાવ પૂરતી સારી બનાવીને પૈસા મારી ખાવાને બદલે તેને વસ્તુતાએ સારી નાવતા હાય, તેવા માણસને પેલાં શાશ્વત મૂલ્યા ખરાખર લાધ્યાં છે— માત્ર તેમને અંગુલિસ્પશ નથી થયે, એમ હું જરા પણ ખચકાયા વિના જરૂર કહું. તે માણસ કોઈ દેશને રાજ્યકારભાર ચલાવતા હોય, કે વહાણુ હકારતા હાય, ચાપડી લખતા હોય કે કવિતા બનાવતા હોય, કે ઈંટો ચણવાનું જ કામ કરતા હોય; પરંતુ દરેક દાખલામાં તે વસ્તુનું હાર્દ એ પામ્યા હોય છે શાશ્વત મૂલ્યે એ કઈ મનેાહર આભાસા જ નથી. તેઓ તે। માનવઉદ્યોગનાં સતેજ મૂળતત્ત્વા Page #251 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા २२२ છે. તેમને વિષે જે કાંઈ સારામાં સારું વિચારાયું હોય કે કહેવાયું હાય, તેની માહિતી કરતાં કંઈક વિશેષ આપણને આપણી સસ્કૃતિએ આપવું જોઇ એ. તેમને પ્રત્યક્ષ જગતમાં મૂર્તિમંત કરવાની કુશળતા તેણે આપણને આપવી જોઈ એ. જ્યાં સુધી ભૌતિક તત્ત્વનું આપણું ટ્રસ્ટીપણું સાચા, સારા, અને સુંદર પદાŕરૂપે બહાર મૂતિ મત ન થાય, જેથી તેમને આંખ જોઈ શકે, કાન સાંભળી શકે, હાથ પકડી શકે, અને મનુષ્ય પેતે તેમનાથી આનદિત થઇ તેમના ઉપયોગ કરી શકે; તથા આપણી સર્જક પ્રવૃત્તિથી આપણે દુનિયાની તેવી વસ્તુએના . વારસામાં એક વધુ ઉમેરો ન કરીએ, ત્યાં સુધી આપણે જપવું જોઈએ નહી. એ રીતે ચરતાથ થયેલી સંસ્કૃતિ જ સ ંસ્કૃતિ કહેવાય; તેમ જ એ રીતે કુશળતામાં પરિણત થતું ડહાપણ જ ડહાપણ કહેવાય. હા, વસ્તુનો. ઉપરના વાકચમાં આવતા એ શબ્દ ઉપર હું ભાર મૂકવા માગું છું. વસ્તુઓ કે જેમને જોઈ શકાય, સાંભળી શકાય, સ્પર્શ કરી શકાય, પકડી શકાય, વાપરી શકાય, અને માણી શકાય. તે વસ્તુએ બજારમાં વેચવા માટેના માલરૂપ પણ ભલે હા. માત્ર, તે બજારમાં પણ ઉત્તમતાની ભાવના વ્યાપેલી હાવી જોઈ એ. તે બધી જ વસ્તુએ આપણને સામાજિક પ્રાણીએ મનાવનાર ઉદ્યોગરૂપી ધધાનાં ફળરૂપ હાય : તેમાંની કેટલીક એટલી નાની હોય કે તેમને દુકાનેાની મારીઓમાં પ્રદર્શિત કરી શકાય; કેટલીક એટલી મેાટી હોય કે તેમને પ્રદર્શિત કરવા માટે આખાં નગરા, વિશાળ પ્રદેશેા કે આખા ભૂ-ખડા જોઈ એ. :: એમસ ને કહ્યુ છે કે, ‘વસ્તુઓ માણસજાત ઉપર સવાર થઈ બેઠી છે, ’ એ વાત સાચી છે. જેએ ભૌતિક તત્ત્વના સુપયોગ કરે છે, તેમના ઉપર તે એવું વેર જરૂર લે છે Page #252 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક અને ભૌતિક ૨૨૩ તેમને તે ભારવાહી ગર્દભે બનાવી દે છે તથા તેમની ફજેતી કરીને તેમના ઉપર સવાર થાય છે. પરંતુ તેમાંથી બચવાને ઉપાય ભૌતિક તત્ત્વને ઉતારી પાડવું એ નથી. કારણ કે તેનાથી તે તે ઊલટું વધારે નાલેશીભર્યું વેર લેશે. “માણસ સમગ્ર વિશ્વને નાગરિક હેઈ ભૌતિક તત્ત્વને ટ્રસ્ટી છે અને તેથી કરીને આધ્યાત્મિક પ્રાણી છે” – એ ગ ભર સત્યને સાક્ષાત્કાર એ જ એનો ઉપાય છે. એક પ્રાચીન ફિલસૂફે કહ્યું છે કે, માણસ પિતાની આકૃતિ ઉપરથી જ પિતાના ઈશ્વરની આકૃતિ કપે છે. તે સાચું છે કે નહીં તેની ચર્ચામાં હું નહીં પડું. પરંતુ એટલું નકકી છે કે, તે પિતાનાં વાસણસણ, પોતાનાં ઘર, પિતાનાં કારખાનાં, પિતાનાં નગરે, અને સામાન્ય રીતે તેની આખી દશ્ય સંસ્કૃતિ છે તે પ્રમાણે જ ઘડે છે. મારા કહેવાનો અર્થ એ નથી કે, તે તેનાં વાસણકૂસણનો આકાર માણસ જે બનાવે છે કે તેમના ઉપર પોતાના જેવા આકારો ચીતરે છે, – જોકે ઘણી વાર તો તે તેમ પણ કરે છે; પરંતુ મારા કહેવાનો અર્થ એ છે કે, તે બધી વસ્તુઓમાં તેના આત્માનું પ્રતિબિંબ પડતું હોય છે તેના ગુણે, તેનું ચારિત્ર્ય, કે માણસ તરીકેની તેની લાયકાતની છાપ તેમની ઉપર પડે જ છે. ટ્રસ્ટીપણાની બાબતમાં, આવડતની બાબતમાં, કે કુશળતાની બાબતમાં તેણે જે સિદ્ધિ મેળવી હોય છે, તેની તેમના ઉપર બરાબર છાપ પડી હોય છે. તેણે ભૌતિક તત્ત્વના ટ્રસ્ટી તરીકે પિતાને ભાગ પ્રામાણિકતાથી ભજવ્યું છે? તે રહસ્યપૂર્ણ તત્ત્વ પ્રત્યેની તેની ફરજ અદા કરવામાં તેણે પોતાની આધ્યાત્મિક્તા દાખવી છે? તે પ્રશ્નોનો જવાબ તેનાં વાસણFસણ જ આપશે. કેટ* લોકેાનાં વાસણકૂસણના બારીક નિરીક્ષણ ઉપરથી જ મહાન પુરાતત્ત્વવિદ સર આર્થર ઈવાન્સ* Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ સર્વોદયની જીવનકળા તે પ્રાચીન લોકોના સ્વભાવ વિષે આપણને કેટલી બધી ચેકકસ માહિતી આપી છે? સર આર્થરને મને અને લોકોનું વાસણ આપે, ને તરત જ તે તમને મિનો અને લોકોના અધ્યાત્મ વિષે પણ કંઈક માહિતી મળશે. તે જ પ્રમાણે હું કહું છું કે, તમે તમારા ગ્લાસગો શહેરની દુકાનની બારીઓમાં પ્રદૃર્શત કરેલી વસ્તુઓ જુએ, અને તરત તમારા નગરમાં રહેતા લોકેના આધ્યાત્મિક વિકાસ વિષે પણ તમને માહિતી મળશે. દાખલા તરીકે, મીઠાઈઓની સંખ્યાબંધ દુકાને તરફ તમે નજર કરે એટલે તરત તમને દેખાઈ આવશે કે, સુખ – અને ખાસ કરીને ગળ્યાં સુખ – માટેની ભક્તિ તમારા લોકોમાં પ્રાધાન્ય ભેગવે છે. અથવા જ્યાં સખત માદક પીણાં વેચાય છે, તે દુકાને તરફ નજર કરે. અને જે બાલ્ઝાક* કહે છે તે ખરું હાય કે, દારૂ પીવે એ “અનંતની ઉપાસનાનું લેકગમ્ય • સ્વરૂપ છે, તે અનંતની એ ઉપાસનાનો તમારા શહેરમાં અભાવ નથી, એ તમને સમજાઈ જશે. અમેરિકામાં તે ઉપાસનાની કાયદાથી બંધી કરી દેવામાં આવી છે, એ વસ્તુ અમેરિકાનો આત્મા સમજવા ઈચ્છનાર માટે અગત્યના સૂચનરૂપ છે; અને ભવિષ્યને કોઈ પુરાતત્ત્વવિદ તેની જરૂર નેધ લેશે. માત્ર વાસણમૂસણથી જ નહીં, પણ ખાધાખોરાકીની તથા પીણાંની ચીજોથી પણ માણસનું આંતરિક સ્વરૂપ તથા તેની આધ્યાત્મિક મુખાકૃતિ વ્યક્ત થાય છે. મુખાકૃતિ ચીતરવામાં જગતનો સૌથી મોટે ચિત્રકાર ગણાતા વેલાસ્કવેઝની* બાબતમાં એવું કહેવાય છે કે, માણસે સ્થળ ભાવનાની દષ્ટિએ બહાર જેવા દેખાતા તેવી તેમની મુખાકૃતિઓ તે નહોતે ચીતરતો; પરંતુ કાળ ભાવનાની દષ્ટિએ જોતાં તેઓ જેવું જીવન જીવતા હતા, તેવી તેમની મુખાકૃતિએ તે ચીતરતો. આપણે દુકાનની બારીઓમાં ગોઠવેલા પદાર્થોથી પણ તે જ વસ્તુ સિદ્ધ થાય છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક અને ભૌતિક ૨૨૫ કાળ-ભાવનાથી વિચાર કરનાર માણસ જે ત્યાં બારીકાઈથી નજર કરે, તે આધુનિક મનુષ્યની કામનાઓ, તેની ઈચ્છાઓ, તેની આકાંક્ષાઓ, તેની અક્કલ, તેનું ડહાપણ, તેની મૂર્ખાઈ, તેના સદ્ગુણ, અને તેના દુર્ગણે સહિત તેની આની આકૃતિ તે ત્યાં પ્રત્યક્ષ દેખી શકે. પરંતુ એ મુદો ત્યાં જ પૂરે નથી થતું. આ બાબતમાં પણ આપણને પેલો અન્યાશ્રયને ગૂઢ નિયમ સામે મળે છે. મનુષ્યને લગતી બધી બાબતે તે નિયમ અનુસાર ગોળ ચકરાવામાં ફર્યા કરે છે. કારણ કે, જે આપણે આપણું છાપ એ વસ્તુઓ ઉપર પાડીએ છીએ, તે તેઓ પણ તે જ પ્રમાણે આપણું ઉપર તેમની છાપ પાડે છે. એ બધાં વાસણસણને જોનારી આંખો ઉપર, તેમને વાપરનાર હાથ ઉપર અને તેમાંથી પાણી પીનાર મેઢાં ઉપર તેમની સામી અસર પડે છે. આપણે જે શહેર બાંધીએ છીએ, તેમની સામી અસર તે શહેર બાંધનારા અને આજે કે ભવિષ્યમાં તે શહેરમાં રહેનારા ઉપર પણ પડે જ છે. જે આપણે તેમને કદરૂપા દેખાવ, ગંદા અવાજે, અને દુર્ગધેથી ભરી મૂકીએ, તો તેઓ આપણા ચારિત્ર ઉપર પણ તે જાતની જ છાપ પાડીને પિતાનું વેર લે છે જ. તેથી ઊલટું, આપણે તેમને સારાં બનાવીએ અને રાખીએ, તે આપણા ઉપર પણ તેઓ તેવી સારી છાપ પાડીને તેને બદલે આપે છે. સ.-૧૫ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧૭ સહકાર અનાજ વાવવા માટે આપણે જે જમીન ખેડીએ છીએ, તેનાં કસ તથા ફળદ્રુપતા કાયમ રાખવા સારુ આપણે સતત મહેનત કર્યા કરી તેને પદ્ધતિસર ખેડ્યા કરવી પડે છે. તે જ પ્રમાણે માનવપ્રાણુઓ વચ્ચે લગ્ન, ભાગીદારી, સમવાયે, સંઘ, સંધિઓ, કે કરારે વગેરે રૂપે બાંધવામાં આવતા સંબંધે કે કરવામાં આવતાં જોડાણેમાંથી જે ફળની આપણે આશા રાખીએ છીએ, તે આપણે મેળવતા રહેવું હોય, તે તેમને વારંવાર ખંતથી તથા પદ્ધતિસર ખેડ્યા કરવા જોઈએ. લગ્ન શું કે રાષ્ટ્રસંઘ શું, કોઈ પણ સબંધ જોડનારની તે માટેની સંકલ્પશક્તિ, તે સંબંધ ચાલુ રાખવા માટે, સતત સંકલ્પ કર્યા કરતી રહેવી જોઈએ; નહીં તે થોડા વખતમાં જ તે સંબંધ નાશ પામી જાય; અને જે જમીન ઉપર તે એક વાર કૂલ્યોફાલ્યું હતું, ત્યાં ઝાડવાં-ઝાંખરાં જ છવાઈ રહે. તે સ બ ધને જોડી રાખનાર શક્તિ સંકલ્પાત્મક હોય છે. માણસ માણસ વચ્ચેના પ્રેમને અર્થ જે એકબીજા પ્રત્યેના લાગણીવેડા જ થતો હોત, તે આપણે તેને જીવનની મેળશક્તિ તરીકે ઉપયોગમાં જ ન લઈ શકત. જુદા જુદા સંબંધોની પાછળ પ્રતિજ્ઞાઓ, કરાર, દસકતે વગેરે, તેમ જ એકબીજાના જન્મદિવસના ઉત્સ વગેરે બાહ્ય વિધિવિધાનો સિવાય બીજા કશાનું પ્રેરક બળ ન હોય, તે તેઓ તરત ક્ષીણ થવા લાગે છે, અને નાશ પામે છે. ચીલી અને આજેન્ટાઈન દેશની પ્રજાઓ વચ્ચે કાયમી સુલેહના ૨૨૬ Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૭ સહકાર પ્રતીક તરીકે એન્ડીઝ પર્વતની ટોચ ઉપર ઊભું કરવામાં આવેલું કાઈસ્ટનું બાવલું તથા તેની નીચે કોતરવામાં આવેલા ગંભીર શબ્દો પણ તે બે પ્રજાઓને પોતાની મિત્રાચારી ટકાવી રાખવા પ્રયત્નશીલ રહેવાની આવશ્યકતામાંથી છુટકારે નથી આપતાં. પરંતુ તે તે તેમને – અને એ રીતે બધી પ્રજાઓને – વળી વધારે પ્રયત્નશીલ રહેવાને તથા એ સંબંધ ટકાવી રાખવામાં માણસાઈ દાખવવાને સતત ટકર્યા કરે છે. કારણ કે, મેં વારંવાર ક ા કર્યું છે તેમ, નાના કે મોટા સ બંધ બાંધવા એ કંઈ મુશ્કેલ કામ નથી–જોકે ઘણી વાર તે તે પણ મુશ્કેલ હોય છે, પરંતુ એક વાર સંબંધ બાંધ્યા પછી તેમને કાયમ તથા ફળપ્રદ રાખવા એ ખાસ મુશ્કેલ હોય છે. થોડા વખત પહેલાં એક પ્રસિદ્ધ લેખકે લખ્યું હતું કે, “પતાની જાતને વારંવાર ઝા વરતી શ્રદ્ધા, એનું નામ જ બુદ્ધિ”. તે જ પ્રમાણે આપણે પણ કહી શકીએ કે, પોતાની જાતને વેઠવ્યા વરતો સહકાર એનું નામ જ સામાજિક જીવન. અલબત્ત, એ બહુ મુશ્કેલ કામ તો છે જ. એ મુશ્કેલી, જે પ્રમાણમાં એ સંબંધને વ્યાપ વધતે જાય, કે તેના વડે જોડાતા માણસના સંકલપિની તથા તેમના જુદા જુદા સ્વાર્થોની સ ખ્યા વધતી જાય, એટલું જ નહીં પણ, તેથીય વધારે , કાળ જેમ જેમ પસાર થતો જાય, તેમ તેમ વધતી જાય છે. સંબંધોનો મોટો દુશ્મન કાળ છે. લગ્નસંબધમાં બને છે તેમ, એ સંબંધથી જોડાનારા પક્ષે એક ને એક જ હોય, તોપણ, એ સંબંધ શરૂઆતમાં જે સંજોગેમાં બંધાયો હોય, તેથી કેટલાય જુદા સ જેમાં એને ટકાવી રાખવું પડે છે. પરંતુ સંજોગો બદલાવાથી ઊભી થતી મુશ્કેલી, જ્યારે તે સંબંધ બાંધનારા માણસે પણ બદલાય છે, ત્યારે ઓછામાં ઓછી બમણું થઈ જ જાય છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ સર્વોદયની જીવનકળા દાખલા તરીકે, એક પક્ષના રાજદ્વારી પુરુષોએ કરેલી સંધિ જ્યારે તેમનાથી વિરોધી સિદ્ધાંતવાળા કે કાંઈ પણ સિદ્ધાંત વિનાના રાજદ્વારી પુરુષને, કે પિતાના પૂર્વજોએ આપેલી બાંહેધરીઓ પ્રત્યે જરા પણ આદરભાવ વિનાની પેઢીને, પાળવી પડે છે, ત્યારે તેમ જ બને છે. મિ. વિકટર ચેરબૂલી ગણતરી કરી છે કે, ઈ. સ. પૂ. ૧૫૦૦ થી ઈ. સ. ૧૮૬૦ સુધીના ગાળામાં ૮૦૦૦ સુલેહનામાં ઉપર દસકત કરવામાં આવ્યા હતા અને તેમાંનું દરેક સરેરાશ બે વરસ સુધી કાયમ રહ્યું હતું. એ આંકડા ચોક્કસ હો કે ન હે; પરંતુ એક વાત તે નક્કી છે કે, સુલેહનામાંના ક્ષેત્રમાં બાળમરણનું પ્રમાણ ઘણું મોટું છે. રૂસ કહે છે તે જાતને કિઈ “સામાજિક કરાર”* કદી પણ કરવામાં આવ્યું હશે પણ તે બહુ લાંબો વખત ચાલ્યો હોય તેમ લાગતું નથી. કારણ કે રૂસે જ્યારે તેને શોધી કાઢવાની વાત કરે છે, તે સમયે તે તે લગભગ પૂરેપરે નષ્ટ થવાની સ્થિતિમાં આવી ગયે હતો, અને પૃથ્વી ઉપર તેના રહ્યા સાચા અવશે જ દેખી શકાતા હતા. બે વ્યક્તિઓનાં લગ્નથી માંડીને બે પ્રજાઓ વચ્ચેનાં સુલેહનામાંઓ સુધીની, અને રાષ્ટ્રસંઘની સ્થાપનાથી માંડીને સામાજિક કરાર સુધીની બધી સહકારી જનાઓ, સંધિઓ, કે સંબંધને એક વખત અસ્તિત્વમાં લાવ્યા પછી તેમની સતત કાળજી ન રાખીએ, તે તે તરત જ “કાગળનાં ચીથરા”, અથવા તેથી પણ નકામી ચીજો બની જવાનું શરૂ કરી દે છે, અને તેમાંનાં ઘણાંખરાં, “બાળવય” માં જ મૃત્યુ પામી જાય છે, તેનું કારણ પણ એ જ છે. માણસે ઉપાડેલાં કામના બીજા કોઈ ક્ષેત્રમાં કાળે આટલો બધો કેર નથી વરતા : ઈતિહાસ સાગરના કિનારાઓ તૂટેલા કરારોના અવશેષોથી છવાયેલા છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ સહકાર ૨૨૯ સહકાર એટલે માણસની સંક૯પશક્તિના વિવિધ પ્રવાહને એકત્રિત કરી, એક પ્રવાહરૂપે એક સામાન્ય ધ્યેય તરફ વહેતા કરવા તે. આ કહેતાંની સાથે આપણાં મનઃચક્ષુ સમક્ષ બે ચિત્ર ખડાં થાય છે. એક તરફ આપણે એવી દુનિયા જોઈએ છીએ કે જેમાં માણસની વિવિધ સંકલ્પશક્તિઓ વિરોધી પ્રયજન પાછળ પડીને કે એકબીજાને વિઘાતક નીવડીને મોટે ભાગે વ્યર્થ ખરચાઈ જાય છે. આજની પ્રત્યક્ષ દુનિયામાં એ જાતનું નૈતિક દેવાળું આપણે ચારેબાજુ વિસ્તરેલું જોઈ શકીએ છીએ. બીજી બાજુ આપણી કલ્પનામાં તેથી ઊલટી એવી. દુનિયા ખડી થાય છે કે જેમાં બધા માણસોની સંકલ્પશક્તિા એકત્રિત થઈ, એક જ સામાન્ય ધ્યેયને સિદ્ધ કરવા તરફ વિજયી કૂચ કરતી હોય છે જેથી પરિણામે જરા પણ શક્તિ નિરર્થક નથી જતી. એ જાતની સહકારી દુનિયા સર્જાવાનાં હજુ તે આપણે સ્વને સેવાએ છીએ. આ બીજા ચિત્રને વ્યક્તિવાદી કે સમાજવાદી, ધર્મસુધારક કે વ્યવહારસુધારક એમ બધા જ પિતાના તાત્કાલિક પ્રયજન તરીકે કે કદાચ અંતિમ પ્રયજન તરીકે પણ સ્વીકારશે. અલબત્ત, “બધાનું સામાન્ય ધ્યેય શું હોવું જોઈએ એ નકકી કરવામાં તેઓ જરૂર જુદા પડવાના; પરંતુ તેઓ એટલું તો કબૂલ રાખશે કે, તે ધ્યેય વધામહીને સિદ્ધ કરવું જોઈએ. અર્થાત્ “સહકાર” એ બધા સામાજિક આદર્શવાદની સામાન્ય ભૂમિકારૂપ શબ્દ છે. “સંસ્કૃતિની એક્તા” કે “માનવબંધુત્વ” વગેરે શબ્દો વડે આપણે બીજું શું કહેવા માગીએ છીએ? રાષ્ટ્રસંઘ પણ બીજું શું સિદ્ધ કરવા ઈચ્છે છે? કામદાર સંઘે કે ઉદ્યોગધંધાના સશે, કે જુદા જુદા ખ્રિસ્તી સંપ્રદાય વચ્ચે એકતા સ્થાપવા ઈચ્છનારા પણ બીજું શું ઈરછે છે? Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ સર્વોદયની જીવનકળા આપણે એક પગલું આગળ જઈએ. એ સહકાર કે બધાની એકસ પી જે તરત અદશ્ય થવા માટે જ દેખા દેતી હોય, કે કાયમ રહેવાની તેમ જ વિકાસ પામવાની ખાતરી વિનાની હોય, તો તેનાથી કોઈને સંતોષ નહીં થાય. એ વસ્તુ લગ્ન જેવા નાના પ્રમાણના સહકારને તેમ જ રાષ્ટ્રસંઘ જેવા મોટા પ્રમાણના સહકારને પણ સરખી લાગુ પડે છે. અસ્વાભાવિક સંબંધોમાંથી કે ખોટી રીતે કપેલા સહકારમાંથી કેટલાં બધાં તીણ વેરઝેર ઉત્પન્ન થાય છે? અને એ જાતનાં વેરઝેર સૌથી વધુ તીવ્ર હોય છે, એ પણ બધા જ કબૂલ કરશે. એક જાતને પ્રેમ એ હોય છે કે જે તરત જ તીવ્ર ધિક્કારમાં પલટાઈ જાય છે; એક જાતને સંબંધ એવો હોય છે કે જેને પરિણામે ભેદભાવ અને વિગ્રહ જ નજીક આવીને ઊભું રહે છે. સમાજવિદ્યાના અભ્યાસીએ આ બે જાતના સંબંધ અથવા સહકાર વચ્ચે ભેદ પાડતાં શીખવું જોઈએ. તેણે પિતાની જાતને પૂછવું જોઈએ કે, આ બાબતોમાં કાયમીપણું શાથી આવે છે, અને જલદી વિનાશનું કારણ શું હોય છે? તેને તપાસ કરતાં જણાશે કે, સ્પષ્ટ નિર્દેશ કરેલી ઉચ્ચ બાબતને સમજપૂર્વક વરેલાં વિશ્વવિદ્યાલય અને ધાર્મિક સંઘે જેવા સહકારે જ સૌથી વધુ કાયમ રહે છે. પરંતુ જે સહકારે વાસનાતૃપ્તિ કે ધનપ્રાપ્તિ જેવા હીન હેતુસર જાયા હોય છે, તે તરત પડી ભાગે છે. અલબત્ત, પ્રેમ કરીને પ્રેમ ગુમાવ એ, કદી પ્રેમ ન કરવા કરતાં સારું છે. પરંતુ એને અર્થ કોઈ એવો તે નહીં જ કરે છે, જે દંપતીનાં લગ્નનો અંત છટાછેડાની અદાલતમાં આવે છે, તેઓને તે લગ્નથી ફાયદો જ થાય છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ સહકાર ન પરણવા કરતાં પરણીને છુટાછેડા લેવા એ વધારે સારું તે નથી જ, પણ કેટલાયગણું વધારે ખરાબ છે. તે જ પ્રમાણે, ઘણા લોકો કબૂલ કરશે કે, પોતાની જાતને ટકાવી ને રાખી શકે તે તથા જલદી જ છિન્નભિન્ન થઈ જાય તેવો રાષ્ટ્રસંઘ કે ધાર્મિક સંઘ સ્થાપવા કરતાં, તેને ન સ્થાપવે એ જ વધારે સારું છે. એવા નિષ્ફળ નીવડેલા દાખલાઓ તે સહકારની આખી ભાવનાને ભારે ધકકો પહોંચાડે છે. “એકતાથી એકઠાં રહેતાં માનવ ભાંડુઓ”ની કલ્પનાનું ચિત્ર ઘણી વાર એવી રીતે દેરવામાં આવે છે કે જેથી ઉપર જણાવેલાં મૂળભૂત સત્યે વધુ દેખાઈ આવવાને બદલે ઊલટાં ઢંકાઈ જાય. વિલિયમ મોરિસનું “ન્યૂઝ ફ્રોમ ને-વૈર” એ પુસ્તક એ બાબતના ઉદાહરણરૂપ છે. તે પુસ્તકમાં “માનવાની એકતાનો એક સુખી ક્ષણે ફેટોગ્રાફ પાડી લીધે છે; પરંતુ તે એકતાનું પ્રેરક કે ધારક બળ તેમાં ક્યાંય શોધ્યું જડતું નથી. એવાં ચિત્રો ઘણી વાર ઉત્તેજક નીવડે છે, તેની ના નથી; પરંતુ જ્યાં સુધી તે બધાં “ભાંડુઓ” સક્રિય રીતે તથા વફાદારીથી એવા એક સામાન્ય કાર્યમાં સહકાર ન કરતાં હોય, કે જે કામ તેમના એકત્રિત પ્રયત્નને એગ્ય છે એવું સ્વીકારવામાં આવ્યું હોય, તથા માનવ પ્રાણીઓ તરીકે તેમને છાજે તેવું હોય, ત્યાં સુધી એ પ્રમાણે “એકતાથી એકઠા રહેવું” શક્ય જ નથી. આપણે યાદ રાખવું જોઈએ કે, માનવ એકતાને જે કંઈ અર્થ થતે હેય, તે તે માનવ સંવની એકતા હેવી જોઈએ; અથવા ચોકકસ શબ્દ વાપરીએ તે સતત સંવકર્યા કરવાની એકતા હોવી જોઈએ. તે એકતા અમુક ચોક્કસ દિશામાં ગતિ આપનાર બળરૂપ હેવી જોઈએ. માણસો જેમાં એકબીજાને પડખે એકબીજાને વળગીને બેસી રહે તથા જેની પાછળ એકબીજા માટે સામાન્ય મમતાની Page #261 -------------------------------------------------------------------------- ________________ કુર સચિની જીવનકળા ભલી લાગણી સિવાય બીજું કશું ધારક ખળ ન હોય, એવી સ્થિતિને અથ એકતા નથી. એકતાથી એકઠા દેવું એ શબ્દથી એકતાને સાચા અર્થ વ્યક્ત થતા નથી. એકઠા ‘રહેવું' એમ કહેવાથી તેા માનવ જીવન વિષે ઘરમાં પસાર કરાતા કલાકા ઉપર વધારેપડતું લક્ષ ખેંચાઈ જાય છે; પરંતુ કામકાજના કલાકે, કે જ્યારે માણસા પેાતાના માનવબ ધુ સાથે પડોશીઓ તરીકે માત્ર રહેવા ' કરતાં ખીજા સંબંધમાં આવે છે, તેમના ઉપર બહુ ઓછું લક્ષ મુકાય છે. વસ્તુતાએ તાએ કામકાજના કલાકા દરમ્યાન જ ઉદ્યોગી સંસ્કૃતિની એકતાનાં મૂળ નખાય છે; તથા એકબીજા માટે મમતા કે એકબીજાને સાથીદાર ' કહીને સ ંબેધવાને હક પણ તે કલાકામાંથી જ નિષ્પન્ન થાય છે. * * ‘માનવપ્રેમ ’ વિષે હું પછીના વ્યાખ્યાનમાં વધુ કહેવાને છું. પરંતુ અહી તેને લગતી એક વાત કહી જવી આવશ્યક છે. તે ઉત્તમ ગુણુ ઉત્પન્ન કરવાને માટે જે અનેક શાબ્દિક કે બીજા ઉપાયા યેાજવામાં આવે છે, તે સૌમાં ‘ઉપયોગી ગામમાં સાથે માળીવાર થયું' એ ઉપાય જેવા અસરકારક બીજો કાઈ ઉપાય હું જાણતા નથી. જેઆને ઔદ્યોગિક નીતિના વિષયમાં રસ છે, તેવાઓને માટે આ મુદ્દો અગત્યના છે. ‘નવા કરાર’ના લેખકે પાતાના અનુયાયીઓને કાર્યથી એકખીજાને ચાહવાની આજ્ઞા કરવામાં આ મુદ્દા ઉપર ખરાખર ધ્યાન ખેચ્યું છે. એક નિવાસભૂમિમાં ‘ સાથે રહેતા ' પડાશીએ કરતાં, આપણી આ કમ ભૂમિમાં માણસાને એકબીજા સાથે કંઈક વધુ લેવા દેવા છે. વસ્તુતાએ તેએ કામકાજના સાથીદારો છે; અથવા કહા કે રમતના ભેરુએ છે. કારણ કે, કામકાજ અને રમત એ એનું સ્વરૂપ ખરાખર સમજવામાં આવે, તે " ૧. જોન, ૩, ૧૮, Page #262 -------------------------------------------------------------------------- ________________ સહકાર ૨૩૩ તત્ત્વની દૃષ્ટિએ તે અને એક છે. જે પ્રેમ એ જાતના સંબંધમાં જલદી પિરણમે છે, તે જ ાયમ રહે છે. આપણા કુદરત પ્રત્યેના પ્રેમ પણ કુદરતનાં ભૌતિક તત્ત્વા સાથે મળીને આપણે કાર્ય કરતાં શીખીએ છીએ, ત્યારે જ વાસ્તવિક અને છે; કારણ કે, ત્યારે જ આપણને માલૂમ પડે છે કે, પહેલા પ્રેમ તો તેણે આપણી સાથે કર્યાં હતા. પરંતુ આપણા કુદરતપ્રેમ માત્ર તેનું રૂપ નિહાળવા ઉપર જ ઊભેા થયા હાય છે, ત્યારે તે તરત કૃત્રિમ કે ઈંભરૂપ બની જાય છે. તે જ પ્રમાણે માણસ પ્રત્યેના પ્રેમ પણ એ સાથે રહેતા પડોશીએ વચ્ચેની વસ્તુ નથી; પરંતુ કામકાજના સાથીદારે વચ્ચે ઊભી થતી વસ્તુ છે; માત્ર જોવાના દૃશ્ય તરીકે આપણા પડેાશીમાં, તેના પ્રત્યે આપણામાં પ્રેમ પ્રજ્વલિત કરવાની કંઈ તાકાત નથી. ભલે પછી તે પડેાશી ભીંતની પેલી બાજુએ રહેતા હોય કે પૃથ્વીના ગાળાની પેલી બાજુએ રહેતા હોય. ‘પહેલી નજરે જ બંધાયેલા કહેવાતા પ્રેમસંબધ,' અર્થાત્ આભાસા જેવી એ વ્યક્તિઓ એકબીજાની આંખના વિષય બનતાં જ તેમની વચ્ચે બંધાતા પ્રેમસંબંધ, — એ નામે જે વસ્તુ ઓળખાય છે, તે ઉપર કરેલા કંથનથી કઈક ઊલટું સિદ્ધ કરતી દેખાય છે. પરંતુ એ રસક ઘટનાનું રહસ્ય પણ આપણે ખારીકાઈથી તપાસીએ તે આપણને માલૂમ પડશે કે, જગતના મૂળમાંથી જ પ્રેમીઓને માટે એકબીજાના સહકારથી સિદ્ધ કરવાનું એક ભારે અરૃણુ કામ નિર્માણ થયેલું છે — તેણે તેમને સ્ત્રીરૂપે અને પુરુષરૂપે અનાવ્યાં તથા નરમાદા તરીકે તેમના સબંધ દ્વારા જે વ્યવહારાની આશા તેમની પાસેથી રાખવામાં આવી હતી, તે તેમને કહી બતાવ્યા.’ આ નિયમ બધે જ લાગુ થઈ શકે. ભેગા મળી, એકબીજાના સહકારથી વફાદારીપૃવક અને કુશળતાપૂર્વક કોઈ કામ પાર પાડવાનું ન હોય, 6 Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ સર્વોદયની જીવનકળા તે મનુષ્ય વચ્ચે ઊભો થતો પ્રેમ એ એક ક્ષીણ થતી તથા નાશ પામતી વસ્તુ છે. સહકાર એટલે માનવ પ્રજને સિદ્ધ કરવામાં શક્તિનો બચાવ કરવાની પદ્ધતિ – એ ઘણું વાર અર્થે કરવામાં આવે છે. અને અવ્યવસ્થિત પ્રયત્નની સરખામણીમાં તેનાથી શક્તિને બચાવ થાય છે પણ ખરે. પરંતુ તેની આ જાતની વ્યાખ્યાને જ્યારે એવો અર્થ કરવામાં આવે છે, જેમ જેમ સહકાર વ્યાપક બનતું જાય, તેમ તેમ માનવજીવન નૈતિકદૃષ્ટિએ સહેલું બનતું જાય, ત્યારે તેને જરૂર ખટે કહેવો જોઈએ. સહકાર સિદ્ધ કર્યો એટલે સંકલ્પશક્તિને કામ કરવામાંથી મુક્તિ મળી ગઈ એવું હરગિજ નથી બનતું. ઊલટું, ત્યાર પછી તે મનુષ્યની સંકલ્પશક્તિને વધુ ઉચ્ચ તથા મુશ્કેલ ભૂમિકાએ નવું કામ કરવાનું આવે છે. અર્થાત્ જે સંગઠિત જીવન અસ્તિત્વમાં આવ્યું હોય, તેને સતત પ્રાણપૂર્ણ કરવાનું, અને બીજા શબ્દોમાં કહીએ તો, સહકારના તત્ત્વનું જ ધારણ છેષણ કરવાનું કામ આવે છે. સહકાર કરનારી વ્યક્તિઓને સતત આત્મનિયંત્રણ કરવું પડે છે. એ રીતે જોતાં, આખા જગદ્રવ્યાપી સહકારરૂપ “સંસ્કૃતિની એકતા” પણ આરામ અને નિરાંતની સ્થિતિ હોવાને બદલે નૈતિક પ્રયત્નની પરાકાષ્ઠારૂપ હશે; અને તેની તાકાત પણ વિશ્વના ભંડારમાંથી, વીજળી કે પાણીની પેઠે, એમ ને એમ મફત મળવાની નહીં હોય. તેને તે સહકાર કરનારાઓએ પિતાની સંકલ્પશક્તિને સતત ઉપયોગમાં લાવીને ઉત્પન્ન કરવી પડશે. તે સિવાય તે બીજે કયાંયથી મળી શકવાની નથી. તેથી સહકાર એટલે માણસની સંકલ્પશક્તિને કડાકૂટમાંથી, બજામાંથી, જોખમમાંથી કે જવાબદારીમાંથી મુક્ત કરી, તેને પિતાની વૃત્તિ કે સફૂર્તિ અનુસાર મરજી મુજબ જીવવાને માર્ગ Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ સહકાર ખુલ્લો કરી આપનાર વસ્તુ, એ તેને અર્થ કરે, એ તદ્દન વિપરીત અર્થ જ થયો. અલબત્ત, સહકારથી મનુષ્યજાતિને ઘણા લાભ થાય છે, તેનાથી ઘણે કલહ ઓછો થઈ જાય છે, અને બધા વચ્ચે સુમેળ સ્થપાય છે, તેનાથી શક્તિને ઘણે નિરર્થક વ્યય થતો બચે છે, તેનાથી પદાર્થોની ઉત્પત્તિનું પ્રમાણ વધે છે, તેમ જ તેમની વહેંચણી પણ વધુ ન્યાયી થાય છે. એ બધાની હું ના નથી પાડતો. પરંતુ એટલાથી જ અટકી જવું, અને તેથી આગળનું સત્ય ન જેવું કે, સહકાર કરનારાઓની સંકલ્પશક્તિ કેઈ ઉદાત્ત ધ્યેય ઉપર કેંદ્રિત થાય, અને તેઓ તે એને વીરતાપૂર્વક અનસર્યા કરે, તો જ તે લોકોમાં સહકાર જામી શકે કે કાયમ રહી શકે, તે એ ભારે જોખમકારક વસ્તુ છે. આળસુ, હલકટ, કાયર, આરામી અને અણઘડ લોકોમાં સહકાર ઊભે થવો જ અશક્ય છે. ડી વાર માટે તેઓમાં સહકાર ઊભે થાય ખરે; પણ તે જાણે દગાબાજોને પોતાનાં કાવતરાં રચવાની, કાયરોને બહાનાં શોધવાની, અને અણઘડ મૂખને ભયંકર ભૂલો કરવાની તક આપવા સારુ જ ઊભો થયો હોય છે. સહકારનું આ જાતનું નિરૂપણ બહુ કડક લાગતું હોય, તે હું તેમાં એટલું ઉમેરીશ કે, સારે સહકારી સારા ખેલાડીને ઘણી બાબતમાં મળતો આવે છે. તે પોતાના પક્ષની જીત માટે બહાર પડ્યો હોય છે; પરંતુ પોતાનો પક્ષ હારે તોપણ તે ક્ષુબ્ધ નથી થઈ જતો, તેમ જ પિતાના સાથીદારોને ગાળો નથી ભાંડતે કે બળવે નથી જગવતે. પ્રયત્નને અંતે પ્રાપ્ત થતાં લાભ કે નુકસાન બંને ઉઠાવવા માટે તે તૈયાર હોય છે તેથી હાર કે છત બંનેમાં તે પિતાને ફાળો હસતે મુખે સ્વીકારે છે. ટૂંકમાં, સહકાર એ સદગૃહસ્થન – ખાનદાનીને વ્યવહાર છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા 6 ઊગતી પ્રજાને સહકારવૃત્તિની કેળવણી આપવા માટે કરવામાં આવતા પ્રયત્નમાં મને સ્કાઉટ ખાલ મૂ ની ચળવળ ભારે આશાપ્રશ્ન લાગે છે. તે ચળવળમાં ટકી રહેવા તેમ જ વિકાસ પામવા સરજાયેલી સ ંગઠિત હિલચાલનાં સ લક્ષણા છે. તે કયારનીય જગવ્યાપી તથા આંતરરાષ્ટ્રીય થઈ ગઈ છે; અને તેના વિસ્તાર પાછળ તેના ઊંડાણનું પણુ ખળ છે. કામકાજ અને રમતગમત, મજૂરી અને આરામ વગેરે દ્વંદ્વો વચ્ચેના વિરાધા જે ઉંમરે ભારે હાનિકારક નીવડે છે, તે ઉંમરે જ તે ચળવળ એ વિરાધાનું નિરાકરણ કરી દે છે. તે ચળવળ ‘મૂર્ખ બનવાની રમત'ની જગાએ માણસ બનવાની રમત રજૂ કરે છે; અને એ રમતમાં બધાને સાથે ભેળવીને તેમનામાં પરસ્પર વફાદારીની ભાવના ખીલવે છે. તે ચળવળમાં સેવાના આદશ હમેશાં નજર સામે રાખવામાં આવે છે. એટલું જ નહી' પણ, તેને ખીજા અનેક નૈતિક આદર્શોની પેઠે એક આદશ જેવા કારા રહેવા દેવાને બદલે કુશળ કામકાજમાં પરિણત કરવામાં આવે છે. તે ચળવળમાં ભૌતિક પદાર્થા સાથે સક્રિય પરિચય દ્વારા જ્ઞાન અને ડહાપણ શીખવવામાં આવે છે. વર્ષાઋતુના ભીના તથા ઘનઘાર દિવસો, મુશ્કેલીઓ, નડતરા, અને વિરાધાના તે ચળવળમાં છટથી સામના કરવામાં આવે છે; કારણ કે મુશ્કેલીઓના માણસાઇથી સામને કરવા, એ તે રમતને આવશ્યક ભાગ છે. આ પ્રમાણે એક નૈતિક આદશની સેવામાં કાર્ય કુશળ શિસ્ત હેઠળ ખેલાડીની ખેલદિલીની ભાવનાને ચાજી દેવામાં આવે છે. યુવાન હૃદયને એ જોડાણુ હંમેશ પ્રિય હાય છે. વફાદારી, આવડત, અને મિલનસાર ખુશમિજાજ — આ છેલ્લી વસ્તુ જ્યાં જ્યાં સહકારની વાત હેાય છે, ત્યાં ભારે અગત્યની છે એ વસ્તુઓનું શિક્ષણ આપતી શાળા તરીકે એ ચળવળ - ૨૩૬ www Page #266 -------------------------------------------------------------------------- ________________ ૩૭ સામાજિક ખેંચાતા ભવિષ્યના નાગરિકના ઘડતરમાં ભારે લાભદાયક નીવડવાને સરજાયેલી છે, એવું મને લાગે છે. તે ચળવળ છોકરાઓ ઉપરાંત છોકરીઓમાં પણ દાખલ કરવામાં આવી છે, એ વસ્તુ તે ચળવળનું જેમ તેમ જ તેના સિદ્ધાંતની સંગીનતા સિદ્ધ કરે છે. તેની અસર કેળવણી સુધારની દિશામાં ક્યારનીય પડવા લાગી છે. ૧૮ સામાજિક ખેંચતાણ ખેંચાતાણ” શબ્દથી બે છેડે જુદી દિશામાં ખેંચાતા દેરડાની આકૃતિ કલ્પનામાં ખડી થાય છે; જેમ જેમ તે ખેંચાણ વધે છે, તેમ તેમ તે દેરડું તૂટવાની અણી ઉપર આવતું જાય છે. તે શબ્દથી બીજી જે વસ્તુ સૂચિત થાય છે, તે શાળ ઉપરના કાપડની. જ્યાં સુધી સૂતરના તારને જોરથી ખેંચાયેલા ન રાખવામાં આવે – પરંતુ એટલા જોરથી નહીં કે તે તુટી જાય – ત્યાં સુધી કપડું વણી જ ન શકાય. કપડું એ ખેંચાણનું જ પરિણામ છે એમ કોઈ કહે, તે પણ ખોટું નથી. વણતી વખતે ખેંચાણ કાયમ રાખવામાં આવ્યું ન હત, તે કપડું વણાયું જ ન હોત. “ખેંચાતાણ” શબ્દ જ્યારે માનવજીવનને લગાડવામાં આવે છે, ત્યારે તે એક રૂપકની રીતે જ લગાડાય છે. ઉપર જણાવેલા તાંતણાના ખેંચાણથી નીપજતા કપડાનું રૂપક સામાજિક જીવનનું અને સામાન્ય રીતે મનુષ્યજીવનનું સ્વરૂપ સમજવામાં કીમતી ઉદાહરણરૂપ થઈ પડે તેમ છેઃ બે વિરુદ્ધ દિશાઓમાં એકી સાથે ખેંચાયેલા રહે છતાં એટલા જોરથી Page #267 -------------------------------------------------------------------------- ________________ ર૩૮ સર્વોદયની જીવનકળા નહીં કે જેથી બધા તાર જ તૂટી જાય–તે જ બીજા તાર સાથે તેમને વણીને કપડું બનાવી શકાય. ભક્ત હૃદયોએ વિશ્વના ધારક પરમ તત્વને સંબોધીને ગાયું છે કે, “સાળ ઉપર કપડાની ભાત વણે, તેમ તું યુગેને વણે છે.” એ શબ્દ આપણને યાદ કરાવે છે કે, આ વિશ્વના તાણાવાણામાં પણ આપણે ખેંચતાણની એક એવી યોજના સાથે કામ લેવાનું છે કે, જેના જુદા જુદા અંશો વચ્ચેના વિરોધો – ખેંચાતાણે – અંતે આખી રચનામાં સુફળ નિપજાવનારા સહકારરૂપે જ પરિણત થતા હોય છે. તેને કઈ તાંતણે ઢીલે કે નિરુપયેગી નથી, અને ખેંચતાણનું જે બળ તેમને તેડી નાખનારું દેખાય છે, તેના વડે જ તેઓ સજીવ અર્થાત્ કાર્યકર રહે છે તેવા સજીવ તંત્રમાંથી ખેંચાણ દૂર કરવું, અથવા તેને તુટી જાય તેટલી હદે લઈ જવું, એ બને કિયાઓની અસર સરખી જ થાય છે. આખી રચના ભાગી પડે છે. કારણ કે એ ખેંચાણ એ જ તેને આધારસ્તંભ છે. આપણા જીવનવ્યાપારમાં આપણી ચેતનાને પણ એક પ્રકારની ખેંચાતાણુ કહીને વર્ણવી શકાય. કારણ કે, એક યા બીજા જે કોઈ લક્ષ ઉપર તે કેન્દ્રિત થઈ હોય છે, તેમાંથી તેને છુટી પાડવા યા ખસેડવા માટે વિરોધી ખેંચાણ સતત ચાલતું જ હોય છે. એક તરફ આપણે જે વસ્તુ કરવા લાગ્યા હઈએ છીએ તે કરવાની અર્થાત્ આપણું પ્રયોજન સિદ્ધ કરવાની વૃત્તિ અથવા ઇચ્છાથી આપણે ખેંચાતા હોઈએ છીએ, પરંતુ તે દરમ્યાન બધે જ વખત વિરોધી બળને આ સમુદાય આપણને તેનાથી દુર ખેંચતો હોય છે. જેમ કે, આપણે જે કાંઈ કરતા હોઈ એ તે તરફ બીજા લોકોની બેદરકારીને જ મહાભાર; આપણા માર્ગમાં આડે આવતા Tona! Page #268 -------------------------------------------------------------------------- ________________ સામાજિક ખેંચતાણ ૨૩૯ લોકોએ કરેલાં નડતરે આપણું હેતુ સાથે અથડામણમાં આવતા બીજા હેતુઓને દબાવ; આપણી શારીરિક નિર્બળતાઓ વગેરે. એમ આપણે હેતુ સિદ્ધ કરવાનો માર્ગ કદી “સુગમ, હેતો નથી. આપણે સતત વિરોધી હેતુઓને સામને કરી, આપણું બળ દાખવતા રહેવું પડે છે; તથા વિરોધી બળે જે ખેંચાણ ઊભું કરતાં હોય છે, તેને સહન કરવું પડે છે. એ વસ્તુનું ભાન આપણને જાગ્રત, સક્રિય તથા ચપળ રાખે છે. એક જ ક્ષણે આ રીતે બે વિરોધી દિશાઓમાં ખેંચાવાનું આ ભાન ઘણા લોકોને જીવનના એક સિદ્ધાંતરૂપ નથી લાગતું, પરંતુ એક અનિષ્ટરૂપ લાગે છે; તથા ડાહ્યા પુરુષે તેમાંથી જલદી છુટકારો મેળવવા જોઈએ એવું તેઓ માને છે. એ જાતની દૃષ્ટિને કારણે દુનિયામાં ઘણા નિરાશાવાદી જીવન-સિદ્ધાતો નીપજ્યા છે. એ જાતની ખેંચતાણમાં વેદનાનો અંશ અચૂક હોય છે, એ વાત સાચી છે; તથા સુખકર વેદનાઓ અનુભવવી એ વસ્તુને જ જેઓ જીવનનું ધ્યેય માને છે, તેઓને એ જાતની ખેંચતાણનું કાયમીપણું નિરાશાવાદ તરફ ઘસડી પણ જાય. પરંતુ મેં આગળ જણાવ્યું છે તેમ, માણસની કુદરતી રચના ઉપરથી તો એમ જ સૂચિત થાય છે કે, આપણે જેટલા સુખ ભેગવવાને અર્થે સરજાયા છીએ, તેટલા જ દુઃખ સહન કરી શકવાને માટે પણ સરજાયા છીએ. હું તે તેથી પણ આગળ જાઉં છું. ઐકસફર્ડના ડો. સ્ટ્રીટરે પિતાની “વાસ્તવતા' (“રિયલિટી) નામની સુંદર ચેપડીમાં એવી માન્યતા રજૂ કરી છે કે, જીવનની મૂળભૂત વસ્તુ સુખ નથી પણ દુઃખ છે. અને ડૉ. સ્ટ્રીટર કંઈ નિરાશાવાદી નથી. હું પોતે તો તે વસ્તુને જુદી રીતે મૂકું. ડૉ. સ્ટ્રીટરના શબ્દ કાયમ રાખીને કહું તે “જીવનની મૂળભૂત વસ્તુ સુખ પણ નથી, તેમ જ દુઃખ પણ Page #269 -------------------------------------------------------------------------- ________________ २४० સર્વોદયની જીવનકળા નથી; પરંતુ તેની સુગરીથી કમી થતી વેંઘાતાનું માને છે. જે પ્રાણીઓ સ-વિચાર દશાએ પહોંચ્યાં છે, તે બધાંમાં સુખની લાગણી સાથે દુઃખનો અંશ મળેલ હોય જ છે – ભલે પછી તે એ સુખ ચાલ્યા જવાના ભય પુરતો હોય; તેમ જ દુઃખની લાગણી સાથે અચૂક સુખનો અંશ પણ હોય છે – ભલે પછી તે એ દુઃખમાંથી છુટકારાની આશા પૂરતો હોય. વિકટર હયુગેએ* કહ્યું છે કે, “પૂરેપૂરા સુખી થવું એ તે ભયંકર વસ્તુ છે.” ભયંકર એટલા માટે કે, તમને તેની સાથે ભાન હોવાનું જ કે તે સ્થિતિ વયમ રહેવાની નથીઃ કાળરૂપી ઉંદર તેને કેતરી રહ્યો જ છે. અને પાસ્કલે કહ્યું છે કે, પૂરેપૂરા દુઃખી થવાની ક્ષણ જ છુટકારાની આશાના ઉદયની ક્ષણ હોય છે. આપણું આત્મભાન હમેશાં સુખપૂર્ણ તેમ જ દુઃખપૂર્ણ હોય છે. તેને માત્ર સુખકર વેદનાઓના સ્વર્ગ દ્વારા નર્યું સુખપૂર્ણ કરવાના, કે દુઃખની સતત વેદનાઓના નરક દ્વારા નર્યું દુખપૂર્ણ કરવાના પ્રયત્ન નિષ્ફળ જ જશે. બંનેમાંથી માત્ર એકવાળું જીવન કલ્પી શકાતું જ નથી. જેમ પાણીની ઉત્પત્તિ માટે ઐકિસજન અને હાઈ ડ્રોજનની મેળવણી જરૂરી છે, તેમ જીવનના ઘડતર માટે સુખ અને દુઃખની મેળવણી આવશ્યક છે. એટલે, જોકે કેનન સ્ટ્રીટરની પેઠે હું એમ કહેવા તૈયાર નહીં જ થાઉં કે, દુઃખ એ જીવનની “મૂળભૂત વસ્તુ છે; તેમ જ તે સિદ્ધાંત ઉપરથી તે જે અનુમાન તારવી કાઢે છે, તે પણ હું નહી સ્વીકારું તો પણ મને લાગે છે કે, દુઃખ એ આપણું જીવનની અંગભૂત વસ્તુ છે, એ બીના ઉપર ભાર મૂકવા પૂરતા તે સાચા છે. જીવનને તમે જ્યાં જ્યાં તપાસશે – અરે તેની નીચેમાં નીચી કક્ષાએ પણ – ત્યાં તમને દેખાશે કે, તેને જન્મ હંમેશાં વેદનાથી થયો હોય છે, તથા તેનું ધારણ પણ અમુક અંશે વેદના વડે જ થતું હોય છે. Page #270 -------------------------------------------------------------------------- ________________ સામાજિક ખેંચતાણ ૨૪૧ અને તે વસ્તુ જે આપણે ભૌતિક જીવનની બાબતમાં સાચી હેય, તે આપણાં કલ્પના, બુદ્ધિ, તથા ભાવના અને નીતિના જીવનની બાબતમાં તે તે વધારે સાચી હોવી જોઈએ. ડો. હેલીકસ એડ્રેલર” કહે છે કે, મનુષ્યજાતિના બધા મહાન આદર્શી વેદનામાંથી જમ્યા છે. દુઃખ, નિષ્ફળતા, નિરાધારતા, મૃત્યુ વગેરેના અસંખ્ય પ્રકારોમાંથી એક યા બીજા પ્રકારે મનુષ્યના વીર આત્માની તાવણ થતાં તેના જવાબ રૂપે જ એ બધા આદર્શો પ્રગટેલા હોય છે. ન્યાય, સ્વાતંત્ર્ય, સર્વોદય, માનવજાતને કુટુંબભાવ, વગેરે તમામ આદર્શોના મૂળમાં ભયંકર ખેંચાતા રહેલી હોય છે. તે આદર્શે વેદનામાંથી જનમ્યા હોય છે અને વેદના વડે જ ટકી રહેતા હોય છે. સમાજસેવાનો આદર્શ પિતે જ તેવી જાતને છે. તેનું મૂળ સામાજિક જગતમાં અનુભવાતા વિરોધમાં છે; અર્થાત્ તે વિરોધનું દશ્ય ઉત્તમ સ્ત્રી-પુરુષોના હૃદયમાં જે વેદના ઉત્પન્ન કરે છે, તેમાં રહેલું છે. સમાજસેવાની ભાવના ભારે ખેંચાતાણથી ભરેલી ભાવના છે. તે ભાવના, અનુભવમાં આવેલા વિરોધને વીરતાભર્યો સામનો કરતી સામાજિક સંકલ્પશક્તિના પ્રતીકરૂપ છે. સમાજસેવાની શક્તિ તથા તેમાં રહેલી હિંમત તથા સર્જકતા, તેને જે વિદ્યોને સામનો કરવો પડે છે, તેમાંથી જન્મે છે તેની પાછળ રહેલી ભલી લાગણીમાંથી નહીં. મેં વાંચેલાં સુખાવતી નગરીનાં સર્વ શબ્દચિત્રોમાં – ખાસ કરીને વર્તમાનકાળમાં રજૂ કરવામાં આવતાં ચિત્રોમાં – આ અગત્યની બીના તરફ દુર્લક્ષ કરવામાં આવેલું જોયું છે; અને એ જ તેમનો પ્રધાન દેષ મને લાગે છે. આ શબ્દચિત્રોના લેખકના ધ્યાનમાં એ વસ્તુ આવી લાગતી નથી કે, સમાજ જેમ જેમ ઉચ્ચ ભૂમિકાઓએ ચડતો જાય છે, તેમ તેમ સામુદાયિક જીવનને તે ઉચ્ચ ભૂમિકાઓ ઉપર ટકાવી સ-૧૬ Page #271 -------------------------------------------------------------------------- ________________ ર૪ર . સર્વોદયની જીવનકળા રાખવામાં સહન કરવી પડતી સામાજિક ખેંચાતાનું પ્રમાણ પણ વધતું જાય છે. એ લોકો તો પોતાના આદર્શ સમાજની કલ્પનાને એક એવા બરાબર ગોઠવેલા યંત્રરૂપે રજૂ કરે છે, કે જે ચાવી ભરેલા ઘડિયાળની માફક પિતાની મેળે જ ચાલ્યા કરે છે જેથી તેના સભ્યોને તે જીવનની ખેંચાતાથી સદંતર મુક્ત એવું ગંભીરતા અને જવાબદારીઓ વિનાનું જીવન ચાલુ જીવ્યા કરવાનું રહે છે. તેઓના ખ્યાલમાં એ વસ્તુ નથી આવી લાગતી કે, માણસની બનાવટ જ એવા પ્રકારની છે કે, તેને એવી પરિસ્થિતિ હેઠળ જીવવું જ અશકય છે. વચ્ચે વચ્ચે બેજવાબદાર હળવા જીવનના ગાળાઓ ન આવતા હોય તે આપણને બધાને જીવન અસહ્ય જ લાગે. પરંતુ જે તેના જીવન સિવાય બીજું કશું જ આપણે માટે બાકી ન રહેતું હોય, તે તો તે જીવન અસહ્ય તો શું, પણ તેથીય વધારે મુશ્કેલ બની જાય. એ દિશામાં માનવપ્રગતિ જ સંભવિત નથી. જેમ જેમ પ્રગતિની ભૂમિકા ઊંચી બનતી જાય છે, તેમ તેમ ખેંચતાણ પણ વધતી જાય છે. જેમ જેમ જીવનનાં મૂલ્ય મેટાં બનતાં જાય છે, તેમ તેમ તેમને ખોઈ બેસવાનો ભય પણ વધતું જાય છે, તથા તેમને સાચવી રાખવાની ફરજનું દબાણ પણ વધતું જાય છે. સમાજ પિતાના સભ્યોની જવાબદારી ઓછી કરીને આગળ પ્રગતિ ન કરી શકે; પરંતુ તે જવાબદારીનું ક્ષેત્ર વિસ્તારીને, તથા સમાજના બધા વર્ગોમાં તેનું ભાન ઊભું કરીને જ તેમ કરી શકે. ગરીબ કે તવંગર, હાથનું કામ કરનાર કે માથાનું કામ કરનાર, એમ બધાએ પિતાને સામુદાયિક હિતના જવાબદાર ટ્રસ્ટી ગણતાં શીખવું જોઈએ; તથા સંસ્કૃતિના લાભમાં જ નહીં, પરંતુ તેને જે જવાબદારીઓ વહન કરવાની છે તેમાં WWW Page #272 -------------------------------------------------------------------------- ________________ સામાજિક ખેંચતાણ ૨૪૩ પણ, તથા તેને જે સતત યુદ્ધ કર્યા કરવાનું છે, તેનાં જોખમમાં પણ પિતાને ભાગ સ્વીકારી લેવો જોઈએ. નાગરિકોને તમામ સમુદાય – અમુક વર્ગ જ નહીં – સંસ્કૃતિને ટકાવી રાખવાની મજૂરીમાં તથા તેને તેડી પાડવા મથતાં બળોએ ઊભી કરેલી મોટી ખેંચતાણમાં પિતાને ફાળે આવતા હિસે ઉઠાવી લેવા તૈયાર હોય, ત્યારે જ ઉચ્ચ સંસ્કૃતિ સંભવિત બને છે. આપણું નાગરિકતાનો અર્થ આપણે એટલે જ કરીએ કે, જે કોઈ સારી વસ્તુઓ મોજૂદ છે, તેમાં ભાગ મેળવવાને હક આપણને તેનાથી પ્રાપ્ત થાય છે, તે આપણે માનવજાતિની પ્રગતિ રોકનારાં બળને પક્ષ લઈએ છીએ એમ નકકી જાણવું. પ્રગતિનો અર્થ જ એ છે કે, જે કેમાં પહેલાં જવાબદારીનું ભાન નહોતું, તેમનામાં તે ભાન ઊભું કરીને તેને વિસ્તાર કરે; તથા જેઓમાં તે પહેલેથી હતું, તેને વધુ ઊંડું બનાવવું. હવે જે પ્રશ્ન ઉઠાવવામાં આવે કે, આ સામાજિક ખેંચાતાણો કેવી રીતે ઊભી થાય છે, તથા તેમનું મૂળ શું છે, તે તેના જવાબમાં એક સુપ્રસિદ્ધ ચર્ચા તરફ ધ્યાન ખેંચ્યા સિવાય બીજો કોઈ સારા માર્ગ હું જોતો નથી. તે ચર્ચા, સમાજજીવનમાં “પ્રેમ” અને “ઢેષ”શે ભાગ ભજવે છે, તે બાબતને લગતી છે. આધુનિક લેખકેમાં મિ. ચેસ્ટને,* ચણતરની કમાનના જુદા જુદા અવયવોના નીચે પડવાના વલણથી જ આખી કમાન અધ્ધર ઊભી રહે છે, એ ઉપમા વડે એ બાબતનું એક સુંદર ઉદાહરણ આપણને પૂરું પાડ્યું છે. “પ્રેમની શ્રેષ્ઠતા” એ માનવસમાજનો સર્વોત્તમ સિદ્ધાંત છે, એ વિષે ઘણા લેખકોએ ઘણું કહ્યું છે. આપણું “સામાજિક પ્રશ્નોને “ઉકેલ” પણ તે બળની મદદથી લાવવા બાબત ઘણું કહેવામાં આવ્યું છે પ્રેમને સમાજમાં અબાધિત સામ્રાજ્ય Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ સર્વોદયની જીવનકળા ભેગવવા દે, એટલે તરત બધા સામાજિક સંબંધે વ્યવસ્થિત થઈ જશે, માનવજાત સંગઠિત થઈ જશે, અને એકબીજા માટે ભલી લાગણી તથા શાંતિ આખી પૃથ્વી ઉપર છવાઈ રહેશે. આ સિદ્ધાંતને દાવો મટે છે તથા તેનો હેતુ સારો છે. પરંતુ મારે કહી દેવું જોઈએ કે, પ્રેમનું અબાધિત સામ્રાજ્ય એ એક અશક્ય સ્વપ્ન છે પ્રેમનો સ્વભાવ છે કે, તે કદી અબાધિત રહી શકતું નથી. તેને પ્રવાહ કદી નિર્વિઘ વહ્યા નથી. જે પ્રેમ કાયમ રહે છે (અને કાયમ ન રહે તો તેની કિંમત પણ શી છે?) તે કદી વિડ્યો વિનાને પ્રેમ નથી ; પરંતુ પોતાના માર્ગમાં જે કોઈ વિઘ આવે, તેને ઓળંગી જનાર પ્રેમ હોય છે. સાચે પ્રેમ જાતે હોય છે કે, તેને વિરોધ કરવામાં આવશે જ; પરંતુ તે તેની પરવા કરતું નથી. લગ્નની પ્રતિજ્ઞામાં પ્રેમી કહે છે: “મૃત્યુ સિવાય બીજું કશું જ તને અને મને જુદા પાડી શકે, તે ઈશ્વર મને તેટલી અથવા તેથી પણ વધારે સજા કરજે.' સામાજિક બળ તરીકે પણ પ્રેમ સતત પિતાના વિરોધીઓનો સામનો કર્યા કરે છે; અને આપણા સામાજિક જીવનમાં જે સ્થળે ખેંચતાણ સૌથી વધુ પ્રબળ હોય છે, તે સ્થળે જ તે સૌથી વધુ જવલત બન્યું હોય છે. એક બૌદ્ધ ધર્મગ્રંથમાં લખ્યું છે કે, પ્રેમ શ્રેષને હાંકી કાઢે છે. એ વાત સાચી છે. પરંતુ જે દ્વેષને હાંકી કાઢવામાં આવ્યું હોય છે, તે હંમેશાં અંદર પેસવાનો પ્રયત્ન કરતા બારણા આગળ જ ઊભું રહે છે. આપણે જે એમ માનતા હોઈએ કે, પ્રેમનું બળ એવું છે કે તેને જે આ જગતમાં પ્રવર્તાવવામાં આવે, તો તે સઘળા વિરોધોને હંમેશને માટે શાંત કરી દે, અને એક એવું દઢ સામ્રાજ્ય પ્રવર્તાવે કે જેની સામે હુમલે કરવાની કોઈ હિંમત ન કરી શકે, તે આપણે ભ્રમણામાં જ પડ્યા છીએ એમ કહેવું જોઈએ. કારણ કે, એ પ્રેમનું બળ Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ સામાજિક ચાતા તે જગતમાં ક્યારનુંય પ્રવર્તાવવામાં આવ્યું છે, પરંતુ અત્યાર સુધી તેણે મેળવેલી છતેને તેનાં વિરોધી બળોને સતત સામનો કર્યા વિના ટકાવી રાખી શકાય તેમ નથી, કે આગળ ધપાવી શકાય તેમ નથી. એક લાગણી કે આવેગ તરીકે પ્રેમ બહુ ક્ષણિક વસ્તુ છે; અને તેનું બંધન પણ બહુ જ અદઢ હોય છે. તેના આવેગમય આવિષ્કારોને કાળ ખેતરી ખાય છે. એ જાતના પ્રેમસંબંધ અકસ્માત વડે થતા આઘાતથી વિશેષ વ્યસ્ત થઈ જાય છે. પ્રેમની પાસે પોતાની જાતની બહાર બીજું કાંઈ એવું હોવું જોઈએ કે જેને તે આશરે લઈ શકે, તથા જેમાંથી તે પિતાનું બળ મેળવી શકે. નહીં તે તે હંમેશાં ભાગી પડવાની અણી ઉપર રહે છે. પ્રેમ ક્ષણ વાર વૈષને ભલે હાંકી કાઢે; પરંતુ ઘણી વાર એવું બને છે કે, થોડા વખત બાદ તે હાંકી. કાલે ષ વધુ તીવ્ર બની જાય છે, અથવા તે ન જ ઊભે થાય છે. દુઃખી નીવડેલાં કેટલાંય લગ્નોનો ઈતિહાસ એ વસ્તુની સાક્ષી પૂરશે. જે પ્રજાઓ વચ્ચે એક વખત મિત્રાચારીને સંબંધ બંધાયે હોય છે, અથવા જે માણસ એક વાર મિત્ર બન્યા હેય છે, તેમની વચ્ચેનાં વેર જ સૌથી વધુ તીવ્ર હોય છે. માણસે વચ્ચે ઊભા થતા ખરાબમાં ખરાબ વેરનું મૂળ તૂટી ગયેલી મિત્રતામાં કે અનિવાર્ય સંજોગે સાથેની અથડામણને લીધે ભાગી પડેલા પ્રેમમાં જ હોય છે. એ બીનાએ કેટલાંય કરુણાંત નાટકોને વસ્તુ પૂરું પાડયું છે; અને જ્યારે તે નાટકના છેલ્લા અંકને અંધારામાં ઘેરતા વેરાગ્નિની શરૂઆત તેમના પ્રથમ અંકને અજવાળતા પ્રેમરૂપે જ થઈ હોય છે, ત્યારે તે તે વસ્તુ ભારે હૃદયવેધક થઈ પડે છે. દરેક દાખલામાં પ્રેમસંબંધ કાયમ રહે તે માટે બંને પક્ષની દૃષ્ટિ સમક્ષ કાયમ રહેવું કઈ સહિયારું પ્રયોજન જોઈએ. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ સર્વોદયની જીવનકળા સેવાનું કેઈ એવું સહિયારું ક્ષેત્ર બંને પ્રેમીઓ વચ્ચે તેવું જોઈ એ, કે જેમાં તે બંને એકસાથે લાગી શકે. તેમની ઉપર અને તેમનાથી પર એવું એ ત્રીજું કાંઈક જોઈએ, કે જેને સાથે મળીને અનુસરવામાં તેમને એકબીજા પ્રત્યેનો રસ તથા એકબીજા પ્રત્યેની ભક્તિ કાયમ રહે તથા પુષ્ટ થાય. દંપતીના દાખલામાં એ “ત્રીનું ” તેમના સંબંધથી ઉત્પન્ન થયેલાં બાળક હોઈ શકે; મિત્રોના દાખલામાં એ “ત્રીજું કાઈક” બંનેનું સહિયારું કઈ પ્રજન હોઈ શકે, કે જેને તે બંને સિદ્ધ કરવા માગતા હોય; સમગ્ર નાગરિકના દાખલામાં એ ત્રીજું કાંઈક” તેઓ જે શહેર કે રાષ્ટ્રમાં રહેતા હોય તે અથવા તે માનવજાતિને સંઘ જ હેઈ શકે. તે બધા ઉપરાંત કેટલાક એવા ઉચ્ચ હેતુઓ પણ છે કે જેમને અર્થ ધર્મ• ભાવના જ આપણને આપી શકે, પરંતુ તેમને અભાવે સમાજનો સંગ્રહ કરનાર બળ તરીકે પ્રેમ ટકશે જ એ વિષે કશી ખાતરી ન સંભવી શકે. દરેક દાખલામાં, પ્રેમીઓના સંકલ્પ એકત્રિત કરનારું એ “ત્રીજુ” જ કાયમી સંબંધો બાંધે છે; અને અકસ્માતના અચકાઓમાંથી કે કાળના કાટમાંથી તેમનું રક્ષણ કરે છે. એવા ત્રીજા કેઈ હેતુ વિનાને પ્રેમસંબંધ – બે માનવપ્રાણુઓની એકબીજા પ્રત્યેની કામના – તો એવી અસ્થિર વસ્તુ છે કે, તેના કાયમીપણું વિષે કશી જ ખાતરી રાખી ન શકાય. તેની પાછળ સહકારનું તત્ત્વ ન હોય, તો તે પવનના સહેજ ફેંકારાથી પણ બુઝાઈ જાય તેવી તરૂપ જ રહે. ખ્રિસ્તી ધર્મની અસર હેઠળ ઊછરેલા ઘણા એવું માને છે કે, પ્રેમ એ સામાજિક કલ્યાણની ચાવીરૂપ છે; તેઓએ આ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. હૈ. રૉઇસ, કે જેમનાં લખાણમાંથી મેં બીજા સંબંધમાં આગળ ઉતારા ટાંક્યા છે, તે આ વસ્તુ ઉપર બહુ ભાર મૂકે Page #276 -------------------------------------------------------------------------- ________________ સામાજિક ખેંચાતા ૨૪૭ છે, અને તેને સામાજિક ફિલસૂફીના ધ્રુવતારારૂપ ગણે છે. તેમણે આપેલું એક ઉદાહરણ હું ટૂંકમાં અહીં કહી જાઉં, દેખીતું તે તે બહુ સામાન્ય છે, પરંતુ તેનું રહસ્ય બહુ ઊંડું છે. . રઈસ કહે છે, હું મારા મિત્રને ચાહતે હોઉં છું, તેથી જ જ્યારે મારે કંઈ અગત્યનું કહેવાનું હોય છે, ત્યારે તે સ્વાભાવિક રીતે મારો શ્રોતા બને એવી હું અપેક્ષા રાખું છું. અને તે જ કારણથી જયારે તેને કંઈક કહેવું હોય છે, ત્યારે હું તે સાંભળ્યા કરું એવી એ અપેક્ષા રાખે છે. આમાંથી ડું યા વહેલું એવું બનવાનું , અમે વને વવતે વ દેવી માતા છું. એ રીતે અમે બંનેનાં પ્રયોજન અથડામણમાં આવવાનાં અને બંનેમાં ચડભડાટ થવાને. એ જાતની અથડામણ પ્રેમના માર્ગમાં ઠેર ઠેર ઊભી થાય છે; અને જ્યારે બંનેની સમક્ષ કોઈ ત્રીજું સામાન્ય ધ્યેય એવું ન હોય, કે જે તે અથડામણને સંભાળી લે, ત્યારે ધીમે ધીમે એ ચડભડાટ તીવ્ર બનતું જાય છે, અને અંતે બંને વચ્ચે વિચ્છેદ ઊભું થાય છે. માણસે કે પ્રજાઓ વચ્ચે નિકટ સંબંધને કારણે એક બાજુ જેમ એકબીજાને મદદ કરવાની સગવડ થાય છે, તેમ બીજી બાજુ એકબીજાની અથડામણમાં આવવાની શક્યતા પણ વધતી જાય છે. બે માણસે જ્યારે એકબીજાની સાથે ચાલવા માંડે, ત્યારે જ તેમને એકબીજાના માર્ગમાં આવવાના ઘણું પ્રસંગ આવે; પરંતુ તેઓ માઈલ જેટલા દૂર ચાલતા હોય, તે તેવા પ્રસંગ ભાગ્યે જ આવે. રાષ્ટ્રસંઘે આ બાબત ઉપર દુર્લક્ષ કરવું જોઈએ નહીં. તે પછી પ્રશ્ન એ ઊભે થાય છે કે, પ્રેમ અને દ્વેષની બાબતમાં માણસનું કુદરતી વલણ શું હોય છે? માણસ સ્વભાવથી પોતાના પડેશીને ચાહવા ઈચ્છતા હોય છે, કે Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સર્વોદયની જીવનકળા ધિકારતે હેાય છે? તેનું કુદરતી વલણ પડેશને મદદગાર નીવડવાનું હોય, કે તેના માર્ગમાં નડતર ઊભું કરવાનું? તે પિતાના પાડોશીની હાજરીથી ખુશ થાય છે, કે તે દૂર રહે એમ ઈચ્છે છે? સત્તરમા સૈકામાં થઈ ગયેલા ચૅમસ હોમ્સ નામના ફિલસૂફને દઢ અભિપ્રાય હતો કે, માણસની પોતાના પડોશી પ્રત્યેની કુદરતી લાગણી વિરોધની હોય છે અર્થાત મિત્રાચારીભરી હોવાને બદલે દ્વેષભરી વધુ હોય છે. હોમ્સને મતે શ્રેષભાવ નૈસર્ગિક મનુષ્યના જીવનને ત્રણ ચતુર્થાંશ ભાગ રેકે છે; અને પ્રેમભાવ બાકીનો રહૈ સો ભાગ. હોમ્સને મતે રાજ્યવ્યવસ્થા પણ માણસોએ એટલા માટે ઊભી કરી છે કે, પોતાના એકબીજા પ્રત્યેના તીવ્ર અણગમાને કારણે આવતાં માઠાં પરિણામોમાંથી બચી શકાય. એ સિદ્ધાંત બહુ આકર્ષક નથી, પરંતુ એટલું કબૂલ કરવું જોઈએ કે, પછીની રાજકીય વિચારસરણી ઉપર હોમ્સ પિતાની ઊંડી અસર મૂકતે ગમે છે. તે કહે છેઃ ન્યાય, નિષ્પક્ષપાતતા, નમ્રતા, દયા તેમ જ “બીજાઓ આપણી પ્રત્યે જેવી રીતે વર્તે એવું આપણે ઈચ્છતા હોઈએ, તેવું આપણે બીજા પ્રત્યે વર્તવું જોઈએ, એ જાતના કુદરત”ના નિયમનું પાલન કરાવનાર કોઈ સત્તાનો ડર ન હોય, તે એમ ને એમ તે આપણી સ્વાભાવિક વૃત્તિઓ આપણને પક્ષપાત, અભિમાન, વેરની વસૂલાત વગેરે તરફ જ લઈ જાય . . . તરવારના ભય વિનાના કરારે નમું થુંક ઉરાડવા બરાબર છે, તેમની કશી કિંમત નથી.” એક સૈકા બાદ ફ્રાંસમાં રૂસોએ તેથી ઊલટો જ સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો. તેના મત મુજબ માણસ સ્વભાવથી જ * Page #278 -------------------------------------------------------------------------- ________________ સામાજિક ખેંચાતાણુ ૨૪૯ પેાતાના જાતિભાઈઓને ચાહનારો છે. તેને ઝઘડા કરવા ગમતા નથી; તેને સુમેળ જ ગમે છે. અર્થાત્ તે એક મિત્રાચારીભયું અને શાંતિપ્રિય પ્રાણી છે. અને તે તેવા જ રહ્યો હાત; પરંતુ કૃત્રિમ રીતે ઊભા કરવામાં આવેલા રાજ્યતંત્રે તેને કાયદાએ કરી કરીને બગાડી નાખ્યા. આપમેળે તે તે પેાતાના માનવખ એને ચાહતા જ રહ્યા હોત, તથા તેમની સાથે શાંતિથી રહેતા હાત. પરંતુ રાજસત્તાની ભૂલભરેલી ડખલગીરીથી તે પેાતાના જાતભાઈઓને ધિક્કારતાં શીખે છે, તથા તેમની સાથે દુશ્મનાવટ રાખે છે. રૂસાના આ મતને હાલમાં પણ પ્રૌ. એલિયટ સ્મિથ અને મિ. ડબલ્યુ. જે. પેરીની થાયાના ટકા મળ્યા છે, તે લેખકેાએ પ્રાચીન સમાજે મામત એકઠા કરેલા પુરાવા ઉપરથી ભારપૂર્વક સિદ્ધ કર્યું છે કે, માણસ કુદરતી રીતે ‘લડાયક પ્રાણી નથી; પછીની વિપરીત સંસ્કૃતિની અસર હેઠળ જ તે તેવા બન્યા છે. વૈયક્તિક રીતે માણસનું વલણ સુલેહસંપ તરફ જ હોય છે; પરંતુ રાજ્યતંત્ર જ લડાઈએ ઊભી કરનાર સંસ્થા છે. •• આ જાતના આ બે વિરે ધી મતાને વિરોધ દૂર કરવાને કઈ માગ છે ખરા ? એકને મતે માણુસ સ્વભાવથી પેાતાના પડેાશીને ચાહનાર તથા તેની સાથે શાતિમાં રહેવા ઇચ્છનાર પ્રાણી છે; અને બીજાને મતે તે સ્વભાવથી પેાતાના પડોશીને ધિક્કારનાર તથા તેની સાથે ઝઘડે કર્યાં કરનાર પ્રાણી છે. રૂસાના મૃત્યુ પછી થોડાં વર્ષોં બાદ ઇમેન્યુઅલ કન્ટે એ બે મતાના વિરોધ દૂર કરવાને પ્રયત્ન કર્યાં હતા. ઈ. સ. ૧૭૮૪ના એક ચેાપાનિયામાં અલબત્ત તે બહુ જાણીતું નથી — કૅન્ટે એવા સિદ્ધાંત રજૂ કર્યાં કે, સ્વભાવથી માણસ પેાતાના પડેાશીને ચાહે પણ છે, તેમ જ ધિક્કારે પણ છે. કેન્દ્રના મત મુજબ માણસ એવું પ્રાણી છે કે જેને પેાતાના - - Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ - સર્વોદયની જીવનકળા જાતિબંધુ વિના ચાલતું પણ નથી, તેમ જ તે તેને દેખે પણ ગમતું નથી. “માણસ પાસેથી તેના સાથીદારને દૂર કરે, તે તરત તેને આખી દુનિયા નિર્જન વગડા જેવી અસહ્ય લાગશે. પરંતુ તેને તેને સાથીદાર આપે, એટલે મેડા યા વહેલા, કદાચ નર્યા અકસ્માતથી જ, તેઓ એકબીજાના માર્ગમાં અટવાવા લાગશે, તેમનાં પ્રજને એકબીજા સાથે અથડામણમાં આવશે, અને તેઓ વચ્ચે કેઈ ને કોઈ પ્રકારને ખૂનખાર ઝઘડે ઊભે થશે.” પરંતુ કંન્ટ આવું વિધાન કરીને જ ભતે નથી. તે એ કોયડાનો અર્થ એવી રીતે વિકસાવતો જાય છે કે, આપણા સમાજજીવનનું રહસ્ય સમજવામાં પણ તે આપણને અતિશય ઉપયોગી થઈ પડે. તે આ વસ્તુસ્થિતિને પોતાની વિચિત્ર શિલીથી “માનવજાતિની સમાજવિરોધી સમાજિકતા' કહે છે; અને તેના ઉપર બહુ ભાર મૂકે છે. સામાજિક પ્રાણીઓ તરીકે માણસો ભેગા મળી સમાજ રચવા માટે સ્વાભાવિક રીતે ઉત્સુક હોય છે. પરંતુ સમાજ રચાય કે તરત જ તેમાંની વ્યક્તિઓ, પોતે નાખેલાં બંધનો સામે તાણવાનું જોર શરૂ કરે છે. આપણું સામાજિક જીવનની દરેક ભૂમિકાએ આપણે આ પ્રતિદ્વદ્વિતા જોઈ શકીએ છીએ. એક બાજુ સમાજ પરસ્પર સહાય માટે સગવડો ઊભી કરે છે, પરંતુ તેમ કરવા જતાં જ તે એકબીજા સાથે અથડાવાના પ્રસંગ પણ ઊભા કરેતે જાય છે. એમાં ઈર્ષ્યા કે અદેખાઈનું પણ કારણ નથી. જે માણસ સમાજના નિકટ સંબંધમાં રહે છે, તે જરૂર કોઈ ને કઈ રીતે તેના પડોશીના માર્ગમાં આવવાનો. બહુ જ ગીચ અવરજવરના મથક આગળ આવેલી મોટર ગાડી તે જ ઘડીએ ત્યાં આવી પહોચેલી બીજી મોટરગાડીઓના માર્ગમાં વિદ્મરૂપ થવાની જ; કારણ કે આપણું સંખ્યા Page #280 -------------------------------------------------------------------------- ________________ સામાજિક ખેંચતાણું - ૨૫૧ બહુ જ મોટી છે, તેમ જ આપણે બધા જ કયાંક ને ક્યાંક જતા જ હોઈએ છીએ. પરિણામે સામાજિક ખેંચતાણ ઊભી થાય છે, અને જેમ જેમ સમાજ સંસ્કૃતિની ઉચ્ચ ભૂમિકાઓએ પ્રગતિ કરતો જાય છે, તેમ તેમ તે વધતી જાય છે. એક બાજુ આપણે ભારે સંગઠિત સામાજિક તંત્ર ઊભું કરીએ છીએ, કે જેમાં વ્યક્તિને સામાજિક શિસ્ત અને નિયંત્રણને તાબે થવું જ પડે, અને બીજી બાજુ સમાજ પોતાની સંસ્કૃતિ તથા કેળવણીની પદ્ધતિઓ વડે પોતાના સને “અતિ વિકસિત બનાવી મૂકવાને બનતું કર્યા કરે છે, કે જે વ્યક્તિએ અતિ વિકસિત હોવાને કારણે જ પિતાનું ધાર્યું કરવાના વલણવાળી વધુ હોય છે. તેથી જે સામાજિક શિસ્ત તેમને સામાન્ય વ્યવસ્થામાં તાબેદાર એકમ તરીકે જ સ્થાન સ્વીકારવાની ફરજ પાડતું હોય છે, તેના તરફ તેઓ ખાસ વિરોધવૃત્તિવાળા બને છે. એ પ્રમાણે એક બાજુ અતિ વિકસિત વ્યક્તિના સ્વતંત્ર થવાના પ્રયત્નો, અને બીજી બાજુ તેને સમાજની સામુદાયિક આજ્ઞાને તાબેદાર એકમ બનાવવાના પ્રયત્નો, એ બે વચ્ચે ઊભી થતી ખેંચતાણને જ આપણે “માનવજાતિની સમાજવિધી સામાજિકતા’ કહી શકીએ. પહેલી નજરે તે એમ લાગે કે, આપણે આ જગાએ કેઈ અંધારી તથા ભયંકર જાળમાં ફસાયા છીએ. પરંતુ કેન્ટ તેથી પણ ઊંડી નજર ફેકે છે. કૈટ કહે છે કે, આ બધી અથડામણ અને ખેંચતાણે એ તે “માણસની ઉત્તમોત્તમ શક્તિઓ બહાર લાવવા માટે કુદરતે જેલાં સાધને” છે. એ ખેંચતાણમાંથી જ આપણું સ્વાભાવિક આળસ દૂર કરવા આપણને પ્રેરનારી શક્તિ જન્મે છે. તે આપણી શેધક શક્તિઓને ઉત્તેજિત કરે છે, તથા આપણને આગળના ઉચ્ચ WWW Page #281 -------------------------------------------------------------------------- ________________ ર૫ર સર્વોદયની જીવનકળા પ્રદેશમાં આપણે માર્ગ શોધતા કરી મૂકે છે. એ ખેંચાતા પ્રગતિમાન સમાજના પ્રેરકબળ-રૂપ છે. કેન્દ્ર કહે છે, “માણસ તે આરામ અને મેજમાં પડી રહેવા ઈચ્છે છે; પરંતુ તેને શા માટે સર્જવામાં આવ્યું છે એ વસ્તુ કુદરત તેના કરતાં વધુ જાણતી હેવાથી, તેને પરિશ્રમ અને દુખપૂર્ણ લેશો જ આપ્યા કરે છે, જેથી એ દુઃખમાંથી પિતાને ઉદ્ધાર કરવાને તે પ્રયત્ન કરે.” એ ઉચ્ચ વિચાર તથા ઊંડી દૃષ્ટિની સાથે આ વ્યાખ્યાને ઉચિત રીતે પૂરાં થઈ શકે. એ આપણને વિશ્વની આપણી નાગરિકતાની વિશાળ અફાટ ભૂમિકા સૂચવે છે, કે જેની અંદર આપણે જોયેલા મુદ્દા સમાય છે, અને જેની બહાર એ કાંઈ સમજાતા નથી. કેન્દ્રના એ સિદ્ધાંતને એથી આગળ વિસ્તાર એ આ વ્યાખ્યાનોની મર્યાદા બહાર જવા જેવું થાય. પરંતુ તે સિદ્ધાંતની દૃષ્ટિએ, અત્યાર સુધી આપણે તારવેલા નિર્ણયે ટૂંકમાં તપાસી જઈએ. માનવબંધુતા એટલે બધાએ મળીને સહિયારું સુખ ભેગવવું, એ અર્થ વારંવાર કરવામાં આવે છે. અલબત્ત, તેને એ અર્થ પણ થાય; પરંતુ માત્ર એટલો જ નહીં. માણસ, વર્ગો, અને પ્રજાએ લાભની પેઠે નુકસાનમાં પણ ભાગ ઉઠાવવા, તથા સુખની પેઠે દુઃખમાં પણ સાથી થવા અત્યાર કરતાં વધારે પ્રમાણમાં તત્પરતા ન દેખાડે, તે માનવબંધુતા કે સામાજિક એકતા સિદ્ધ થવી શક્ય નથી. તેથી કરીને નાગરિકતાની કેળવણીએ ખાસ લક્ષમાં રાખવા જેવા ગુણ તરીકે સામાનિ વીરતાના મુખ ઉપર મેં આ વ્યાખ્યાનોમાં ખૂબ જ ભાર મૂક્યો છે. સામુદાયિક – સર્વસાધારણ સંકલ્પશક્તિ એ હકીકત છે, એમ કહેનારા ફિલસૂફે સાથે હું સંમત છું. પણ જ્યારે Page #282 -------------------------------------------------------------------------- ________________ સામાજિક ખેંચાતાણુ ૫૩ તે એમ કહે છે કે, આવી ઈચ્છાશક્તિ હમેશ સંગીન અને .સદા શાણી હોય છે, ત્યારે મારે તેમનાથી જુદા પડવું પડે છે. તે નખળી થાય, ગૂંચાઈ જાય, અસ્તવ્યસ્ત થાય, અને કાયર પણ બને. અને જ્યારે લેાક આગળ ‘સુખ'ને જ એકમાત્ર ચિ’તાના અને લક્ષના પાત્ર તરીકે ધર ધર કરવામાં આવે, ત્યારે તેા એ ઇચ્છાશક્તિ અચૂક એવી થાય. સામાજિક ખેંચાતાણનાં દુઃખા પુરુષાભેર અંત સુધી સહવાનાં છે. એમ કરીને જ આપણે આપણા દુઃખ-દરિયા ” તરી જઈ શકીએ. 66 જીવનનું મૂલ્ય તેના સુખભોગેના પ્રમાણ ઉપરથી આંકવાને કારણે ઊભા થતા નૈતિક શક્તિને હાસ આપણને અત્યારે લાગુ પડયો છે; અને તેની અસર સમાજના બધા વર્ગોમાં દેખી શકાય છે. આપણી આધુનિક સંસ્કૃતિને ‘રાગી’ ગણનારાઓ સાથે હું તેટલા પ્રતા સંમત થાઉં છું, પરંતુ તેથી વધારે નહીં. જનસમાજની સામુદાયિક સૌંકલ્પશક્તિને આજે મજબૂત કરવાની જરૂર છે. એટલી હદ સુધી મજબૂત કરવાની જરૂર છે કે, તીવ્ર. ખેંચાતાણા ભરેલું જીવન આપણને ભાગી છૂટવા જેવું કે તિરસ્કારવા જેવું ન લાગે; પરંતુ ખુશીથી સ્વીકારવા જેવું તેમ જ આનંદથી ભેટવા જેવું લાગે. કારણ કે માણસ તેવા જીવન માટે જ સરજાય છે, અને તેના સ્વભાવને તેવા જીવનથી જ પ્રેપૂરા સ ંતાષ મળી શકે તેમ છે. એ ફેરફાર જેટલે અંશે કેળવણીથી કે વિચારેના પ્રચારથી થઈ શકે તેમ છે, તેટલે અંશે તેને સિદ્ધ કરવા માટે ઉત્તમતાના આદર્શને જ આપણી સંસ્કૃતિના નિયામક આદર્શ તરીકે રજૂ કરવા જોઇ એ, તથા ‘સુખ ને બદલે ઉત્તમતાને જ આપણા સ ંસ્કાર તેમ જ કેળવણીનું ધ્યેય બનાવવું જોઇ એ. એમ કરીએ તેા જ લેાકેાની નીતિમત્તાના મુખ્ય પ્રવાહ જગતના રૈાજિંદા કામકાજ તરફ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ સર્વોદયની જીવનકળા વળે, અને ત્યાં સુંદર શબ્દમાં ખરચાઈ જવાને બદલે આપણી પાસે આપણું કામકાજ અને ધંધો પરિપૂર્ણતાથી અદા કરાવવામાં ખરચાય. એ જ ઔદ્યોગિક નીતિ છે, અને તેની જ મેં વકીલાત કરી છે. જે આ સિદ્ધાંતો સ્વીકારવામાં આવે, તે આપણી સમાજસેવાની કલ્પનાને પણ સ્થિર ભૂમિકા મળે. સમાજસેવાનો અર્થ જે એ જ કરીએ કે, તે તો ફુરસદના સમયમાં કરવાનું કામ છે, કે આપણા ફાજલ પૈસા ખરચવાનો માર્ગ છે, તે આપણે તેનું સ્વરૂપ અધૂરું જ સમજીએ છીએ. તેમાં તે બધાને સમાવેશ પણ જરૂર થાય છે, આપણે ફુરસદના સમય ઉપર કે ફાજલ પિસા ઉપર સમાજને કાયદેસર હક છે જ. પરંતુ સમાજસેવાનું મૂળ, આપણે વામથી પરવારીને જે કાંઈ કરીએ તે નથી, પરંતુ આપણે મ ત ો, ત્યારે જે કાંઈ કરીએ છીએ તે છે; તેમ જ કમાણી કરી લીધા વાદ જે ફાજલ પૈસા રહે તેમને જે ઉપયોગ કરીને તેમાં નથી, પરંતુ આપણી તમામ મિલકત આપણે જે કામકાજથી માથા હિઈએ તે કામકાજ જે હેતુથી કે ભાવનાથી આપણે કર્યું હેય, તેમાં રહેલું છે. એ કામ સારું કહી શકાય તેવું છે? તે સંજોગો દરમ્યાન શક્ય હોય તેટલું તેને મૂલ્યવાન બનાવવામાં આવ્યું છે? આપણે આપણા નાગરિક બંધુઓને તેમના પૈસાના બદલામાં સારી વસ્તુ કે કીમતી કારીગરી આપીએ છીએ? કે આપણે તેમની નિર્બળતા, તેમનું અજ્ઞાન કે તેમના ગમારપણાને ગેરલાભ ઉઠાવીએ છીએ? જે વસ્તુ આપણે બનાવીએ છીએ અને વેચીએ છીએ, તેમાં આપણે કહીએ છીએ કે દેખાવ કરીએ છીએ તેટલી સેવા રહેલી હોય છે, કે પછી પૈસા પડાવી લેવા માટે આપણે તેમાં ઉપર-ઉપરની જ ટાપટીપ કરી હોય છે? સમાજસેવા તેમ જ ઔદ્યોગિક Page #284 -------------------------------------------------------------------------- ________________ સામાજિક ખેંચતાણ ૨૫૫ નીતિના આ મૂળભૂત પ્રશ્નો છે. પોતાના ઉમંગથી પિતાની ફુરસદ કે પિતાના પૈસા જાહેર હિતમાં મફત ખર્ચવાપી સમાજસેવા માટે પણ મારા મનમાં પ્રશંસા સિવાય બીજો કશે ભાવ નથી. એ બધાં કૃત્યે પણ સમાજસેવાના ઉમદા આદર્શોથી ઘેરાયેલાં હોય છે, તેમ જ પહેલાંના જમાનામાં કદી ન દેખાઈ હોય તેવી સેવાની તમન્ના આપણને તે બધામાં જોવા મળે છે. સ્થાનિક સુધરાઈ કે પંચાયતના સખત કામકાજને બોજો ઉઠાવ, ઇસ્પિતાલની વ્યવસ્થા કરવી, મજૂરનાં કોટડાની વેતરણ કરવી, બાળકોની સંભાળ રાખવી, રેગે ઊભા થતા અટકાવવા, દારૂડિયા, ગુનેગાર અને અવળે માર્ગે ચડેલી પતિત સ્ત્રીઓને સુધારવાં, વગેરે માનવહિતનાં કામમાં સમય તેમ જ શક્તિ નિસ્વાર્થપણે ખર્ચતું, તથા સતત આવતી મુશ્કેલીઓ, નિષ્ફળતાઓ અને નિરાશાઓ સામે, ઈનામ કે પ્રશંસાની કાંઈ પણ આશા વિના, વીરતાથી ઝૂઝતું એ સ્ત્રીપુરુષનું ટેળું દેખી, આપણે પ્રશંસા અને આશ્ચર્યની લાગણીથી દબાઈ જઈએ છીએ. આપણું મેટાં શહેરના સામાજિક જીવનમાં જનસેવાની ભાવનાનું જે પ્રબળ મે ક્ષણે ક્ષણે ઊછળી રહ્યું હોય છે, તે અનુભવ્યા વિના આપણાં શહેર શું છે, તથા તે શાનાં પ્રતિનિધિ છે, એ વસ્તુ સમજી જ ન શકાય. આવી વસ્તુસ્થિતિ ઊભી કરી શકનાર સંસ્કૃતિના ઉજજવળ ભાવી માટે સારામાં સારા શબ્દો પણ પૂરતા નથી. પરંતુ આટલા મોટા પ્રમાણમાં સ્વાર્થ ત્યાગ તથા વીરતા દાખવીને હજારે સેવાભાવી સ્ત્રી પુરુષોને જેમને સામનો કરે પડે છે, તે બધાં અનિષ્ટો આવ્યાં છે ક્યાંથી ? તેમનું અંતિમ મૂળ શું છે? હું તે તે પ્રશ્નને એ જવાબ આપું કે, આપણે પેલી બીજી જાતની વધુ સૂક્ષ્મ સમાજસેવામાં નિષ્ફળ નીવડયા છીએ, તે જ તે બધાં અનિષ્ટોનું કારણ છે. એ બધાં “સામાજિક Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ સર્વોદયની જીવનકળા " અનિષ્ટો, ' શારીરિક-માનસિક-કે-નૈતિક સરાવવામાન દ્વારા સમાજને જે દ્રોહ કરવામાં આવ્યે છે, તેની જ સાબિતીરૂપ છે. સમાજના દરેક નાગરિક કામદારે પાતાના રાજના કામકાજ દ્વારા પોતાનાં માનવ એની જે સેવા કરવાની છે, તે તેણે પૂરેપૂરી કે વફાદારીથી નથી અાવી; તે પેાતાની એ પ્રાથમિક ફ્રજમાં ચૂકયો છે; તેને જ કારણે આ મધાં અનિષ્ટો ઊભાં થયાં છે. તમે બીજા કારણેા પણ વિચારી શકે; પરંતુ આ મુખ્ય કારણ જો નહીં વિચારે, તા સામાજિક અનિષ્ટોનું અસ્તિત્વ તમે સમજી જ શકવાના નથી. હું માનું છું કે, ભવિષ્યના નીતિધમ જગતના રોજિંદા કામકાજ દ્વારા અદા થતી ફરજના પાયા ઉપર જ રચાશે. તે પાયા ઉપર જ કળા, નીતિ, અને ધમ પેાતાની ઇમારતા ખડી કરશે. એક વાર તે ઇમારતા એ પાયા ઉપર ખડી થઈ, એટલે તેઓ દ્વારા શી શી સિદ્ધિએ સાધી શકાશે, તેની કશી જ મર્યાદા ન બાંધી શકાય. કારણ કે, તે વખતે તેા કળા ઉદ્યોગ સાથે જોડાઈ હશે અને મજૂરી કેળવણી સાથે જોડાઈ હશે. સારી રીતે કામકાજ કરવું - ઉમદા કામદારપણુ એ નિયમ વિશ્વ જેટલે ઊંડા છે. તેને આપણા જીવનનેા નિયમ અનાવવાથી આપણે સમગ્ર વિશ્વના નાગરિક બની શકીએ છીએ એટલું જ નહી, પણ ‘યુગેાને સાળ ઉપરના કપડાની જેમ’ વણનારા, તથા જુદા જુદા અવયવેાના અનંત વિધા વડે સમગ્ર અવયવીમાં સુંદર સહકાર સાધનારા, તથા તાંતણાને તાડી નાખે તેવા દેખાતા ખેંચાણ વડે જ વિશ્વરૂપી કપડું સિદ્ધ કરનારા ઈશ્વરના પણ સાથીદારો બનીએ છીએ. વીર નાગરિકે પોતાના ‘સામાજિક દૃષ્ટિએ ઉપયોગી ધંધો ’ તે ક્ષેત્રમાં શેાધવાને છે; અને યાદ રાખવાનું છે કે, સુખ જેટલું Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ સામાજિક ખેંચતાણ - જ દુખ પણ જીવનનું આવશ્યક તત્ત્વ છે; સર્વોચ્ચની ઉપાસના કરવા જતાં તેથી હલકા સર્વને વિધ પિતા ઉપર વહેરી લેવું પડે છે; તથા મિત્રાચારી કરવા જતાં જ વેર પણ ઊભાં થાય છે. કાળનાં સંતાન તરીકે આપણા સ્વભાવમાંથી જ આ બધી ખેંચાતા ઊભી થાય છે. તેથી જ કાળ-ભાવનાથી વિચાર કરવાની પદ્ધતિ આપણે સળંગ સ્વીકારી છે. * આપણે ઉપર ચર્ચેલા મુદ્દાઓ ઉપર આપણું માનવજાતિના કાળભાવનાવાળા જે જે સમર્થ વિચારકેએ પિતાના ડહાપણને પ્રકાશ ફેંક્યો છે, તે સૌમાં એડમંડ બક જે માટે વિચારક બીજે કંઈ હું જાણતો નથી. તેના કરતાં બીજા કેઈનું બાણ મારા ઉપર વિશેષ નથી. આ વ્યાખ્યાનો તેના શબ્દથી જ પૂરાં થશે. મેં જે કંઈ કહેવાનો પ્રયત્ન કર્યો છે, તે બધાને સારરૂપ એ શબ્દો છેઃ તેથી, આપણું સ્વભાવમાં રહેલી દરેક જાતની ઉદાર અને પ્રામાણિક લાગણીઓને આપણા મનમાં કાળજીપૂર્વક ખીલવવાની છે, તથા તેમને પૂરેપૂરી વિકસિત તેમ જ સબળ બનાવવાની છે. જે વૃત્તિઓ ખાનગી જીવનમાં શોભે છે, તેમને સામુદાયિક જીવન ચલાવવામાં પણ ઉપયોગમાં લેવાની છે– અર્થાત્, સ્વદેશાભિમાની બનતી વખતે આપણે ભૂલવાનું નથી કે આપણે સહસ્થ પણ છીએ. આપણે મિત્રાચારીએ કરવાની છે અને વેર વહોરવાનાં છે- તે બંને આપણામાં પૂરજોસમાં હોય. પરંતુ પહેલાની બાબતમાં આપણે દઢ રહેવાનું છે, જ્યારે બીજાની બાબતમાં આપણે ઢીલા રહેવાનું છે. આપણે આપણા સિદ્ધાંતને આપણી ફરજો અને આપણું પરિસ્થિતિ અનુસાર ઘડવાના છે. આપણે એવી ખાતરી રાખવાની છે કે, જે ગુણ આચરે શક્ય નથી, તે વસ્તુતાએ સ–૧૭ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ સર્વોદયની જીવનકળા પણ ગુણ નથી. કાંઈ પણ એબ ન લાગે કે જરાય ઉપગી પણ ન હોય તેવી રીતે આપણા દિવસે વેડફી નાખવા કરતાં, અસરકારક રીતે તથા બળપૂર્વક કામ કરવાને માગે ભૂલ કરી બેસવાનું જોખમ ખેડવું વધારે સારું છે. સામાજિક જીવન એ તાકાત અને જેમ માગનારી વસ્તુ છે. દુશમન સાથે મળી જનારાની પેઠે જ, પહેરાને વખતે ઊંઘનારે પણ પિતાની ફરજનું તેવું જ ઉલ્લંઘન કરે છે.” Page #288 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ પા. ૪: ૩ –(ઈ. સ. પૂ. ૪ર૭-૩૪૭) ગ્રીસને મહાન તત્વજ્ઞાની અને વિચારક. તેના જીવનકાળ દરમ્યાન તેનો દેશ એક ગંભીર કટેક્ટીમાંથી પસાર થતો હતો; રાજકારણમાં જ્યાંત્યાં બદફેલી, એશઆરામ, અને જેરજુલમનું રાજ્ય પ્રવર્યું હતું. આ બધાથી ઘણા પામી, તેણે એક આદર્શ રાજ્યવ્યવસ્થાનું પોતાને મનભાવતું ચિત્ર પિતાના સુપ્રસિદ્ધ ગ્રંથ “રિપબ્લિકમાં દેવું. તેમાં બધા લોકેને જીવનની જરૂરિયાતો પૂરતા પ્રમાણમાં મળી રહે, એવી વ્યવસ્થા તેણે વિચારી હતી; પરંતુ સમૃદ્ધિને ઘણું અનિષ્ટો અને દુર્ગાનું. મૂળ સમજી, કોઈ માણસ વધારે પડતો તવંગર ન બને તેની કાળજી રાખી હતી. જોકે અન્નવસ્ત્ર ઉત્પન્ન કરે, ઘેર બેસી શાંતિ અને સદાચારથી તે બધું ભેગવે, કુટુંબ સાથે આનંદ કરે, દેવતાઓનું સ્તવન-કીર્તન કરે, એકબીજા સાથે હળીમળીને રહે. કારીગરવર્ગ બધું કામકાજ કરે, સૈનિકવર્ગ બધાનું રક્ષણ કરે, અને શાસક્વર્ગ બધાનું પાલન કરે. બધી વ્યવસ્થાનો આધાર એ નાના શાસકવર્ગ ઉપર હોવાથી, તે વર્ગની કેળવણી અને ઉછેરનું તેણે પિતાના પુસ્તકમાં વિગતભર્યું વર્ણન આપ્યું છે. પ્લેટના આ પુસ્તકે, પછીના સમયમાં, આ જાતનાં આદર્શ સમાજવ્યવસ્થાનાં ઘણું કલ્પનાચિત્રોને પ્રેરણા આપી છે. પા. ૪: એચ. જી. વેસ-(૧૮૧૬–૧૯૪૬) ઈગ્લેંડને વિખ્યાત નવલકથાકાર. શરૂઆતમાં ડીક રોમાંચક નવલકથાઓ લખ્યા બાદ, ઈ. સ. ૧૯૦૦ થી ૧૯૦૮ સુધીમાં તેણે કેટલાક સામાજિક નિબંધ લખ્યા. તેમાં તેણે ભવિષ્યની સમાજવ્યવસ્થા વિષે પિતાના વિચારોનું નિરૂપણ કર્યું. પછીથી તેણે તે વિષયની કેટલીક નવલકથાઓ લખી, અને તે કારણે તેની પ્રસિદ્ધિ સારી પેઠે થઈ. ગત યુરોપીય મહાયુદ્ધ પછી તેણે જગતના ઈતિહાસની રૂપરેખા દેરતું સુપ્રસિદ્ધ પુસ્તક લખ્યું. તે ઇગ્લંડની ફેબિયન સેસાયટીને સભાસદ રહ્યો હતો, અને ઈ. સ. ૧૯૨૨માં પાર્લમેંટના મજૂરપક્ષના ઉમેદવાર તરીકે ઊભે થયો હતો. ૧. એ સંસાયટીવાળાઓ બંધારણીય માર્ગોએ ધીરે ધીરે પ્રગતિ કરી, સમાજવાદ પ્રસ્થાપિત કરવાના મતના છે. , , ૨૯ Page #289 -------------------------------------------------------------------------- ________________ સાંઢચની જીવનકળા * ભવિષ્યની સામાજિક વ્યવસ્થાનું પોતાનું ક્લ્પનાચિત્ર તેણે મોડન યુટાપિયા ' ( ઈ. સ. ૧૯૦૫) નામના પેાતાના પુસ્તકમાં દેર્યું છે. આખા વિશ્વનું માલિક એક વિશ્વ-રાય હાય, અને સ્થાનિક સરકારો તેના ઠકરાતી જમીનદાર તરીકે તેના ભાગવટા ભેાગવે. અન્ન, તેમ જ રાક્તિના ઉત્પાદનનાં બધાં કેંદ્રોની માલકી વિશ્વ-રાજ્ય કે સ્થાનિક સરકારને હસ્તક જ રહે; તેઓ પટાદારા કે આડતિયા દ્વારા તે બધાની વ્યવસ્થા કરે, એ જાતનું તે ચિત્ર છે. પા. ૯ ડેન્ટે ~ (ઈ. સ. ૧૨૬૫-૧૩૨૧) ઇટલીના મહાકવિ. તે લારન્સમાં જન્મ્યા હતા. તે નવ વર્ષના થયા ત્યારે એક જલસામાં શરમાતા લપાતા ઊભા હતા, તેવામાં ખિયેટ્રીસ નામે એક આઠ વર્ષની કરી તેની . નજરે પડતાંની સાથે જ તેનું હૃદય બેટ્ટાઈ ગયું. તે કહે છે: “હું સાચું કહું છું કે, તે ક્ષણે હૃદયના ગુપ્તમાં ગુપ્ત એરડામાં વિરાજતા મારા આત્મા એટલા વ્હેરથી કંપવા લાગ્યા કે, તે મારી નાનામાં નાની નાડીઓમાં પણ વ્હેરથી ઊછળતા દેખાઈ આવતા હતા. એ પ્રમાણે ભદર વેગથી જતા વ્રજતા તે ખાલી ઊઠચો - મારા કરતાં વધુ શક્તિશાળી આ ઈશ્વરને જો; તે આવીને મારા ઉપર રાજ્ય ચલાવશે.’’ ૨૦ ખિયેટ્રીસને આ વાતની ખબર પણ ન હતી; અને તે તેા ઘેાડા વખતમાં બીજાને પરણી ગઈ; અને ૨૪ વર્ષની જુવાન વયે અકાળે મરણ પામી, પરંતુ તેનું પરિણામ એ આવ્યું કે, ડેન્ટે પેાતાના જીવનના અંત સુધી તેના પ્રત્યે પેાતાના પ્રેમ કાયમ રાખી શકયો. તેણે બીજી એક સ્ત્રી સાથે લગ્ન કર્યું અને તેનાથી તેને ચાર બાળકા અને ઘણા ઝઘડા પ્રાપ્ત થયા. કાળ તેનું સૌદર્યાં. ભૂસી નાખી શકે, તથા તૃપ્ત થયેલી કામના કલ્પનાને મૂડી કરી નાખે તે પહેલાં ગુજરી ગયેલી ખિયેટ્રીસનો ચહેરો તે કદી ભૂલી શક્યો નહી. પછી તે રાજકારણમાં પડાં, પણ હાર્યો અને દેશનિકાલ થયા. તેની બધી મિલકત જપ્ત કરી લેવામાં આવી. ૧૫ વર્ષની ગરીબાઈ અને રખડપટ્ટી બાદ તેને જણાવવામાં આવ્યું કે, તે જો રાજ્યને દંડ ભરે, તથા મુક્ત કરેલા કેદી તરીકે કરવાના અપમાનભર્યાં પ્રાયશ્ચિત્તવિધિ સ્વીકારે, તે તેને ફરી નાગરિક તરીકેના હક તથા તેની મિલક્ત પાછાં આપવામાં આવે. પણ એક કવિ તરીકેના અભિમાનથી તેણે તેમ કરવા ના પાડી. એ ઉપરથી, તે જ્યાં પકડાય ત્યાં તેને જીવતા સળગાવી મૂકવાની સજા ફરમાવવામાં આવી. તે પડાયા તે નહીં, પણ આધ્યાત્મિક રીતે તે તેને જીવતા સળગાવી મૂકવામાં આવ્યા એમ જ કહેવું જોઈએ. પાતાના મહાકાવ્યમાં નરકનું આટલું ઝીણવટભર્યું Page #290 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણુ પા. ૧૦ વર્ણન તે કરી શકો, તેનું કારણ એ હતું કે, જીવતેજીવત તેને નરકના દરેક દુઃખનો અનુભવ આ પૃથ્વી ઉપર જ કરવો પડ્યો હતો. એક શહેરથી બીજે શહેર તે નાસભાગ કરતો રહ્યો; ન મળે કઈ મિત્ર; અને દુશ્મનોનો પીછો તો સર્વત્ર ચાલુ જ હોય. કેટલીક વાર તે ભૂખે મરવાની અણી ઉપર આવી ગયો હતો. ' આ અરસામાં ૪૫ વર્ષની ઉમરે, તેણે પિતાનું મહાકાવ્ય “ડિવાઈન કોમેડી” લખવાનું શરૂ કર્યું. તેને કારણે જ કદાચ તે ગાંડપણ કે આત્મહત્યામાંથી બચી ગયે. સત્યનું અનુસરણ, અને સૌંદર્યનું સર્જન–એના જેવી, માણસના હૃદયને કાટરડો સાફ કરનાર બીજી કઈ વસ્તુ નથી. આ કડવી દુનિયા તરફ કાવ્ય કે કથાના વસ્તુ તરીકે જોઈએ, તો અંતરનો ડંખ ચાલ્યો જાય છે. ડેટેના કાવ્યનું વસ્તુ આવું છે: “જીવનની અધવચ” તે એક ગાઢ અરણ્યમાં અટવાઈ પડ્યો. વર્ઝલને અનુસરતો તે નરકના દરવાજે આવી પહોંચે. તેના દરવાજા ઉપર લખ્યું હતું, “જેઓ અહીં દાખલ થાય, તેમણે સર્વ આશાઓ તજવી.” તેણે નરકકુંડમાં બધા ફિલસૂફેને ટોળે કરેલા જોયા. એ ભયંકર વેદનાની જગાએથી વઈલ સાથે તે શુદ્ધીકરણની ભૂમિ “પગેટરી”માં ગયે, અને ત્યાંથી બિયેટીસની દોરવણી હેઠળ સ્વર્ગમાં ગયે. આપણું માનવજીવન, તે પ્રમાણે, હંમેશાં એક ભયંકર નરકરૂપ છે–સિવાય કે ડહાપણ (વજીલ) આપણુ બધી દુષ્ટ વાસનાઓને જોઈ કાઢે, અને પ્રેમ (બિયેટ્રીસ) આપણને શાંતિ અને સુખને માર્ગે પહોંચાડે. . પા. ૧૦. કાર્લ માકર્સ (ઈ. સ. ૧૮૧૮-૧૮૮૩) આધુનિક શાસ્ત્રીય સમાજવાદનો પિતા. તેને જન્મ ટ્રેઝ (રહાઈનલેંડજ્જર્મની)માં થયે હતો. તેને બાપ મૂળે યહૂદી વકીલ હતા, અને પછીથી ખ્રિસ્તી થઈ ગયે હતો. માકર્સ પહેલેથી પ્રખર અભ્યાસી હતો. તેણે પ્રથમ કાયદાને, પછી ઈતિહાસને, અને પછી ફિલસૂફીને અભ્યાસ કર્યો. તેવીસ વર્ષની ઉમરે તત્વજ્ઞાનનો વિષય લઈ, તેણે પી. એચ. ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેના આગળ પડતા વિચારેને કારણે બન યુનિવર્સિટીએ તેને પોતાને ત્યાં નોકરીમાં રાખવા ના પાડી. પછી તેણે વર્તમાનપત્રોમાં લેખ લખવાનું શરૂ કર્યું. જૂના જમાનાના જરીપુરાણા ખ્યાલ ઉપર હલ્લે કરી, જર્મનીમાં આધ્યાત્મિક સ્વતંત્રતાની સ્થાપના અર્થે (તેના અર્થ પ્રમાણે ધર્મની. બાબતમાં અનિયંત્રિતતા, અને રાજકારણ બાબતોમાં ઉદારમતવાદીપણું) તેણે જેહાદ શરૂ કરી. ઈ. સ. ૧૮૪રમાં ૨૪ વર્ષની વયે રહાઈન પ્રાંતના એક ઉદારમતવાદી પત્રના તંત્રી તરીકે તે ચૂંટાયે. પણ Page #291 -------------------------------------------------------------------------- ________________ રકર . સર્વોદયની જીવનકળા તંત્રીપણું હાથમાં આવતાં, તે વખતે પ્રાંતિક ધારાસભામાં અમુક આર્થિક બાબતો વિષે ચાલતી ચર્ચા વિષે તેને લખવાનું આવ્યું. તેને કારણે તેણે અર્થશાસ્ત્રને અભ્યાસ શરૂ કર્યો. પોતે જે બાબતમાં પડે, તેને પૂરેપૂરો તલસ્પર્શી અભ્યાસ કર્યા વિના તેને ચેન પડે જ નહિ; એટલે તેણે વર્તમાનપત્રના કામમાંથી છૂટી મેળવી. ઈ. સ. ૧૮૪૩ અને ૧૮૪૪ના બે વર્ષના પિતાના ગાઢ અભ્યાસ બાદ, ૨૫-૨૬ વર્ષની ઉમરે તે કટ્ટર સમાજવાદી થઈને બહાર પડ્યો. ઈ. સ. ૧૮૪૩ના ઉનાળામાં તે એક ઊંચો સરકારી હેદો ભેગવતા અમલદારની પુત્રી વેરે પર. માકર્સના કટીભર્યા અસ્થિર દીર્ધ જીવન દરમ્યાન તે તેને સૌથી વધુ વફાદાર સાથી તરીકે તેને વળગી રહી, અને માકર્સના મૃત્યુ પહેલાં પંદર માસે મરી ગઈ. ઈ. સ. ૧૮૪૩ના ઓકટોબરમાં પિતાની નવેઢા પત્નીને લઈ, માકર્સ પારીસ ગયે. ત્યાં તેને કાંક-જર્મન-ઇયરબૂકનું તંત્રીપદ સંભાળવાનું હતું. તે કામને અંગે, તેમાં પ્રગટ થયેલા એક લેખ દ્વારા માકર્સને કેડરીક ઍજલ્સ (૧૮૨૦-૧૮૯૫) સાથે મિત્રતા થઈ. તે લેખમાં ગુંજશે પ્રચલિત આર્થિક વ્યવસ્થાને ન્યાયની દૃષ્ટિએ વિરોધ કર્યો હતો. આ બે જણની કાયમી મિત્રતાની શરૂઆત આ રીતે થઈ. અહીં જ નોંધતા જઈએ કે, ખરા કટોકટીના સમયે દરમ્યાન ઍજલ્સની આર્થિક મદદ માકર્સને ન મળ્યા કરી હત, તે માકર્સ પિતાનું અભ્યાસી જીવન ચાલુ રાખી શક્યો નહોત; તથા તેના અવ્યવહારુ, અસહાય, અને તેમ છતાં ઉદ્દામ અણનમ સ્વભાવને લીધે તે દેશવટામાં જ નાશ પામ્યો હત. પરંતુ એ ઇયર-બૂકનું કામ પણ લાંબું ન ચાલ્યું. પછી ઘણા સમય માકર્સે ઈગ્લેંડ તથા ક્રાંસનું અર્થતંત્ર, સમાજવાદ, અને ઈતિહાસના અભ્યાસમાં ગાળ્યો. ઈ. સ. ૧૮૪૫માં પ્રશિયન સરકારની ભભેરણીથી તેને પારીસમાંથી હાંકી કાઢવામાં આવ્યું, અને તે બ્રસેલ્સમાં આવીને રહ્યો. ત્યાં તેણે પિતાને સમય, એંજસે પૂરાં પાડેલાં અર્થશાસ્ત્ર ઉપરનાં પુસ્તકોના ઊંડા અભ્યાસમાં ગાળ્યો. - ઈ. સ. ૧૮૩૬થી બહારદેશ રહેતા જર્મન કામદારોએ સ્થાપેલા એક સંધે પિતાના પારીસ અને બ્રસેલ્સના સભાસદે દ્વારા આ સમર્થ અભ્યાસીની કીર્તિ સાંભળીને તેને વિષે માહિતી મેળવવી શરૂ કરી. એ સંઘ પછીથી સામ્યવાદીઓને સંધમાં ફેરવાઈ ગયો અને તેણે પિતાની પ્રથમ મહાસભા ૧૮૪૭ના ઉનાળામાં લંડન મુકામે ભરી. તેમાં એજલ્સ હાજર રહ્યો હતો. ૧૮૪૭ને ડિસેંબરની બીજી બેઠકમાં માકર્સ પણ આવ્યો. તેને તથા ઍજલ્સને એક નવો કાર્યક્રમ Page #292 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણુ પા. ૧૦ ૨૬૩ ઘડવાનું કામ સોંપવામાં આવ્યું. તેમણે ઘડેલો કાર્યક્રમ “સામ્યવાદીઓનું જાહેરનામું” (“કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટ”)એ નામે પ્રસિદ્ધ છે. તે જાહેરનામાના પાયામાં રહેલે મૂળભૂત સિદ્ધાંત આ પ્રમાણે છે: દરેક ઐતિહાસિક યુગમાં માલની ઉત્પત્તિ અને વિનિમયની પ્રચલિત પદ્ધતિ તથા તેને આધારે ઊભી થયેલી સામાજિક વ્યવસ્થાના પાયા ઉપર જ તે યુગને રાજકીય કે આધ્યાત્મિક ઇતિહાસ રચાય છે, અથવા તેના વડે જ સમજી શકાય છે. તેથી કરીને માનવજાતિને સમસ્ત ઇતિહાસ (જ્યારથી જમીનની સહિયારી માલકી ભોગવતો પ્રાચીન સમાજ નાશ પામે ત્યારથી) બે વર્ગો વચ્ચેના ઝઘડાઓને જ ઈતિહાસ છે. એક બાજુ શેષક વર્ગ છે, અને બીજી બાજુ શેષિત વર્ગ છે; એક બાજુ શાસક વર્ગ છે, અને બીજી બાજુ શાસિત વર્ગ છે. આ વર્ગવિગ્રહનો ઇતિહાસ, વિકાસની એક આગળ વધતી જતી કમિક માળા જેવો છે; તેમાં અત્યારે એવી ભૂમિકા આવેલી છે, કે જ્યારે શેષિત તથા શાસિત વર્ગ, શેષક તથા શાસક વર્ગના હાથમાંથી પોતાની મુક્તિ, હંમેશને માટે આખા સમાજને તમામ પ્રકારના શેષણ, જુલમ, વર્ગભેદ અને વર્ગવિગ્રહમાંથી છોડવીને જ સાધી શકે. જાહેરનામામાં મૂડીદાર વર્ગની ઉત્પત્તિ તથા ઈતિહાસનું વિગતવાર નિરૂપણ કરવામાં આવ્યું છે. સાથે સાથે માલ પેદા કરવા માટે જોઈતાં સાધનો ઉપર કોઈ પણ માલકી વિનાના, તથા મૂડીદાર વર્ગે આપેલી રેજી ઉપર જ જીવનાર મજૂરવર્ગની ઉત્પત્તિ તથા સ્થિતિને કરુણ ઈતિહાસ આપવામાં આવ્યો છે. મૂડીદાર તથા મજૂરવર્ગનાં હિતો આ ચંદ્યોગી અર્થવ્યવસ્થા હેઠળ કેવાં એકબીજાથી છેક જ વિધી બનતાં જાય છે તે બતાવી, તેમાં જણાવવામાં આવ્યું છે કે, છેવટે મજૂરવર્ગ સંગઠિત થતો થતો બધી રાજ્યસત્તા અને અત્પાદનનાં સાધનોની બધી માલકી પોતાના હાથમાં લઈ લેશે, ત્યારે જ તેના દુ:ખનો અંત આવવાનો છે. આ પ્રમાણે આખી વસ્તુસ્થિતિ અને તેના ઈતિહાસનું નિરૂપણ કરી, તે પ્રમાણે તાત્કાલિક અમલમાં મૂકવાને કાર્યક્રમ પણ તે જાહેરનામામાં રજૂ કરવામાં આવ્યું છે. તેને અને કેવું ભવિષ્ય આવશે, કેવી સમાજવ્યવસ્થા સ્થપાશે, તેની રૂપરેખા પણ તે જાહેરનામામાં છે. “આમ જ્યારે વર્ગો વચ્ચેના ભેદો ટળી જશે, અને ધનની ઉત્પત્તિ સંપૂર્ણપણે પ્રજાને હસ્તક આવી જશે, ત્યારે રાજ્યસત્તામાંથી રાજકીયપણું ની કળી જશે. કારણ કે, રાજ્યસત્તા એ તો, વસ્તુતાએ, એક વર્ગે બીજા વગર Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ સર્વોદયની જીવતકળા ઉપર બળજબરી કરવા સગઠિત કરેલી સત્તાનું . જ નામ છે. એક વાર તે રાજ્યસત્તા હાથમાં લઈ, મૂડીહીન વર્ગ જૂના મૂડીતંત્રને બળજખરીથી નારા કરી નાખશે, એટલે પછી, તે તંત્રની સાથે સાથે જ, વગે વચ્ચેના વિધાન પણ નાશ થઈ જશે, અને તેની એક વર્ગ તરીકેની સત્તા પણ આયાઆપ લચ પામતી જશે. અને અંતે એક એવે! સમાજ ઊભા થશે કે જેમાં વ્યક્તિને વિકાસ, સમષ્ટિના વિકાસની આવશ્યક શરતરૂપ બની ગયા હશે. ’’ આ જાહેરનામાની પ્રસિદ્ધિ બાદ, ટૂંક સમયમાં યુરોપમાં ઠેર ઠેર મળવા ફાટી નીકળ્યા. મુક્તિના દિવસ પાસે હોવાની આશા જાણે સફળ થવાની હાય તેમ લાગવા માંડયુ. પરંતુ ટૂંક સમયમાં જ બધે એ બળવા કચરી નાખવામાં આવ્યા, અને વચગાળામાં તે જાણે પેલા જાહેરનામાની અસર કાયમને માટે ભૂંસાઈ ગઈ હોય એમ જ લાગ્યું. એજજ્ઞે જેયું કે, આ રીતે ટાછવાયા ખળવા કર્યે કશે અ સરે તેમ નથી. તેથી તેણે ચૂંટણીમાં ભાગ લઈ, મજૂરવર્ગ ખંધારણીય રીતે પાતપેાતાના રાજ્યતંત્રમાં સત્તા ઉપર આવવાની વાત ઉપર ભાર મૂકો. આ બધા મળવાઆ અને તેમને તે સાંપડેલી નિરાશાએ માકર્સના જીવનક્રમ ઉપર ભારે અસર કરી, બેલ્શ્યિમ, પારીસ વગેરે ઠેકાણેથી દેશનિકાલ થતા થતા તે છેવટે ૧૮૪૯માં લડન આવીને રહ્યો. ત્યાં શરૂઆતના થાડા મહિના તેણે તે બધા બળવાઓ વિષે પુસ્તક લખવામાં ગાળ્યા. પરંતુ પછી તેણે ભારે શ્રમ અને અભ્યાસપૂર્વક પેાતાનું મહાન પુસ્તક “ કેપીટલ ’ લખવાનું શરૂ કર્યું. તે અભ્યાસનાં વર્ષો દરમ્યાન જ, ઈ. સ. ૧૮૬૩ અને ‘ ૬૪માં, જુદા ઝુદા દેશેાના કામદાર વર્ગોને સંગઠિત કરવાના શરૂ થયેલા નવા પ્રયત્નમાં તે પા। આગળ પડચો. તે ચળવળને પરિણામે ૧૮૬૪ના મે માસની ૨૮મી તારીખે આંતરરાષ્ટ્રીય કામદાર વર્ગોનું મંડળ સ્થપાયું. ત્રણ વર્ષ બાદ તેના પુસ્તક કેપીટલ ના પ્રથમ ભાગ બહાર પડચો. તે ગ્રંથ ઉપર જ માની અશાસ્ત્રી તરીકેની કીર્તિ નિર્ભર છે. માર્ક્સનું પછીનું જીવન ઉપર જણાવેલા આંતરરાષ્ટ્રીય મડળ સાથે જ તદ્રુપ બન્યું. તેના તે પ્રથમ પ્રમુખ હતા. રાજસત્તા ધારણીય પગલાં દ્વારા કબજે કરી સામ્યવાદ સ્થાપવા ઇચ્છતા પક્ષના તે આગેવાન હતા; તેની સામે ક્રાંતિના માર્ગોના પક્ષકાર ભુકેનીના પક્ષ હતા. માર્ક્સની રીતિ-નીતિ ઉપર જ જન તેમ જ વિશ્વવ્યાપી રાજકારણી સામ્યવાદી ચળવળના પાયા Page #294 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણુ પા. ૧૧ ૨૬૫ રચાયા છે. કેટલાક એમ કહે છે કે, સામ્યવાદી ચળવળને રાજકીય સ્વરૂપ આપ્યું એ માકર્સની તે ચળવળને મેટામાં મેટી ભેટ છે. કાર્લ માકર્સના સમાજવાદ તેની પાછળ રહેલી તર્કબુધ્ધિની તેજસ્વિતા તથા જર્મના ઉપરની તેની અસરને કારણે ‘ શાસ્ત્રીય સમાજવાદ' ગણાય છે. માકર્સ ઈ. સ. ૧૮૮૩ના માની તા. ૧૭મીને શનિવારે લંડનમાં મરણ પામ્યા. પા. ૧૧: ા એ એલિ કાઃ (ઈ. સ. ૧૩૮૧-૧૪૫૫) ઇટલીના ધાર્મિક વિષયાના વિખ્યાત ચિત્રકાર. તેનાં મેટા ભાગનાં ચિત્ર સ્કા’* છે. અને તેના ઉત્તમ નમૂનાએ ફ્લોરેન્સમાં છે. તે બહુ પવિત્ર અને સંચમી જીવન ગાળતા; તેને પ્રતિષ્ઠા કે પટ્ટીની દરકાર ન હતી; તથા તે ગરીબેને મિત્ર હતા. કોઈએ તેને ગુસ્સે થયેલા કદી જોયા નથી. તે માત્ર ધાર્મિક વિષયાનાં જ ચિત્ર ચીતરતા, અને તેમાં સતત લવલીન રહેતા. પેાતે ચીતરેલા ચિત્ર ઉપર તે સુધારા-વધારા કરવા ફરી પીંછી નહાતા ફેરવતા. તેને એવી શ્રદ્ધા હતી કે, એ વસ્તુ જેવી ચીતરાવી જોઈએ એવી જ પ્રભુએ ચિતરાવી હશે. તે કહેતા કે, જેણે ક્રાઇસ્ટના જીવનનું ચિત્રણ કરવું હોય, તેણે ક્રાઇસ્ટમાં તદાકાર થવું તેઈએ. એમ કહેવાય છે કે, ખરા દિલથી પ્રાર્થના કર્યા વિના તે પીંછી. હાથમાં લતા નહીં, તથા જ્યારે ઈશુના *સારહણને ચીતરતા ત્યારે તેની આંખામાંથી ચોધાર આંસુ વહેતાં. પા. ૧૪: કાર્લોઈલ : (ઈ. સ. ૧૭૯૫-૧૮૮૧ ) અંગ્રેજ નિખ ધલેખક, ઇતિહાસકાર અને ફિલસૂફ. તેના જન્મ સૅટલૅન્ડના એક ગામડામાં થયા હતા. તેને માપ સામાન્ય ખેડૂત હતા. શરૂઆતમાં ગામઠી નિશાળે ભણી, ઇ. સ. ૧૮૦૯માં કાર્લોઈલ એડિનબરામાં જઈ યુનિવર્સિટીમાં દાખલ થયા. ઈ. સ. ૧૮૪૧માં તેણે શિક્ષકના ધંધાથી શરૂઆત કરી. પણ તે કામ તેને માફક ન આવ્યું. સ્વભાવથી તે બહુ જલદ તથા સ્વતંત્રમિનજી હતા. તેણે જર્મન સાહિત્યના અભ્યાસ શરૂ કર્યો. તે એક્મે વિદ્યાર્થીનું ટચન્શન રાખતે, અને બાકીના સમય અભ્યાસમાં ગાળતો. જર્મન વિચારસાહિત્યની તેના ઉપર ઊંડી અસર પડી, અને જર્મન વિચારનિધિનું પોતાના દેશમાં નિરૂપણ કરવાની તેને ઉત્કંઠા હતી. કાર્લોઈલને લાગતું કે માનવજાતને કાઈ ખાસ સદેશ પાતાને આપવાના છે; અને તેથી સાહિત્યપ્રવૃત્તિને આવિકાનું સાધન બનાવવામાં તે *ભીતના પ્લાસ્ટરમાં જ રંગ પૂરી ચીતરેલું ચિત્ર. Page #295 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા હીણપત માનતો. ઈ. સ. ૧૮૩૭માં તેનું સુપ્રસિદ્ધ પુસ્તક “ફ્રેંચ ફેલ્યુશન” પ્રસિદ્ધ થયું. ત્યાં સુધી તેને પોતાનાથી સારી સ્થિતિમાં ઊછરેલી, પરંતુ પ્રેમી પત્ની સાથે, ભારે મુશ્કેલીમાં વખત કાઢવો પડ્યો. ત્યાર બાદ તેની કીર્તિ જામી, અને તેની મુશ્કેલીઓ કાંઈક અંશે દૂર થઈ. તેના જીવનકાળ દરમ્યાન તેના દેશની સમાજસુધારણામાં તેનો ફાળો ઘણો મટે છે. ૧૯મી સદીને બે સરખા ભાગમાં વહેંચી શકાય છેઃ પહેલાં પચાસ વર્ષ સામાજિક દૃષ્ટિએ જોઈએ તો ખંડનાત્મક-નિષેધાત્મક હતાં; વ્યક્તિને મુક્ત કરવી એ તેનો મુદ્રાલેખ હતો; પ્રજાસત્તાક રાજ્યપદ્ધતિ, વેપારસ્વાતંત્ર્ય, હરીફાઈ, અને વ્યક્તિવાદ, એ તેનાં મુખ્ય ફળ છે. પછીનાં પચાસ વર્ષ સામાજિક દૃષ્ટિએ વિધાનાત્મક રચનાત્મક હતાં. વ્યક્તિવાદની પરિપૂર્તિરૂપે સામાજિક સંગઠિતતા ઉપર તે દરમ્યાન ભાર મુકાયો હતો; સંગઠન, સહકાર, ઇજારે, કેંદ્રિતતા અને સમાજવાદ એ તેનાં મુખ્ય ફળ છે. કાર્બાઈલ પ્રથમ વિભાગને છે, પરંતુ તેનામાં બીજા વિભાગની પણ ઓછી અસર નથી. તે પિતે વ્યક્તિવાદી હતો; પણ તેનાં લખાણો અવ્યાકૃત અવસ્થાને સમાજવાદથી ભરપૂર છે. કોઈ પણ અનિષ્ટ કે અનાચારની ટીકા કરવામાં તે જોન ધી બેપ્ટિસ્ટ જેવો હતો. જગતમાં ઈશ્વરને પાછો લાવવાની જરૂર કેટલી બધી છે, તે શોધીને પોતાના જમાનાને તે જાહેર કરવું એ તેનું જીવનકાર્ય હતું. અને એ આખા સૈકામાં તે કામ તેના જેવું બીજા કોઈએ પાર પાડ્યું નથી. “આપણે ઈશ્વરને ભૂલી ગયા છીએ.” એ જ કાર્બાઈલના પિકારનું આદિ તેમ જ અંત-વાક્ય હતું, પિતાના જમાનાના બધા દંભને પાર તેની તીણ દષ્ટિ પામી ગઈ હતી. અને તેણે જરા પણ રહેમદિલી બતાવ્યા વિના તેમને ઉઘાડા પાડયા છે. માંચેસ્ટરના નવા ઔદ્યોગિક અર્થશાસ્ત્રની તુચ્છતા, સ્વાર્થ પરાયણતા, અને શસ્થતા તેણે બતાવી આપી. જે જે વાદળોએ ઈશ્વરને જગતથી ઢાંકી દીધું હતું, તે બધાંના તેણે ગેટેગોટ ઉરાડી દીધા. સૌથી વધારે તો, તેણે માણસમાં ઈશ્વર નીરખે. “તું પણ માણસ છે!”, “ઈશ્વરનો પ્રાણ તારામાં રહે છે, આ જગતમાં તું તારા સ્વભાવનો સર્વાગીણ વિકાસ કરવા અર્થે આવે છે, તારું શરીર , તે દેવમંદિર છે,” એ તેના મંતવ્યનું ધ્રુવપદ છે. પા. ૨૦ઃ રાષ્ટ્રસંધઃ ગત યુપીય મહાયુદ્ધ બાદ, વર્ષાઈની સંધિની શરતો અનુસાર, ૧૯૨૦માં સ્થપાયેલું, જુદાં જુદાં રાષ્ટ્રનું મંડળ. તેનું મુખ્ય મથક સ્વિટ્ઝર્લેન્ડના જિનીવામાં હતું. પ્રમુખ વિલ્સને રજૂ કરેલા ૧૪ મુદ્દાઓમાં આ સંધ સ્થાપવાનો મુદ્દો ૧૪મો હતો. પરંતુ અમેરિકાની કોંગ્રેસે વસઈની સંધિ Page #296 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણું પા. ૨૦ નામંજૂર રાખી, અને ૧૯૨૦માં સંધમાં જોડાવાની પણ ના પાડી. કરાર અનુસાર આ સંઘમાં જોડાનારી પ્રજાઓ એકબીજાની સ્વતંત્રતાને તથા એકબીજાના મુલકની અખંડિતતાને માન આપવા તથા તેના ઉપર હુમલે થાય તે રક્ષણ આપવા બંધાતી હતી. વળી કઈ પણ ઝઘડાને રાષ્ટ્રસંઘ આગળ કે પંચ સમક્ષ રજૂ કરવામાં ન આવે, ત્યાં સુધી લડાઈ જાહેર ન કરવા બંધાતી હતી. જે રાષ્ટ્રસંધ કે પંચ ૬ મહિનામાં એકમતીએ ચુકાદો ન આપે, તો પછી બીજા ત્રણ મહિના જવા દીધા બાદ, પક્ષે યુદ્ધ જાહેર કરી શકે, જે રાષ્ટ્ર કરારનો ભંગ કરી કોઈ દેશ ઉપર હુમલે કરે, તેની સામે અમુક પગલાં લેવામાં આવે. રાષ્ટ્રસંઘની બેઠક દર વર્ષે જિનીવામાં મળે, અને દરેક રાષ્ટ્રને એક મત હોય, એમ ઠરાવવામાં આવ્યું હતું. સંધની કારોબારી વર્ષમાં ત્રણ વાર મળે. ઇંગ્લંડ, ક્રાંસ અને રશિયા તે કારોબારીના કાયમી સભ્ય રહે, પણ થોડા થોડા અરસા માટે ૧૨ બીજા સભ્ય ચૂંટવામાં આવે. અમે રેકાએ આ સંઘમાં જોડાવા ન પાડવાથી શરૂઆતથી જ સંધનું કામ સરાણે ન ચડ્યું. ઉપરાંત તેનું સંગઠન બહુ શિથિલ હતું, તથા તેનામાં પિતાની કશી કારોબારી શક્તિ હતી નહીં. તેમાં જોડાયેલાં રાષ્ટ્રો વ્યવહારમાં પિતાની સત્તા તથા રાષ્ટ્રીય નીતિને જતી કરવા રાજી ન હતાં. ૧૯૧૪–૧૮ના યુરોપીય યુદ્ધમાં હારેલા અને જીતેલાઓ વચ્ચે ભેદ પણ સંધના કામમાં વિદનકર બનતે હતો. ૧૯૨૫માં જર્મની સંઘમાં જોડાયું, ત્યારે સ્થિતિ કાંઈક સુધરતી લાગી; પણ હિટલર સત્તા ઉપર આવતાં ૧૯૩૩માં પાછું જર્મની તેમાંથી છૂટું થઈ ગયું. જર્મન દેરાભક્તો સંધને હમેશાં મિત્ર રાજ્યનું જ તંત્ર કહીને વર્ણવતા. ૧૯૩૨માં જાપાને મંચૂરિયા ઉપર કરેલા આક્રમણ સામે સંઘે કાંઈ પગલું ન ભર્યું. જ્યારે તેણે જાપાનને વખોડવાને ઠરાવ કર્યો, ત્યારે જાપાન તેમાંથી છૂટું પડી ગયું. ૧૯૩૪માં સેવિયેટ રાિચા સંઘમાં જોડાયું, ત્યારે જર્મની અને જાપાનને બદલે વળી રહે તેમ લાગ્યું; પણ ૧૯૩૫ માં ઇટલીએ એબિસાનિયા ઉપર કરેલા આક્રમણ વખતે સંધે ભરેલાં પગલાંનું પરિણામ સંધના પરાજયમાં આવ્યું. ઇટલી સંઘમાંથી જુદું પડી ગયું. સંઘે ઇટલી સામે માત્ર વ્યાપાર-નિરોધક પગલાં લીધાં, પણ લશ્કરી પગલાં લેવાની તૈયારી ન બતાવી. આ ફટકે સંધની પ્રતિષ્ઠાને કારી નીવડ્યો; અને જુદાં જુદાં રાષ્ટ્રો હવે જૂની રીત પ્રમાણે પિતાપિતાને મનગમતાં રાષ્ટ્રો સાથે જુદાં જુદાં મંડળ બાંધવા માંડી ગયાં. જર્મનીએ ૧૯૩૮માં ટ્યિા અને ઝેકેસ્લોવેકિયાને પોતાની અંદર ભેળવી દીધાં, તેનો સંઘે વિરોધ ન કર્યો અને ત્યાર પછી બીજા વિશ્વયુદ્ધ Page #297 -------------------------------------------------------------------------- ________________ ર૬૮ સર્વોદયની જીવનકળા તો તે નામશેષ થઈ ગયું. હવે તેને સ્થાને યુન” એટલે કે સંયુક્ત રાષ્ટ્રસંધ નામે નવી સંસ્થા અસ્તિત્વમાં આવી છે. પા. ૩ર બન્ડ રસેલઃ (જન્મ ઈ. સ. ૧૮૭૨). ઇગ્લેંડના વિનત વડાપ્રધાન લૉર્ડ જોન રસેલને પત્ર; અને અલ રસેલ ત્રીજે. ઇગ્લેંડને પ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી, ફિલસૂફ, કેળવણીકાર, સમાજવાદી અને લગ્નસુધારક. શરૂઆતથી જ તેને ધર્માનુભવની ગૂઢતા પ્રત્યે ચીડ હતી. તે માનતો કે આ જગતનાં દુઃખે મોટે ભાગે આ ધાર્મિક ગૂઢવાદને આભારી છે. તે માનતો કે એ વસ્તુ વિચારને વમળમાં નાખી દઈ, મૂઢ બનાવી નાખનારી છે; નીતિશાસ્ત્રને પ્રથમ નિયમ “સીધે વિચાર કરવો એ હોવો જોઈએ. “આખી દુનિયા નાશ પામી જાય તે સારું, પણ હું કે બીજું કોઈ માનવ પ્રાણી કઈ જૂઠ ઉપર શ્રદ્ધા કરે એ –એ વિચાર-ધર્મ છે; તેની ધીક્કી જ્વાળાઓમાં જગતને ઘણે કાટરડે બળી જશે.” વિચારની સ્પષ્ટતા માટેની તેની આ ઝંખના તેને ગણિતશાસ્ત્ર તરફ ખેંચી ગઈ. એ ખાનદાન શાસ્ત્રની ગંભીર ચોકસાઈથી તે રોમાંચિત થઈ ગયો. તે કહે છે: ગણિતશાસ્ત્રને યોગ્ય રીતે નીરખીએ, તો તેમાં સત્ય છે એટલું જ નહીં પણ સૌંદર્ય છે. જોકે, એ સૌદર્ય શિલ્પકળાના સૌંદર્ય જેવું ઠંડું તથા કઠોર છે.” ઉપરાંત ગણિતમાં વૈયક્તિક લાગણીવેડાને અવકાશ નથી, તથા તેનાં સત્ય પ્રત્યક્ષ છે, અને એ રીતે સનાતન તથા એકાંતિક છે. ફિલસૂફીએ પણ તે જ પ્રકારે ચોકસ કથન કરીને ગણિતશાસ્ત્રની સતા અને સંપૂર્ણતાએ પહોંચવાનું લક્ષ રાખવું જોઈએ. ખ્રિસ્તી ધર્મમાં રસેલને ઘણું એવું જણાયું કે જે ગણિતશાસ્ત્રની પરિભાષામાં રજૂ ન કરી શકાય. તેથી તેણે તેના નીતિસિદ્ધાંતો સિવાયના ભાગને સંદતર ત્યાગ કર્યો. આ વિરોધોથી ભરેલા જગતમાં ઈશ્વરની કૃતિ જેવું શું છે? આ બધાં દેવ-દેવી અને સ્વર્ગ-નરકની બાલિશ આશા-આકાંક્ષાઓમાં “મુક્ત માણસ” કદી સંતોષ ન માની શકે. આ બધી દેવી કહેવાતી પાવિક શક્તિઓ કે જે માણસને હંમેશ માત કર્યા કરે છે, અને તેણે બાંધેલ દરેક ઘર કે સંસ્કૃતિને તોડી નાખે છે, તેમને આપણે પગે પડવું? કે માણસમાં પોતામાં રહેલી સર્જક શક્તિઓ કે જે નિષ્ફળતાઓનો સામનો કરી, કળાકૌશલ્ય વડે–ભલે ક્ષણિક પણ ભવ્ય–સૌંદર્ય ઊભું કરે છે, તેમને નમવું? Page #298 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણુ પા. ૩૨ ૨૯ ત્યાર બાદ ગત યુરોપીય મહાયુદ્ધ આવ્યું. માનવજાતની એ માટી પાગલતા જોઈ, તર્ક, ગણિત અને તાત્ત્વિક ચર્ચાએમાં દટાઈ રહેલા રસેલ એકદમ છૂટેલી કમાનની પેઠે આગળ આવ્યા અને આ માનવસંહારની પારાવી લીલા ચલાવનાર પેાતાના દેશના રાજકીય આગેવાના ઉપર તૂટી પડચો. યુનિવર્સિટીમાંથી તેની નાકરી તે। ગઈ જ, પણ તેને સમાર્જિનકાલ પણ કરવામાં આવ્યા અને દેશદ્રોહી જાહેર કરવામાં આવ્યું. આ બધાં યુદ્ધોનાં કારણેાની શેાધમાં તે તરત પડ્યો. તેને સમાજવાદમાં એવું આર્થિક તેમજ રાજકીય પૃથક્કરણ મળી આવ્યું કે જે આ રાગનું ચાક્કસ નિદાન જ નહીં, પણ તેની ચિકિત્સાય બતાવતું લાગ્યું. 4 બધી મિલકત અત્યાચાર અને ચારીઓમાંથી જ આવેલી છે. જમીનની ખાનગી માલકીથી સમાજને કોઈ જાતના લાભ નથી. માસામાં જો અક્કલ હાય, તા તેઓ કાયદો કરી કાલે તે વસ્તુ રદ્દ કરે. ખાનગી મિલકતનું રક્ષણ કરવા જ રાજ્યતંત્ર ઊભું થાય છે, અને મિલકત ભેગી કરવા માટે આદરવામાં આવતી લૂંટાને કાયદાકાનૂનથી મન્ત્ર રાખવામાં આવે છે. તે કાયદાઓને અમલ પછી શસ્રો તથા યુદ્દો દ્વારા કરવામાં આવે છે. રાજ્યત ંત્ર એ મહા અનિષ્ટ છે. તેની મેાટા ભાગની સત્તા ધનના ઉત્પાદકો – મજૂરાની સહકારી મંડળીઓ લઈ લે, તે સારું થાય. આ ઉપરાંત લગ્નની બાબતમાં પણ આ લેખકે કેટલાક ઉદ્દામ – ઉદ્દંડ વિચારા રજૂ કર્યાં છે. સ્ત્રીપુરુષને નાનપણથી જ કાવિજ્ઞાન શીખવી દેવું જોઈએ, તેમને નગ્નાવસ્થામા એકબીજાના સંપર્કમાં વારંવાર લાવવાં જોઈએ, લગ્નગ્રંથીથી બંધાતા પહેલાં યુવાન – યુવતીએ અખતરાનાં લગ્ન કરવાં જોઈ એ, ગર્ભ ન રહે ત્યાં સુધી સ્ત્રીપુરુષે કરેલા શરીરસબંધને અંગત ક્રિયા ગણવી જોઈએ, ગર્ભાધાન થાય ત્યારે જ તે ક્રિયાને સામાજિક ગણી કાયદેસર લગ્ન માનવું ોઈએ, કાઈ પ્રકારે ગર્ભાધાન રાકી સ્રીપુરુષ ભેગાં રહે તે તેને લગ્નખ ધન ન ગણવું જોઈએ, ગર્ભોધાન થયા પછી કાયદેસર બનેલા લગ્નસંબંધ બાદ પણ સ્ત્રીપુરુષે લગ્નની ગાંઠને અહુ કડક રીતે ન ખેંચી બાંધવી જેઈએ, – એકબીજાના થોડાઘણા વ્યભિચારસ બધ ચાલુ રહે તે તે સાંખી લેવા જોઇએ, જેથી બંનેને કેટલાક ઉપયાગી તથા અગત્યના માનવ સંબધા બાંધવાની તક મળે, ઇ. આવા વિચારોથી ત્યાંને સમાજ પણ અક્ળાયેા. તેની સ્ત્રીએ તેનાથી છૂટાછેડા કર્યાં. પા. ૩૨ : ડીન ઈંજ : (જન્મ ઈ. સ. ૧૮૬૦). ઈ. સ. સેટ ગૅલના વિખ્યાત દેવળના ડીન (એક વડા નિયામક અને ૧૯૧૧ થી. અધિકારી ). Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ સર્વોદયની જીવનકેળા ઈટન અને કેબ્રિજના અભ્યાસ દરમ્યાન તેમની કારકિર્દી બહુ જ્વલંત હતી. ૧૮૮૪ –-૮૮ સુધી તે ઈટનમાં “આસી. માસ્ટર નિમાયા હતા. ઈ. સ. ૧૮૮૯ થી ૧૯૦૪ સુધી તેમણે ઑકસફર્ડની હર્ટફર્ડ કોલેજમાં “ટટર” તરીકે કામ કર્યું હતું. ઈ. સ. ૧૮૯૩ થી ૧૯૧૦ સુધીમાં ઓકસફર્ડ તથા કૅબ્રિજમાં તે વારંવાર ખાસ ઉપદેશક નિમાયા હતા. ઈ. સ. ૧૯૦૭–૧૯૧૧ સુધીમાં તે કેબ્રિજમાં ખ્રિસ્તી ધર્મગુરુના શિક્ષણના અધ્યાપક નિમાયા હતા. તેમણે “સીઝરોના તંત્ર હેઠળનો સમાજ' (૧૮૮૬), “ઈટન લેટિન વ્યાકરણ”(રોલીન્સની સાથે ૧૮૮૯), “ખ્રિસ્તી ધર્માનુભવ' (૧૮૯૯), “શ્રદ્ધા અને જ્ઞાન” (૧૯૦૪) વગેરે પુસ્તક લખ્યાં છે. ધર્માનુભવ ઉપરનાં તેમનાં પુસ્તકે ખાસ પ્રખ્યાત છે. પા. ૩૩ : સ્વલ્ડ સ્પેશ્વ૨ ઃ (૧૮૮૦–૧૯૩૬) જર્મનીનો જાણીતો વિદ્વાન ફિલસૂફ. ૧૯૨૨માં તે લખેલ “પશ્ચિમને અધપાત” એ નામના પુસ્તકથી તેણે જર્મનીને તથા આખી પશ્ચિમી દુનિયાને ચમકાવી મૂકી. પિતાના તે પુસ્તકમાં સમગ્ર કાળ અને સમગ્ર પ્રદેશમાં ફેલાયેલી વિશ્વની સંસ્કૃતિઓના ઇતિહાસ ઉપરથી માનવજાતિનું વર્તમાન સમજવાનો અને ભવિષ્ય ભાખવાનો તેણે સમર્થ પ્રયત્ન કર્યો છે. એ પુસ્તક પ્રગટ થતાંવેંત જ એકલા જર્મનીમાં તેની લાખ ઉપર નકલો ખપી ગઈ. પુસ્તકનું પ્રથમ પાનું ઉઘાડતાં જ લેખકના વિચારની સમૃદ્ધિ, માહિતીની વિશાળતા, કલ્પનાનું પ્રગલ્સ ઉડ્ડયન, નિર્ણયની નિશ્ચયાત્મક્તા, અને શૈલીનું પૌરુષ આપણું ધ્યાન ખેંચે છે, તથા આપણને ચમકાવી મૂકે છે. આખાં સૈકાઓનાં સૈકાઓ આપણી આંખ આગળથી પસાર થતાં જાય છે, અને પૃથ્વીના ગળા ઉપરની વિવિધ જાતિઓ અને તેમની સંસ્કૃતિઓ હાથમાંના બારની પેડે આપણે તપાસતા ચાલીએ છીએ. એક બાજુ આખા જગતના જ્ઞાનમાત્રને તલસ્પર્શી અભ્યાસ, અને બીજી બાજુ તે બધાને આવરી લેતો સહજ સમન્વય આપણને મુગ્ધ કર્યા વિના રહેતો નથી. લેખક કહે છે, ઈતિહાસ જે ફિલસૂફી પણ ન હોય, તો જાણવું કે, તેના લેખકે ખાલી કીડી-શ્રમ કર્યો છે. મોટા ભાગને ઈતિહાસ ભૂલભરેલે જ હોય છે. તે સ્થળ અને સમયના, કે ધર્મ અથવા રાજકારણના સંકુચિત દૃષ્ટિબિંદુથી લખાયેલો હોય છે, અને તેથી વાચકને એવું વ્યાપક દષ્ટિબિંદુ નથી આપી શકતા, કે જેથી ભૂતકાળનું જ્ઞાન વર્તમાનકાળને પ્રકાશિત કરે, અને ભવિષ્યકાળને ભાખી આપે. સમયની બાબતમાં આપણે પ્રાચીન”, “મધ્યયુગીન” અને “અર્વાચીન” એવા ગમે તેમ પાડેલા ભેદે કાલ્પનિક, ભૂલભરેલા તથા બેટા હોય છે. જેને આપણે પ્રાચીન સંસ્કૃતિ (જેમ કે, ગ્રીસની) કહેતા Page #300 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણુ પા. ૩૩ ૨૦૧ હોઈએ છીએ, તે સમગ્રતાની દૃષ્ટિએ જોઈએ તે મધ્યયુગીન અથવા પડતીના સમયની હોય છે. સ્થળની ખાખતમાં પણ, આપણા ‘જગત’ના ઇતિહાસ માટે ભાગે ‘ યુરોપ ’માં જ સમાઈ જતા હોય છે. તે ઇતિહાસમાં હિંદુસ્તાનદેશ ઇંગ્લેડે જીત્યા પૂરતી, અને ચાનદેશ અફીણના વેપાર પૂરતી અગત્ય મેળવે છે. વિશાળ એશિયાખંડને ‘ જગત'ના પાશ્ચાત્ય ઇતિહાસકારો માત્ર એકાદુ પ્રકરણ કમને આપે છે. સ્પેન્શરના વક્તવ્યનું કેન્દ્રબિંદુ આ છેઃ જગતની વિવિધ સંસ્કૃતિએ એક વૃક્ષ કે પુષ્પ જેવી વસ્તુઓ હોય છે. તે ઊગે છે, મેાટી થાય છે, પછી કરમાવા લાગે છે, અને અતે ખરી પડે છે. તેમના વિકાસને તથા તેમના આયુષ્યને કુદરતી મર્યાદા હાચ છે, જે દરમ્યાન તેમને જીવવું તથા મરવું પડે છે. તેમને પણ બાહ્ય, ચૌવન, આધેડણું અને વૃદ્ધાવસ્થા હોય છે. તેમને પણ ફૂટવાને વસંત કાળ, ફૂલવાના ગ્રીષ્મ કાળ, કરમાવાને પાનખર કાળ, અને ખરી જવાના શિશિર કાળ હોય છે. બધી સંસ્કૃતિએમાં એ જાતના કાળા આપણે પારખી શકીએ છીએ, અને સત્ર તે બધાનાં સરખાં જ લક્ષણા હોય છે. જેમ કે, સંસ્કૃતિની વસ ંતઋતુ મુખ્યત્વે કૃષિ-પ્રધાન હોય; તેના પાયા ગ્રામીણ અવ્યવસ્થા હોય. જીએ ઇજિપ્તના ઈ. સ. પૂ. ૩૪૦૦-૩૦૦૦ના કાળ; ચીનમાં ઈ. સ. પૂ. ૧૭૦૦-૧૩૦૦ના કાળ; હિંદુસ્તાનમાં ઈ. સ. પૂ. ૧૩૦૦-૧૨૦૦ના કાળ; ગ્રીસરામમાં ઈ. સ. પૂ. ૧૧૦૦-૮૦૦ના ‘ કાળ. ] તે વિજયયાત્રાઓના, સસ્થાનાની વસાહતાને, મહાકાવ્યાના કાળ હાય છે. ગ્રીષ્મ આવતાં શહેરના વસવાટને કાળ આવે છે. જોકે, હુન્નુ મેટાં નગરે નથી બન્યાં હતાં. તેએ અહીં તહીં જનપદ્મ ઉપર પ્રભુત્વ ભાગવતાં હોય છે; અને રાજકીચ તંત્ર ઠકરાતી હાય છે. [ઇજિપ્ત ઈ. સ. પૃ. ૨૯૦૦૨૪૦૦; ચીન ઈ. સ. પૂ. ૧૩૦૦-૮૦૦; હિંદુસ્તાન ઈ. સ. પૂ. ૧૦૦૦-૮૦૦; ગ્રીસરામ ઈ. સ. પૂ. ૭૦૦-૫૦૦] પાનખર ઋતુના કાળ એ પરિપકવ અવસ્થાની પ્રથમ ઋતુ છે. અને તેના અંતભાગમાં તે કરમાવાની મેાસમ બનતી જાય છે. ઠકરાતી વનું સ્થાન કેન્દ્રિત રાજ્યસત્તા લે છે, નગરો ઊભાં થાય છે, વેપારક્કા વધે છે, તથા જ્ઞાનને પૂજતી તર્કબુદ્ધિ વિકાસ પામે છે; ધ કરતાં વિજ્ઞાન અને ફિલસૂફીની ખેાલમાલા વધી જાય છે, અને નાસ્તિકતા તથા ક્રાંતિનાં બીજ રાષાય છે. ઇજિપ્ત Page #301 -------------------------------------------------------------------------- ________________ રાકર સદયની જીવનકળા ઈ. સ. પૂ. ૨૫૦–૧૮૦૦; ચીન ઈ. સ. પૂ. ૮૦૦-૫૦૦; હિંદ ઈ. સ. પૂ. ૮૦૦-૫૦૦, ગ્રીસમ ઈ. સ. પૂ. ૬૫૦-૩૦૦] છેવટે શિશિર આવે છે. પ્રાચીન શ્રદ્ધા અને ધાર્મિક્તા છિન્નભિન્ન થાય છે. પરંપરાથી આવેલી રૂઢિઓ અને નીતિના આચારે ભાગી પડે છે, [ ઈજિપ્ત ઈ. સ. પૂ. ૧૬૮૦–૧૫૮૦; ચીન ઈ. સ. પૂ. ૪૮૦-૨૩૦; હિંદ ઈ. સ. પૂ. ૨૬૪–૨૨૮ ૪૦.] આ બધાં લક્ષણો સ્પેન્સર જીવનની બધી બાબતોમાં–સાહિત્ય-સંગીત -કળા-ધર્મનીતિ-ગણિત એમ જુદી જુદી અનેક બાબતોમાં–તપાસે છે, અને તે તે શૈલી, પદ્ધતિ, અને આચારનું લક્ષણ પકડવા પ્રયત્ન કરે છે. દરેક દાખલામાં સંસ્કૃતિના વિનાશ-કાળના અંતભાગમાં “સુધારે” નામે ઓળખાતી જટિલ વિકૃતિ આવતી હોય છે. સ્પેન્સર પિતાની આ કસોટી યુરોપની આધુનિક સંસ્કૃતિને લગાડી જુએ છે, અને પશ્ચિમને નજીક આવી રહેલો અધ:પાત ભાખે છે. પા. ૩૭: અધોગામી વાસ્તવવાદ: અગમ્ય કે પર આત્મા એ જ પરમાર્થ છે, બાહ્ય દેખાતું જગત વસ્તુતાએ સાચું નથી, એ જાતના અધ્યાત્મવાદને વિરોધપક્ષ તે વાસ્તવવાદ. તે બાહ્ય જગતની સત્યતામાં માને છે. આમ તત્વજ્ઞાનને સિદ્ધાંત હોવા ઉપરાંત, સાહિત્ય, કળા, નીતિ આચાર એ બધી બાબતોમાં પણ આદર્શવાદથી વિરુદ્ધ એ વાસ્તવવાદ હોય છે. કહેવાતી પારમાર્થિકતા તરફ લક્ષ ન રાખતાં, આપણી આસપાસ જીવન જેવું છે તેવું જ તેને સ્વીકારવું અને માણવું, એ જાતને ભાર બધી બાબતોમાં તે મૂકે છે. એમાંથી વિકૃત થઈ, છેવટે તે વાદ ઈયિગમ્ય તથા ઈદ્રિયભાગ્ય પદાર્થો અને એહિક જીવનમાં જ પારમાર્થિકતા તેમ જ પુરુષાર્થ માનનારો અાગામી વાસ્તવવાદ બની રહે છે. પા. ૩૮ઃ ડોક્ટર જોન્સન: (ઈ. સ. ૧૭૦૯-૧૭૮૪). ઇગ્લેંડને મહાન કષકાર અને લેખક. તે એક બુકસેલરનો પુત્ર હતો, તથા પદવી લીધા વિના જ ઑકસફર્ડ છોડી ગયો હતો. લંડનમાં લેખક તરીકે પગભર થતા પહેલાં તેને ઘણે વખત દરિઘ વેઠવું પડ્યું હતું. પણ અંતે, તેના ગાળામાં તે ઇંગ્લંડનો સૌથી મટે સાક્ષર ગણાશે. તેની ડિક્ષનરી” ઈ. સ. ૧૭૫૫ માં પ્રસિદ્ધ થઈ હતી. ત્યાર પહેલાં તેણે બીજાં કેટલાંક પુસ્તકો (જેમ કે, “વેનીટી ઓફ હ્યુમન વીશીઝ' ઇ.) લખીને પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી લીધી હતી. તેનું “રાસેલાસ” ઈ. સ. ૧૭૫૯ માં પ્રગટ થયું, અને બે વર્ષ સુધી “સ્પેકટેટર”ની શૈલીમાં તેણે બધી Page #302 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણુ પા. ૩૮ ૨૭૩ આઈલર' નામે નિબંધસંગ્રહ પ્રસિદ્ધ કર્યો. તેનું “કવિઓનાં જીવનચરિત” પુસ્તક ૧૭૮૧ માં પ્રસિદ્ધ થયું. તેના જીવનકાળ દરમ્યાન તેને ખૂબ માન મળ્યું હતું. ૧૭૬૨ થી તેને વાર્ષિક ૩૦૦ પાઉંડનું પિશન મળતું હતું. મરણ બાદ તેને વેસ્ટમિન્સ્ટર એબીમાં દાટવામાં આવ્યો હતો, કે જ્યાં ઈગ્લેંડના નામીચા પુરષોને દાટવામાં આવે છે. જેમ્સ સ્કેલે તેનું જીવનચરિત્ર લખ્યું છે. એ જીવનચરિત્રનું અંગ્રેજી ભાષામાં વિશિષ્ટ સ્થાન છે. બૌદ્ધેલ, જેન્સનના ચારિત્રને આંતરિક અભ્યાસ કરવા, સ્કોટલેન્ડથી ઇંગ્લંડ આવીને જોન્સન સાથે ગાઢ સંપર્કમાં રહ્યો હતો. પા. ૩૮ઃ ડીકન્સઃ (ઈ. સ. ૧૮૧૨–૧૮૭૦) ૧૯મા સૈકાને ઇગ્લેંડને લોકપ્રિય નવલકથાકાર. તેનો પિતા એક સામાન્ય કારકુન હતો, અને તેના આઠ પુત્રોમાં ડીકન્સ બીજે હતો. તેના પિતા મહા મુશ્કેલીએ ગુજરાન ચલાવતો. ડીકન્સને ખાસ કેળવણું તો શાની આપવામાં આવે? પણ તેના પિતા પાસે કેટલાક સારા લેખકોને પુસ્તસંગ્રહ હતું, તે ડીકન્સ વાંચતો. થોડા વખતમાં કુટુંબની આર્થિક સ્થિતિ બગડતી ગઈ, અને ડીકન્સને મળતી થોડીઘણી કેળવણી પણ બંધ થઈ. કારણ, તેના પિતાને લેણદારોએ દેવાદારની જેલમાં નંખાવ્યો. ડીકન્સની મા છોકરાં ભણાવી કુટુંબને નિર્વાહ કરવા પ્રયત્ન કરતી ડીકન્સને “બ્લેકિંગ વેરહાઉસ માં કામે લગાડવામાં આવ્યું. તે સમયના તેના અપમાનભર્યા જીવને કુમળા ડીકન્સના મન ઉપર ભારે અસર કરી, અને તેની નવલકથા “ડેવીડ કપરફીલ્ડ”માં તેના આ સમયના જીવનનો અછો ચિતાર તેણે આપે છે. ગરીબાઈ અને મુશ્કેલીઓનાં આ વર્ષોએ તેને તેની ભવિષ્યની નવલકથાઓ માટે શેરીઓ, કેદખાનું અને ગરીબોના હીન જીવનને લગતું તમામ વસ્તુ પૂરું પાડ્યું. ૧૮૨૪માં તેને બાપ દેવું ભરપાઈ કરી શક્યો; ત્યાર બાદ ડિકન્સને બે વધુ વર્ષ નિશાળે જવાનું મળ્યું. ઈ. સ. ૧૮૨૭ માં તે એક સેલિસીટરની ઓફિસમાં દાખલ થયો અને ત્યાં એક વર્ષ રહ્યો. તેની મહત્ત્વકાંક્ષા ભારે હતી, અને તેનો ઉદ્યમ તેને અનુરૂપ હતો. તે બ્રિટિશ મ્યુઝિયમમાં કલાક સુધી વાંચ્યા કરતો. તેની નિરીક્ષણ-શક્તિ પણ અદ્ભુત હતી. કેર્ટનાં વિવિધ પાત્રોનું રસિક નિરૂપણ એ બાબતને સચોટ પુરાવે છે. તેના બાપની મુશ્કેલીઓ ચાલુ જ હતી. અંતે ડીકન્સ એક છાપા તરફથી પાલમેન્ટને રિપોર્ટર બન્યો. “મન્થલી મેગેઝીન માં તેણે પિતાની સમકાલીન રીતભાત ઉપર “સ્કેચીઝ” (રેખાચિત્રો) લખવા માંડ્યાં, અને ૧૮૩૬ તે “સ્કેચીઝ બાય બાઝ' નામથી પ્રસિદ્ધ થયાં. ત્યારબાદ “પિકવિક પેપર્સ લખાયું. દર સ–૧૮ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ સર્વોદયની જીવનકળા મહિને તેના અંક માટે લોકે ગાંડાતૂર બની રાહ જોયા કરતા. ત્યાર બાદ તેણે ઓલીવર ટ્વીસ્ટ' નામની નવલકથા શરૂ કરી. શરૂઆતથી જ તે અમુક પ્રયોજન લક્ષમાં રાખીને નવલકથા લખત; અને પોતાને જે વસ્તુ ઉપર ટીકા કરવી હોય, તેનું અદ્ભુત માર્મિક ચિત્રણ કરી, તેને ખલાસ કરી દેતો. ૧૮૪રમાં તે અમેરિકાની પ્રથમ મુસાફરીએ ગયે. તેણે તે જ વર્ષમાં અમેરિકન નોટ્સ” લખીને ત્યાંના લોકેની સારી પેઠે ખબર લીધી. ૧૮૪૪માં માટીના યુઝલવીટ” લખીને અમેરિકાની લોકશાહીની તેણે સારી પેઠે ઠેકડી ઉડાવી. તે મુખ્યત્વે પિતાના યુગને અને પિતાના દેશને લેખક હતો. પા. ૩૯ઃ હાડી: (૧૮૪૦-૧૯૨૮) તે શિલ્પી તરીકે તાલીમ પામે હતો અને તે કામ તેણે છેડે વખત કર્યું પણ ખરું. પરંતુ ૧૮૭૧માં પોતાની ડેસ્પરેટ રેમિડીઝ” નામની નવલકથાથી તે એકદમ પ્રસિદ્ધિમાં આવ્યો. ત્યાર બાદ છેડે થોડે આંતરે તેણે એક પછી એક જોરદાર નવલકથાઓ લખી. તેની નવલકથાઓ તથા તેનું નાટક “ધી ડિનાસ્ટ, વ્યક્તિ અને સર્વશક્તિમાન તેમ જ બેદરકાર નસીબ વચ્ચે ચાલતી અસમાન લડાઈનું નિરૂપણ કરે છે. તેની એક નવલકથા “જ્ડ ધી ઓસ્કર' સામે લોકેનો પુણ્ય પ્રાપ ઊછળ્યા બાદ તેણે નવલકથાઓ લખવાનું બંધ કર્યું અને કાવ્ય લખવાનું શરૂ કર્યું. તેમાં પણ તેણે સારી નામના મેળવી. • પા. ૧૮: એરિસ્ટોટલ ૪ (ઈ. સ. પૂ. ૩૮૪–૩૨૧) ગ્રીસને મહાન ફિલસૂફ. ૧૮મે વર્ષે (ઈ. સ. પૂ. ૩૬૭) તે પ્લેટેની પાસે ફિલસૂફી શીખવા એથેન્સ આવ્યા. પરંતુ તે વખતે પ્લેટ સાઈરેક ગયે હતો; એટલે ઈ. સ. પૂ. ૩૬૪માં તે પાછા આવ્યું ત્યાં સુધી એરિસ્ટોટલે પોતાની મેળે અભ્યાસ કર્યો. વીસ વર્ષ સુધી તે પ્લેટને શિષ્ય રહ્યો. ગુરુ પોતાના શિષ્યની અનુપમ શક્તિ તરત પારખી ગયે. તે તેને પિતાની “શાળાની મૂર્ત બુદ્ધિ” કહે. ઈ. સ. પૂ. ૩૪૭માં પ્લેટે ગુજરી ગયે, ત્યારે તે પોતાની શાળા પોતાના ભત્રીજાને પતો ગયો. એરિસ્ટોટલ આથી એથેન્સ છોડી ચાલ્યા ગયે. પછીનાં ડાં વર્ષ તે આમ તેમ ફર્યો અને પરો . ઈ. સ. પૂ. ૩૪રમાં એરિસ્ટોટલને મેસિડેનિયાના રાજા ફિલિપે પિતાના ૧૪ વર્ષના પુત્ર એલેકઝાંડરને શીખવવા માટે બોલાવ્યો. તે ત્રણ વર્ષ ત્યાં રહ્યો. એલેકઝાંડર ગાદીએ આવતાં એરિસ્ટોટલ ઈ. સ. પૂ. ૩૩૫માં એથેન્સ આવ્યો, અને ત્યાં તેણે પોતાની શાળા કાઢી. તેમાં તેણે ૧૨ વર્ષ સુધી શીખવવાનું કામ કર્યું. ઈ. સ. પૂ. ૩૨૩ માં એલેક્ઝાંડર મરણ પામતાં, તેની પછી મેસિડોનિયાને Page #304 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ પા. ૬૦ ૨૦૫ વિરોધી પક્ષ પ્રમળ બન્યા, અને એરિસ્ટોટલને તેણે ગમે તે રીતે ગુનામાં સડાવવાના પ્રયત્ન કર્યો. પાતાની સાક્રેટીસ જેવી વલે ન થાય તે માટે ચેતીને એરસ્ટોટલ એથેન્સ ડી ચેલ્સીસ (Chalcis) ચાલ્યા ગયા, અને ત્યાં ઈ. સ. પૂ. ૩રર માં મરણ પામ્યા. એરિસ્ટોટલની પ્રતિભા સતામુખી હતા; અને પેાતાના સમય સુધીના તમામ જ્ઞાનભંડારને વ્યવસ્થિત કરી, તેણે તેને વ્યવસ્થિત શાસ્ત્રોનું સ્વરૂપ આપ્યું, એ તેનું મુખ્ય અને મહત્ત્વનું કામ ગણાય. મધ્યયુગમાં પ્રચલિત વર્ગીકરણને અનુસરીને કહીએ તે, તેણે તર્કશાસ્ત્ર, પ્રકૃતિવિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, નીતિશાસ્ત્ર, રાજનીતિ, અને સાહિત્ય એ બધા ઉપર પુસ્તકા લખી, તે તે શાસ્ત્રોના પાયા નાખ્યા છે. ' પા. ૬૦: સેતાન : જીએ આગળ પાન ૬૭ ઉપરનું ટિપ્પણ ઈંડનનું જ્ઞાનવૃક્ષ.’ પા. ૬૦ઃ વિકાસવાદઃ જુએ આગળ પાન ૨૦૦ ઉપરનું ટિપ્પણ. < પા. ૬૫: ઇઝરાયેલના વારસા, એસ્પ્રસઃ જૂના કાળથી ધાર્મિક સાહિત્ય તરીકે ચાલ્યા આવેલા, પરંતુ હિશ્ન ધર્મગ્રંથ તરીકે માન્ય ન રખાયેલા કેટલાક ભાગને એપાકીફા' કહે છે. બાઇબલના જૂના કરાર તથા નવા કરાર અનેને લગતું આવું સાહિત્ય છે. એ સાહિત્યનું ધમાઁગ્રંથ જેટલું પ્રમાણ્ય કે માહાત્મ્ય નથી; પરંતુ તેમાં યહૂદી જાતિનું ધર્મજીવન અને તેમની વિચારસરણ નોંધાયેલાં મળતાં હોવાથી, તે સાહિત્ય મહત્ત્વનું તેા ગણાય છે જ. કયા ભાગને એાઢીફા ગણવા કે ન ગણવા તે બાબત ઘણા મતભેદ છે. ટ્રેટની કાઉંસીલે ઑગસ્ટાઈનના મત અનુસાર એસ ગ્રંથ ૧ તથા ૨, અને મેનેસીસની પ્રાના સિવાયના બધા ભાગેાને શાસ્ત્રગ્રંથા જેટલું મહત્ત્વ આપ્યું; પરંતુ પ્રોટેસ્ટ ટા હિબ્રૂ ધર્માંત્રાને જ પવિત્ર અને શાસ્ત્રગ્રંથ માને છે. એસ્બસ ગ્રંથ ર ના સમય ઈ. સ. ના પહેલા સૈકાના અંતિમ ભાગથી શરૂ થતા મનાય છે. તેમાં ૧૬ પ્રકરણેા છે. તેમાં ૧, ૨, ૧૫, ૧૬ એ પ્રકરણા પ્રક્ષિપ્ત ગણાય છે. બાકીના ભાગમાં પેગબર એઝરાએ જોયેલાં સાત દૃશ્યાની વાત છે. એઝરા પેાતાના ધર્મબંધુએની દુઃખી સ્થિતિ તથા પાપી કાફરોના વિજય જોઈ શેાચ કરે છે. એટલે, રામન લોકોએ જેરુસાલેમનેા નાશ કર્યો ત્યાર પછી ઘેાડા વખત બાદ (ઈ. સ. ૮૧-૯૬) તે લખાયું હોવું જોઈએ. આખા ગ્રંથમાં ભારે વિષાદને ભાવ છવાયેલા છે. ચહૂદીઓને પરમેશ્વરે સદાચારી થવાની શરતે પેાતાના પ્રિય ગણી, તેમને સર્વોત્તમ પ્રદેશને ભાગવનારા બનાવવાનું વચન આપ્યું હતું. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ સર્વોદયની જીવનકળા પરંતુ યહૂદીઓ વારંવાર તે કરાર તોડતા અને પરિણામે પરમેશ્વર તેમને તેમના સ્વર્ગીય મુલક (પેલેસ્ટાઈન)માંથી હાંકી કાઢી, તેમને દુઃખમાં નાખી, તેનું વેર લેતા. તે વખતે તેમનામાં પેગંબર ઊભા થતા, અને તેઓ લોકોને તેમનાં પાપ બતાવી, તેમનું પ્રાયશ્ચિત્ત કરાવી, તેમને પરમેશ્વર સાથે તેમને કરાર યાદ કરાવતા. લોકે સદાચારી થતાં પાછા તેમને તેમને ગયેલો મુલક પાછો મળતો, અને તેઓની સમૃદ્ધિ તેમને પાછી પ્રાપ્ત થતી. “ઈઝરાયેલ” એટલે ચહૂદી કોમ. પા. ૬૭ ઈડનનું જ્ઞાનવૃક્ષ, સેતાન, આદ્ય માત-પિતાઃ બાઇબલમાં સૃષ્ટિની ઉત્પત્તિની કથા છે. ઈશ્વરે પૃથ્વી સરછ ને છઠે દિવસે તેમાં પશુપંખી વગેરે ઉત્પન્ન કર્યા. છેવટે મનુષ્યને સરળે, અને તેને સૌ ઉપર પ્રભુત્વ આપ્યું. પ્રભુ પોતાનું સર્જન જોઈને ખુશ થયા, અને બોલ્યો, “આ બધું ઉમદા સર્જન છે. આ પ્રત્યક્ષ દુનિયા ઉપરાંત પરમેશ્વરે ફિરસ્તાઓની અપ્રત્યક્ષ દુનિયા સરજી. ફિરસ્તાઓ ભલા અને સુખી હતા. પરંતુ તેઓ બધા એ સ્થિતિમાં રહ્યા નહીં. કારણ, તેમનામાં સ્વતંત્ર ઇચ્છાશક્તિ હોવાથી, તેમાંના ઘણા પરમેશ્વરની કૃપા ઈ બેઠા અને દુરાચારી બની ગયા. તેઓએ ઈશ્વર સામે પણ બળવો કર્યો. લુસફર (સેતાન) તેમનો આગેવાન થયું. તેમણે કહ્યું, “આપણે એ સર્વોચ્ચ (પરમાત્મા) જેવા થઈશું, આપણે આપણું સિંહાસન તારાઓની પણ ઉપર સ્થાપીશું.” પછી સ્વર્ગમાં ભારે વિગ્રહ જામ્યો. માઈકલ અને બીજા ફિરસ્તાઓ ઈશ્વરને વફાદાર રહ્યા. તેમણે આ બળવાખોરે સામે યુદ્ધ આદર્યું. તેમને હરાવીને સ્વર્ગમાંથી ધકેલી મૂકવામાં આવ્યા. જેઓ વફાદાર રહ્યા તેમને સનાતન સુખ બક્ષવામાં આવ્યું, અને તેઓ સ્વર્ગમાં ઈશ્વરનું મુખારવિંદ કાયમ જોઈ શકે છે. જ્યારે ઈશ્વર માણસને સરજતો હતો ત્યારે તેણે કહ્યું, “હું માણસને મારી પ્રતિકૃતિરૂપ સરજીશ, અને તેને આખી પૃથ્વીમાં સૌ પ્રાણુઓ ઉપર પ્રભુત્વ આપીશ.” પછી તેણે માટીમાંથી માણસ ઘડ્યો અને તેના નસકેરામાં શ્વાસ પૂર્યો. ઈશ્વરે મનુષ્યના હૃદયમાં પવિત્ર આત્મભાવ પૂર્યો, જેથી તે સહજ રીતે ઈશ્વરમય રહે. પછી ઈશ્વરે માણસ માટે ખાસ એ એક સ્વર્ગીય બગીચો સરજે. તેમાં બધી જાતનાં સુંદર વૃક્ષે હતાં અને તેમને સ્વાદુ ફળ બેઠેલાં હતાં. તે બગીચાની મધ્યમાં જીવનવૃક્ષ હતું તથા સાર – ખોટાના વિવેકજ્ઞાનનું વૃક્ષ હતું. Page #306 -------------------------------------------------------------------------- ________________ ટિ૫ણુ પા. ૬૯ ૨૭૭ ઈશ્વરે માણસને આ બગીચામાં મૂક્યો અને કહ્યું, “આ બગીચામાંથી દરેક ઝાડનું ફળ ખાજે, પણ આ સારા - ખેટાના વિવેકજ્ઞાનના વૃક્ષનું ફળ ન ખાઈશ. જે દિવસે તું તેને ખાઈશ, તે દિવસે તને મૃત્યુ વળગશે. પછી ઈશ્વરે આદમના સહચારી તરીકે તેની પાંસળીમાંથી સ્ત્રી બનાવી આપી. તેનું નામ ઈવ. તે બંને માનવમાત્રનાં આદ્ય માતપિતા. તે બગીચાનાં બધાં પ્રાણીઓમાં સાપ બહુ લુચ્ચો હતો. તેથી આદમ અને ઈવના સુખની અદેખાઈ કરતા સેતાને તેમને લલચાવવા તેનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. ઈવ કુતૂહલથી પેલા મનાઈ કરેલા ઝાડ પાસે ગઈ ત્યારે તેની નજીક તેણે સાપ દીઠે. સાપે કહ્યું, “તું આ ઝાડનું ફળ કેમ નથી ખાતી?” ઈવે કહ્યું, પરમેશ્વરની મનાઈ છે. તે ખાઈએ તો મરી જવાય. સાપે કહ્યું, “નારે, મરી શાનું જવાય? ઊલટું તમારી આંખ ખૂલી જશે, અને તમે સાચું – ખોટું જાણનાર દેવ જેવાં થશે.” ઈવે લલચાઈને તે ફળ ખાધું અને આદમને પણ ખવરાવ્યું. એ પ્રથમ અપરાધથી તેમનું શરીર અમર હતું તે મત્સ્ય બની ગયું, તેઓની આંખે પણ ઊઘડી ગઈ, અને તેઓએ જોયું કે, પિતે નગ્ન હતાં. એટલે તરત શરમાઈને તેમણે લાજ ઢાંકવા પાંદડાં વીંટી લીધાં. ઈશ્વરે પણ તે સૌને શાપ આપ્યો. સાપને કહ્યું, તું પેટે ચાલનારે બનીશ. ઈવને કહ્યું, તું હવે મહાકષ્ટ પ્રસવ કરી શકીશ, અને પતિની તાબેદાર બનીશ. આદમને કહ્યું, હવે તું પરસે ઉતારીને મજૂરી કરીશ, ત્યારે જ તારી રોજની રોટી મેળવી શકશે. પછી ઈશ્વરે તે બેઉને સ્વર્ગના બગીચામાંથી મર્યલોકમાં હાંકી કાઢયાં. પા. ૨૯ : લિંકન : (૧૮૦૯૬૫). અમેરિકાનાં સંયુક્ત રાજને ૧૬મો પ્રમુખ. સામાન્ય સ્થિતિનાં માતપિતાને ઘેર ઊછરી, સાધનની કાંઈ સગવડ વિના જ, તેણે જાતમહેનતથી જ્ઞાનપ્રાપ્તિ કરી હતી અને પ્રથમ પોતાના સંસ્થાનની ધારાસભામાં અને પછી આખા દેશની સેનેટમાં બેઠક મેળવી હતી. ત્યાર બાદ તે આખા દેશને પ્રમુખ પણ ચૂંટાયો હતો. તેના વખતમાં ઉત્તરનાં સંસ્થાનો વચ્ચે અને દક્ષિણનાં સંસ્થાને વચ્ચે ગુલામી નાબૂદ કરવા બાબત ઝધડે પડ્યો હતો, અને પરિણામે તેમની વચ્ચે આંતરવિગ્રહ જાગે. લિંકન ગુલામીવિરોધી પક્ષને આગેવાન હતો. તે વિગ્રહ દરમ્યાન અમેરિકા બીજાં વિદેશી રાજ્યોની ખટપટનું ભોગ ન થઈ પડ્યું, Page #307 -------------------------------------------------------------------------- ________________ ર૭૮ સર્વોદયની જીવનકળા તે લિંકનનાં અનુપમ ચારિત્ર્યબળ અને કુનેહથી જ. એ યુદ્ધમાં ઉત્તરનાં ગુલામીવિધી સંસ્થાને જીત્યાં. • લિંકનને અમેરિકાના લોકશાહી સંયુક્ત બંધારણ પ્રત્યે બહુ મમતા હતી. અને દક્ષિણની એક સંગઠિત લઘુમતી માત્ર પિતાની સંપત્તિ અને સાધન-સામગ્રીને બળે ઉત્તરની વિશાળ બહુમતીને અવગણી, જોહુકમીથી પોતાનું ધાર્યું કરવાને કમર કસે, તે વસ્તુમાં લિંકનને જનતાના મૂળભૂત હકો ઉપર લોકશાસન ઉપર આક્રમણ દેખાયું. અમેરિકાનું સંયુક્ત રાજ્ય એ તે સમયે દુનિયાભરમાં લેકશાસનને પ્રથમ અખતરે હતો. આથી લિંકને એ બંધારણ ન તૂટે એ માટે તનતોડ પ્રયાસ કર્યા હતા. તેને એ અવિચળ વિશ્વાસ હતો કે, એ બંધારણ વહેલુમડું આખી દુનિયાના પીડિત અને દલિત લોકોના બંધવિમોચનનો અમરપટો બનશે. - ઈ. સ. ૧૮૬૫ના એપ્રિલમાં યુદ્ધને અંત આવ્યે, ૧૧મી એપ્રિલે તેણે પિતાનું છેલ્લું જાહેર વ્યાખ્યાન કર્યું, અને ત્યાર પછી ત્રણ રાતો બાદ તેનું ખૂન થયું. પાન ૭૧ઃ મૅચા ચાઃ ઈગ્લેંડના જોન રાજાના જુલમી અને સ્વચ્છેદી રાજ્ય સામે ઇંગ્લંડના ઉમરાવોએ બળવો કર્યો, અને પ્રજાના અમુક હકો અને અધિકારોના તેમણે તૈયાર કરેલા કરારનામા ઉપર રાજા સહી કરવા કબૂલ ન થાય, તો તેની સામે યુદ્ધ કરવાને તથા પોતાના સર્વસ્વનું બલિદાન આપવાને નિશ્ચય કર્યો. છેવટે રાજાએ જૂન ૧૫, ૧૨૧પમાં તે કરારનામા ઉપર સહી કરી આપી. તેના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે: જ્યાં સુધી અમીર દેશના કાયદા અનુસાર ફેંસલો ન આપે, ત્યાં સુધી કોઈ પણ સ્વતંત્ર માણસને રાજાએ કેદ ન પૂરો કે તેને સજા ન કરવી; રાજ્યમાં બધે એક જ પ્રકારનાં તોલ-માપ રાખવા; વિદેશી વેપારીઓને વેપારની છૂટ આપવી; અસામાન્ય વેરા-લાગા કાઉન્સિલની મંજૂરી વગર ન નાખવા; પરાપૂર્વથી આવેલી છૂટે ચાલુ રાખવી. આ કરારનામાને અંગ્રેજોની સ્વતંત્રતાનો પાયે ગણવામાં આવે છે, અને તેને મૂળભૂત સિદ્ધાંત એ છે કે, રાજાએ પણ દેશને કાયદો પાળવો જોઈએ. પા. ૭૧ ઃ આમની સભાઃ ઈગ્લેંડ દેશને રાજ્યવહીવટ પાર્લમેંટ નામની સંભા મારફત ચાલે છે. તે સભા પ્રજાવર્ગે અમુક પદ્ધતિએ ચૂંટેલી સભા છે. તે સભાના બે વિભાગ છેઃ આમ-લોકેના પ્રતિનિધિઓની સભા, અને ઉમરાવ Page #308 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણુ પા. ૭૧ ૨૭૯ લોકોના પ્રતિનિધિઓની સભા. પરંતુ રાજ્યતંત્ર ખરી રીતે તો આમની-સભાની મરજી અનુસાર જ ચાલે છે, એમ કહેવું જોઈએ. કારણ, ઉમરાવોની-સભા તો આમની-સભાએ પસાર કરેલા ધારાઓને અમલ બહુ તો બે વર્ષ સુધી મેકૂફ રખાવી શકે, અને તે પણ નાણાંવ્યવહારને લગતા ધારાઓ સિવાયના. આમનીસભામાં જે પક્ષની બહુમતી હોય તેના નાયકને રાજા વડે પ્રધાન નીમે, અને તે પિતાના પક્ષમાંથી બીજા વજીરે ચૂંટી લે. રાજાની સત્તા તો નામની જ છે. ઇંગ્લંડ દેશ પણ યુરોપનાં બીજાં રાજ્યની જેમ રાજાની આપખુદ સત્તાવાળો દેશ હતો. તથા રાજા, અમીર-ઉમરાવ, અને આમજનતા એવા તેના ત્રણ વર્ગ હતા. રાજાની આપખુદ સત્તા કેવી રીતે ઓછી કરતાં કરતાં અંતે નાબૂદ કરવામાં આવી, અને આમજનતાની સત્તા છેવટે કેવી રીતે સર્વોપરી બની, એનો ઈતિહાસ બહુ લાંબે તથા રસિક છે. ઈ. સ. ૧૬૮૮ની ક્રાંતિ સુધીને ઈતિહાસ એક અર્થમાં રાજા અને પ્રજા વચ્ચેના ઝઘડાઓનો ઇતિહાસ છે. ત્યાર પછી ઈતિહાસ મતાધિકારમાં સુધારાવધારાને ઈતિહાસ છે તથા પક્ષતંત્રની સાથે સાથે પ્રધાનની જવાબદારીના સિદ્ધાંતના વિકાસને ઈતિહાસ છે. સૌથી પહેલી પાર્લમેંટની બેઠક સાઈમન દ મૉન્ટફટે ઈ. સ. ૧૨૬૫માં બોલાવી હતી. રાજા હેત્રી ત્રીજાનો તે નજીકનો સગો હતો. એડવર્ડ ત્રીજાના સમયમાં આમનીસભા અને ઉમરાવોની-સભા એ બે વિભાગ પડયા હતા. પા. ૭૧ઃ પ્રોટેસ્ટ, સુધારે ખ્રિસ્તી ધર્મતંત્રમાં વડે ધર્મગુરુ પોપ સર્વસત્તાધીશ હતો. ધીમે ધીમે તેણે તેની ધાર્મિક સત્તાને રાજકીય અને આર્થિક બાબતોમાં દુરુપયોગ કરવા માંડ્યો; આથી ખ્રિસ્તી જગતમાં તેની સામે એક પ્રકારને ખળભળાટ અને વિરોધ પેદા થયો. માર્ટિન લ્યુથર નામનો ફિલસૂફી અને ધર્મને એક જર્મન વિદ્યાથી (ઈ. સ. ૧૪૮૩–૧૫૪૬) અભ્યાસ માટે રોમ ગયો અને ત્યાં તેને પાપનું ચરિત્ર બહુ નજીકથી જોવા મળ્યું. તેનાથી તેને ભારે અસંતોષ થયો, અને તેણે ખ્રિસ્તી ધર્મનું મૂળ રહસ્ય સમજવા માટે બાઈબલને બારીક અભ્યાસ શરૂ કર્યો. તેને તરત માલૂમ પડયું કે, પિપ અને તેના પાદરીઓ જે બાબતોનો ઉપદેશ આપતા તેમાંથી કેટલીકને બાઇબલનો ટેકે ન હતો. એ અરસામાં પિપે પૈસા કમાવા માટે માફી-પત્રો વેચવાનો ધંધો શરૂ કર્યો હતો. અમુક પિસા પપને આપ તો પાપ પાપોમાંથી માફી લખી આપે! પપે જ્યારે જર્મનીમાં એ માફીપત્રો વેચવા પોતાના માણસ મેકલ્યા, ત્યારે લ્યુથરે આગળ આવી લોકોને એ રીતે ભોળવાઈને પૈસા ન બગાડવાને સમજાવવા માંડયું. આમાંથી ધર્મસુધારની એક મોટી Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ સક્રિય જીવનકળા ચળવળ શરૂ થઈ. લ્યૂથરને પાપે ધબહાર કર્યાં. લ્યૂથરને ઘણું સહન કરવું પાચુ, પરતુ અંતે તેને મત વીજયી નીવડચો. અને પ્રેટેસ્ટટ પંથ કાચમના બન્યા. ( પ્રોટેસ્ટંટ એટલે પાપની સત્તા સામે વિરોધ ઉઠાવનાર.) પા. ૭૧ : અંધારયુગઃ યુરોપીય સંસ્કૃતિ અને ઇતિહાસના ઈ. સ. ૫ મા થી ૧૫મા સૈકા સુધીના ગાળા સામાન્ય રીતે મયુગ અથવા તે અધારયુગ ગણાય છે. બ્લેકે ઈ. સ. ૧૦૦૦ થી પુનરુત્થાનના યુગ સુધીના ગાળાને આ નામથી વધારે ઉલ્લેખવામાં આવે છે. ઈ. સ. ૧૦૦૦ ના વ પહેલાંના ગાળાને મધ્યયુગના પ્રારંભિક ભાગ ગણવામાં આવે છે, અને તે પછીના ગાળાને અંતિમ ભાગ ગણવામાં આવે છે. ઈ. સ. ૫૦૦ માં યુરેપ ઉપર જંગલીઓનાં ટાળાં ફરી વળ્યાં. શામેનના રાજ્યાભિષેકના સમયથી (ઈ. સ. ૮૦૦) · પવિત્ર રામન સામ્રાજ્ય ’ના મધ્યયુગીન ખ્યાલ શરૂ થયેા; રાજસત્તા ધરાવનાર સમ્રાટ અને ધર્મસત્તા ધરાવનાર પેાપ એ એ જ આખી દુનિયાના ધણીરણી થઈ બેઠા. સમ્રાટ લૌકિક ખાખતામાં સર્વસત્તાધીશ ખની ખેડા, અને ૫૫ આધ્યાત્મિક બાબતેામાં. સામાન્ય રીતે મધ્યયુગના શરૂઆતના ભાગને, એટલે કે ઈ. સ. ૪૭૫ માં રોમન સામ્રાજ્યના પતનથી માંડી, પછીના ૭૦૦ વર્ષના ગાળાને પણ અંધારયુગ નામ આપવામાં આવે છે. જીએ આ પછી પા. ૭૧ ઉપરનું ટિપ્પણ ' જ્ઞાનના પુનરુત્થાનના યુગ.’ પા. ૭૧: જ્ઞાનના પુનરુત્થાનના યુગ : યુરોપના અર્વાચીન સ્વરૂપને ઘડવાને પ્રારંભ કરનારી અગત્યની હિલચાલના સમયને આ નામ આપવામાં આવે છે. ૧૪૫૩માં કાન્સ્ટટિનોપલ તુ લેાકાએ જ્યું, એટલે ત્યાંના ગ્રીક પડિતા પાતાનાં પુસ્તકા લઈ ઇટલીના કિનારા તરફ નાઠા. ત્યાં તેમને સારો સત્કાર થયા. ત્યાંથી તેએ આખા યુરોપમાં પસર્યાં, અને લેાકાને ગ્રીક ફિલસૂફી અને સાહિત્ય ભણાવીને આજીવિકા ચલાવવા લાગ્યા. પરિણામે અંધારયુગ દરમ્યાન લેાકાની દૃષ્ટિ ઉપર વ્યાપેલાં આવરણ તૂટવા લાગ્યાં, અને જ્ઞાન તથા સ્વતંત્ર વિચારના ખ્યાલે લેાકાના દિલમાં નગ્રત થયા. આ વસ્તુની અસર જીવનના દરેક ક્ષેત્રમાં — ધર્મ, કળા, સાહિત્ય, પ્રકૃતિવિજ્ઞાન, રાજકારણ અને નીતિનિયમે ઉપર પણ થઈ. જુદા જુદા લેખકે ખુદા જુદા દૃષ્ટિબિંદુથી તે “ પરિસ્થિતિના નિયંત્રણમાંથી વ્યક્તિને મુક્ત કરનાર યુગ, યુગને "" (8 વર્ણવે છે. સ્વમાનવાળા Page #310 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ પા. ૧૦૨ સ્વાતંત્ર્યની પ્રાપ્તિને યુગ”, “તે યુગ કે જેમાં માનવ જાતિના આત્માએ સ્વભાવ તથા આત્મનિર્ણયની શક્તિ પ્રાપ્ત કર્યા, કળા દ્વારા બાહ્ય જગત અને શરીરની સુંદરતા ઓળખી, બુદ્ધિને વિજ્ઞાનમાં મુક્ત કરી, ધર્મમાં અંતરાત્માને મુક્ત કર્યો, અને રાજકીય સ્વાતંત્ર્યને સિદ્ધાંત સ્થાપિત કર્યો.” કેટલાક તેને વ્યક્તિવાદના વિજયનો યુગ કહે છે, મધ્યયુગમાં રૂઢિ અને રાજ્યસત્તા તથા ધર્મસત્તા પ્રત્યેની તાબેદારીની ભાવનાએ સંગઠન અને કેદ્રિતતા વધારી મૂક્યાં હતાં. આખું યુરેપ પિપ કે સમ્રાટ, અથવા પિપ અને સમ્રાટની સત્તા હેઠળ સંગઠિત થયેલા ખ્રિસ્તી સંઘની ભાવના સેવતું હતું. આ યુગ પછી બધું બદલાઈ ગયું. અને તેની અસર જીવનના દરેક ક્ષેત્રમાં પડી. લોકો અચાનક જીવનના આનંદ પ્રત્યે જાગી ઊઠડ્યા, અને પરિણામે જે ઇહલૌકિકતાનું પૂર ઊછળ્યું, તે કેઈ કોઈ જગ્યાએ તો ભારે વિનાશક નીવડ્યું. પા. ૧૦૨ વરસાઈની સંધિઃ ૧૯૧૪-૧૮ના પ્રથમ યુરોપીય મહાયુદ્ધને અંતે એક બાજુ ઈગ્લડ-કસિ વગેરે મિત્ર રાજ્ય, તથા બીજી બાજુ જર્મની અને તેના પક્ષનાં રાજ્યો વચ્ચે જે સંધિ ક્રાંસમાં વરસાઈ મુકામે થઈ, તે આ નામે ઓળખાય છે. એ સંધપત્રનો શરૂઆતને અર્ધો ભાગ રાષ્ટ્રસંઘની સ્થાપના બાબત છે. (જુઓ પા. ૨૦ ઉપરનું ટિપ્પણ.) અને બાકીના ભાગમાં, જર્મનીએ ક્યા કયા મુલકે ઉપરની રાજસત્તા જતી કરવાની, કયા કયા મુલકો સાથે સંબંધ નહીં બાંધવાને, સાર્વત્રિક લશ્કર-તાલીમને ત્યાગ કરવાને, એક લાખ માણસનું જ લકર રાખવાનું, નાનું નૌકાસૈન્ય રાખવાનું, લકરી વિમાન, સબમરીને, મેટી તો અને ટેન્ક નહીં રાખવાનાં, શસ્ત્રસરંજામના કારખાનાં તોડી નાખવાનાં, રહા ઈનલેંડ પ્રાંત ૧૫ વર્ષ મિત્રરાજ્યોને તાએ રાખવાને, સાર પ્રાંત ૧૯૩૫ સુધી આંતરરાષ્ટ્રીય હકૂમત તળે રાખવાને અને પછી લોકમત લઈને તેનું ભાવી નક્કી કરવાનું, જર્મન નદીઓ આંતરાષ્ટ્રીય હકૂમત નીચે મૂકવાની, જર્મન સંસ્થાનો મિત્ર રાજ્યોએ વહેચી લેવાના, યુદ્ધની તમામ જવાબદારી જર્મની ઉપર નાખી તેની પાસેથી સૌની નુકસાની ભરપાઈ કરી લેવાની, વગેરે બાબતો આવે છે. આમાંથી નુકસાનીની રકમ ઓછી કરતાં કરતાં ૧૯૩૨માં સમૂળગી રદ કરવામાં આવી, અને રહાઈનલૅન્ડ ૧૯૩૦માં અકાળે ખાલી કરી દેવામાં આવ્યો. આ ફેરફારે વાટાઘાટેથી કરવામાં આવ્યા હતા. બાકીનું બધું હિટલરે સત્તા ઉપર આવ્યા પછી ધીમે ધીમે રદ કર્યું. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ સર્વોદયની જીવનકળા વરસાઈની સંધિના ઉલ્લેખની સાથે અલેકઝાંડરને ઉલ્લેખ છે, તે મેસિડોનિયાને પ્રખ્યાત સિકંદર છે (ઈ. સ. પૂ. ૩૫૬-૩૨૩). તે ઈરાન, સીરિયા, ફેનિસિયા, ઈજિપ્ત વગેરે જીતતો જીતતો હિંદુસ્તાન સુધી આવી પહોંચ્યો હતો. પા. ૧૪૦: આદ્ય માત-પિતા? જુઓ પાન ૬૭ ઉપર “ઈડનનું જ્ઞાનવૃક્ષ” પા. ૧૪૧ઃ ઈશ્વરની દશ આજ્ઞાઓ : તે દશ આજ્ઞાઓ, મૂસા જ્યારે ચહૂદીઓને ઈજિપ્તની ગુલામીમાંથી છોડાવીને પેલેસ્ટાઈન તરફ લાવતો હતો ત્યારે, ત્રીજે મહિને સિનાઈ પર્વત ઉપર ઈશ્વરે તેને સંભળાવી હતી :– ૧. હું તમારે ઈશ્વર છું, તમારે બીજી કોઈ મૂર્તિઓ બનાવવી નહીં કે પૂજવી નહીં. ૨. ઈશ્વરનું નામ વ્યર્થ લેવું નહિ. ૩. સાબાથને દિવસે આરામ કરો. (અઠવાડિયાનો સાતમો દિવસ.) ૪. માતાપિતાને માન આપવું. પ. હિંસા ન કરવી. ૬. વ્યભિચાર ન કરવો. ૭. ચોરી ન કરવી. ૮. પડોશી સામે બેટી સાક્ષી ન પૂરવી. ૯. પડોશીની સ્ત્રી તરફ કુદષ્ટિ ન કરવી. ૧૦. પડોશીની મિલકત ઉપર બદદાનત ન કરવી. (જૂનો કરાર, “એકસડસ” ૨૦.) - ઈશુએ પણ ઉપરની દશ આજ્ઞાઓ મંજૂર રાખી હતી. તે કહેતો કે, “હું જૂની આજ્ઞાઓને ઉછેદ કરવા નથી આવ્યું, પણ તેમનાં રહસ્ય સમજાવવા અને તેમનાં તત્ત્વોનું વિશેષ પૂર્ણતાથી પાલન કરાવવા આવ્યો છું. જ્યાં સુધી સ્વર્ગ અને પૃથ્વીનું અસ્તિત્વ છે, ત્યાં સુધી પ્રભુની આજ્ઞાઓના અમલમાંથી છૂટવું અશક્ય છે.” પા. ૧૪૧ : ગિરિપ્રવચન : ઈશુખ્રિસ્તે એક પ્રસંગે આપેલ ઉપદેશ ગિરિપ્રવચનને નામે પ્રસિદ્ધ છે; તે સેંટ મેથ્યના ૫ મા પ્રકરણમાં આવે છે. એક પ્રસંગે લોકોને ભેગા થઈ ગયેલા જોઈ, તે પર્વત ઉપર ચડી ગયા, અને ત્યાં બેઠા. તેવામાં તેમના શિષ્ય ત્યાં આવ્યા. તેમને જોઈ તેમણે પિતાનું માં ખાલી દીધું, અને પોતાના સિદ્ધાંતનો જાણે નિચેડ હેય તેવો ઉપદેશ આપ્યો. તેમાં તેમણે, મોક્ષના અધિકારી કોણ છે, સ્વરાજ્યના અધિકારી કોણ છે, સુદેવ શું, આભાસરૂપ સુખ, જગતના પ્રાણ કેણ, ઈશ્વરના અવિચલ નિયમો, અહિંસા, અવ્યભિચાર, વેરની સામે પ્રેમ, સમષ્ટિ, અપકારનો બદલે ઉપકાર, નિર્મસૂરતા, શિષ્ય ગુરુની સમાન કેમ કરીને થાય, સ્વદેષોને ત્યાગ, મન અને કર્મનો સંબંધ, સત શિષ્યનું લક્ષણ, અદંભિવ, પ્રાર્થના એટલે શું, પ્રાર્થના, ઉપવાસ, ઈશ્વર અને સેતાન, શ્રદ્ધાનો મહિમા, પ્રભુના ધામનો માર્ગ, વગેરે બાબતો ઉપર વિવરણ કર્યું અને તેમનું રહસ્ય સમજાવ્યું. એ ભાગ શ્રી. કિશેરલાલભાઈ મશરૂવાળા કુત “ઈશુ ખ્રિસ્તમાં સરળ ભાષામાં આપેલ છે, તે જોવા જેવો છે. Page #312 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણુ પા. ૧૪૨ ૨૦૩ પા. ૧૪૨ : કાન્સ્લટાઈન : (ઈ. સ. ૨૮૮ ?–૩૭૭) રામનેા બાદશાહ. ઈ. સ. ના પ્રારંભથી પ્રાચીન ગ્રીક રામન દેવપૂજના ધર્મ અને નવે આવેલા ખ્રિસ્તી ધર્મ એ અને રેશમન સામ્રાજ્યમાં સામસામે આખડવા લાગ્યા. આદિ ખ્રિસ્તીએ તેમની શ્રદ્ધા અને શુદ્ધ બલિદાનને જેરે માગ મુકાવતા આવતા હતા. એમની આ સહનશક્તિ અને બલિદાનને ઇતિહાસ રેામાંચક છે. એ ઝઘડાના ઈતિહાસના અંત કોન્સ્ટટાઈનના સમયમાં એ રીતે આવ્યા કે, તેણે ખ્રિસ્તીધર્મ સ્વીકાર્યો. તે તેણે કઈ સાલમાં સ્વીકાર્યું એ નથી જાણવા મળતું, પણ તેના જીવનના અંતભાગમાં એ બન્યું હશે એમ ઇતિહાસ પરથી લાગે છે. આ બાદશાહ રામની રાજગાદી કાસ્ટ ંટનોપલ નામનું નવું ગામ વસાવી ત્યાં લઈ ગયેા. પા. ૧૪૨ : મધ્યયુગ ઃ ખ઼ુએ આગળ પા. 1 ઉપરનું ટિપ્પણ અંધારયુગ ’. પા. ૧૪૩ : હામ્સ ઃ (ઈ. સ. ૧૫૮૮-૧૬૭૯ ) અંગ્રેજ ફિલસૂફ તે પાદરીના પુત્ર હતા તથા ઑક્સફર્ડની કેળવણી પામ્યા હતા. ઈ. સ. ૧૬૧૦૧૬૩૭ દરમ્યાન ત્રણેક વખત ખાનગી શિક્ષક તરીકે તે ફ્રાંસ ઇટલી વગેરે દેશમાં જઈ આવ્યા હતા. તે ઘેાડા વખત પ્રિન્સ ઑફ વેલ્સ ( પછીથી રાજા ચાર્લ્સ ૨) ના ગણિતરિાક્ષક નિમાયા હતા. રાજા થયા પછીથી પણ તે હોમ્સ પ્રત્યે બહુ માનભાવ રાખતા હતા. હોમ્સનાં પુસ્તકાએ યુરોપમાં, કોઈ પણ બાબત અંધશ્રદ્ધાથી માનતા પહેલાં જાતે તપાસ કરી જેવાની અથવા કોઈ પણ બાબત વિષે પ્રશ્ન ઉઠાવવાની વૃત્તિને અસાધારણ પ્રેરણા આપી છે. તેને અંગ્રેજ રાજનીતિશાસ્ત્રને સ્થાપક તેમ જ અંગ્રેજ માનસશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. સાહિત્યમાં પણ એક વિશિષ્ટ શૈલીકાર તરીકે તેની નામના છે. પેાતાના દેશની માતૃભાષામાં ગહન વિચારો ઉતારી શકાય છે એમ તે માનતા હતા. તે કહેતા કે ફિલસૂફીનું લક્ષ સામાજિક હોવું જોઈએ; અને ઈશ્વરને લગતી ચા પારલાર્કિક વસ્તુઓને લગતી બાબતેને તેમાં સ્થાન ન હોવું જોઈએ. બધા રાજ્યતંત્રના પાયેા ખળ છે, અને અસરકારક નીવડવા માટે દરેક રાજ્યતંત્રે સર્વાંસત્તાધીશ બનવું જોઈએ, એમ તે માનતે. વળી, આધ્યાત્મિક બાબતેએ હંમેશાં લૌકિક બાબતેને માગ આપવા જોઈએ, અને લેાકેાએ વગર આનાકાનીએ રાજા તથા તેના પ્રધાનાએ માન્ય રાખેલા કાયદાએ તેમ જ શ્રાવિધિ સ્વીકારી લેવાં જોઈએ, એવું તે કહેતા. < પા. ૧૪૩: રૂસા (ઈ. સ. ૧૭૧૨-૭૮ ) સ્ક્રેચ લેખક અને ફિલસૂફ તે જિનીવામાં એક ઘડિયાળીને ત્યાં જન્મ્યા હતા. નાનપણમાં જ અનાથ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ - સર્વોદયની જીવનકળા બની તે ગામઠી નિશાળની થોડીઘણી કેળવણી પામ્યો હતો. તેની એક પ્રેમી બાઈ મેડમ દ વરસે તેને પિતાના આશરા હેઠળ લીધા બાદ, ટયૂરીનની પાદરીઓ તૈયાર કરતી શાળામાં તેને દાખલ કર્યો હતો. પણ તેને પાદરી થવાનું * ગમતું ન હતું, એટલે તેને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યું. પછીનાં દશ વર્ષ પણ મેડમ દ વરસે જ તેને પાળ્યો . ઈ. સ. ૧૭૪૦માં તે ત્યાંથી છૂટે થયે અને જુદા જુદા ધંધા કરતો અને મેડમ દ એપીનને ઓળખાણમાં આવ્યું. તે તેની કાયમી મિત્ર નીવડી. તેને ઘેર રહી તેણે ૧૭૫લ્માં પિતાનું એક પુસ્તક પ્રગટ કર્યું. ૧૭૬રમાં પ્રસિદ્ધ થયેલા તેના બીજા ગ્રંથ એમિલે'માં તેણે કેળવણી વિષેને પિતાનો નો સિદ્ધાંત રજૂ કર્યો. પછી તેણે ધર્મ અને નીતિ તરફ પોતાનું લક્ષ દોડાવ્યું. “સામાજિક કરાર' નામે તેના પુસ્તકે તો મેટી હેહા મચાવી મૂકી. તેમાં તેણે કેટલાક સુધારકોએ નિરૂપેલા મતનું સમર્થન કર્યું કે, શરૂઆતમાં બધાં માણસે સ્વતંત્ર હતાં, અને રાજકીય દષ્ટિએ સમાન તથા સારાં હતાં. સ્વાભાવિક દશામાં તેઓ તેવાં જ રહે છે. આમ કુદરતી હકથી બધાં માણસે સરખાં હેઈ, કોઈ બીજાના સમાન હક ઉપર તરાપ મારી શકે નહીં. તેથી કોઈ માણસ આજીવિકાનાં સર્વસાધારણ સાધનો – જેવાં કે જમીન તથા તેમાંથી ઉત્પન્ન થતી વસ્તુઓ – તેમના કેઈ પણ અંશ ઉપર બીજા બધા માણસેની સંમતિ વિના માલકી-હક કરી શકે નહીં. તે સિવાયની બધી કહેવાતી મિલકત બળજબરીથી પડાવી લીધેલી વસ્તુ કહેવાય. રાજકીય હક પણ એવા સામાજિક કરાર ઉપર જ ઊભા થયેલા છે ? બળજબરીથી જીતીને મેળવેલ કહેવાતો હક એ હક જ નથી; જે કાંઈ મિલક્ત બળજબરીથી પડાવવામાં આવી છે, તેને બળજબરીથી પાછી લઈ લેવી એમાં અધર્મ નથી. રાજા પ્રજા વચ્ચે પણ આ સંમતિમૂલક કરાર હે જોઈએ, અને રાજ્યકારભાર પ્રજાની સંમતિથી ચાલો જોઈએ. ફ્રેંચ રાજ્યક્રાંતિ જગાવવામાં રૂના આ પુસ્તકનો નાનોસૂન ફાળે ન હતો. ૧૭૬૩માં તે ડેવીડ હ્યુમના નિમંત્રણથી ઈગ્લેંડ રહેવા આવ્યું હતું, પણ પછી તેની સાથે ઝઘડીને ૧૭૭૦માં ક્રાંસ પાછો ફર્યો. પા. ૧૪૩ઃ કેન્દ્રઃ (ઈ. સ. ૧૭૨૪–૧૮૦૪) જર્મનીને મહાન ફિલસૂફ અને તત્વવિવેચક. તે કેનીંગ્સબર્ગમાં જન્મ્યો હતો તથા ભર્યો હતો. ગણિત, ધર્મશાસ્ત્ર, ફિલસૂફી એ તેના ખાસ વિષ હતા. ભણતરનાં છેલ્લાં વર્ષોમાં પિતા મરી જવાથી ખાનગી શિક્ષક તરીકે કામ કરતાં કરતાં જીવનનિર્વાહ કરીને તેને ભણવું પડ્યું. ૧૭૫૫માં તે પીએચ. ડી. ની પદવી લઈને બહાર Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ ટિપણ પા. ૧૪૩ પડ્યો. કેટલાંય વર્ષ કૉલેજમાં વ્યાખ્યાતા, મદદનીશ, ગ્રંથપાલ વગેરેનું કામ કર્યો પછી ઈ. સ. ૧૭૭૦માં તે અધ્યાપક નિમાયો. તે ત્યાં તત્ત્વજ્ઞાન ઉપર જ નહીં, પણ પ્રકૃતિવિજ્ઞાન, ભૂગોળ, પ્રાણીશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, અને ગણિત ઉપર પણ વ્યાખ્યાન આપતો. વ્યાખ્યાતા તરીકે તે બહુ સફળ નીવડ્યો હતો. તત્વજ્ઞ તરીકેની તેની કીર્તિ, તેણે પછીના ભાગમાં (૧૭૮૧-૧૭૯૦) લખેલાં ધર્મ, નીતિ અને તત્ત્વજ્ઞાનનાં પુસ્તક ઉપર નિર્ભર છે. ૧૭૯૭માં તબિયત બગડતાં તે રાજીનામું આપી છૂટ થયે. પ્રત્યક્ષવાદી ફિલસૂફી સામે આદર્શવાદી ફિલસૂફી ક્યૂ કરીને, યુરોપીય ફિલસૂફીના આગળ વિકાસ માટે બંધ થતું જતું દ્વાર તેણે ખુલ્લું કર્યું. એ વસ્તુ તેને યુરેપના સમકાલીન ફિલસૂફેમાં મહત્ત્વનું સ્થાન આપે છે. આ પુસ્તકમાં તે તેના રાજકીય સિદ્ધાંતોની બાબતનો ઉલ્લેખ છે. ક્રેડરિક વિલિયમ રજે ગાદીએ આવ્યાને ત્રણ વર્ષ થયાં અને ક્રાંસમાં રાજ્યક્રાંતિ થઈ. તે ક્રાંતિએ આખા યુરોપનાં રાજસિંહાસને ડેલાવી મૂક્યાં. તે વખતે પ્રશિયાની યુનિવસટીઓના મોટા ભાગના પ્રોફેસરો તો રાજશાહીનું જ સમર્થન કરવા મંડી ગયા હતા, પરંતુ કેન્ટ કૅચ પ્રજાકીય કાંતિને આનંદથી વધાવી લીધી હતી અને આંખમાં આંસુ સાથે પોતાના મિત્રને કહ્યું હતું, “હવે હું સામિયનની પેઠે પરમાત્માને કહી શકીશ કે, “હવે તારો દાસ શાંતિથી મરે તપણુ વાંધો નથી.” તેણે ૧૭૮૪માં પિતાના રાજકીય સિદ્ધાંતો નિરૂપતું એક પુસ્તક લખ્યું હતું. તેમાં તે જણાવે છે કે, વિરોધ અને વિગ્રહ એ તો જીવનની ગુપ્ત શક્તિઓને વિકસાવવાને કુદરતને અને માર્ગ છે. વિગ્રહ પ્રગતિનો અનિવાર્ય સહચર છે. માણસજાત જીવતી રહે અને સડવા ન લાગે તે માટે વ્યક્તિવાદ અને હરીફાઈ જેવા થોડા અસામાજિક ગુણેના મિશ્રણની જરૂર છે. તેવા ગુણે વિના માણસ શાંતિ–સંતોષ અને પરસ્પર પ્રેમની જિંદગી કદાચ ગાળે, પણ તેની બધી શક્તિઓ ઊંડે દટાઈ રહી સડવા લાગી જાય. માણસને તો સલાહસંપ જોઈએ છે; પણ તેને માટે શું વધારે સારું છે, તે કુદરત જાણે છે. પરંતુ માણસે તરત જોઈ જાય છે કે, જીવનકલહને અમુક મર્યાદામાં તો લાવી જ મૂકવો જોઈએ; અને તેને નિયમે, રૂઢિઓ અને કાયદાઓ દ્વારા નિયંત્રિત કરવો જોઈએ. એ રીતે સમાજવ્યવસ્થા ઊભી થતી જાય છે. પરંતુ, ત્યાર બાદ માણસની પેલી અસામાજિક્તા, વ્યક્તિની પેઠે એક સમાજને બીજા Page #315 -------------------------------------------------------------------------- ________________ २८६ સર્વોદયની જીવનકળા સમાજ સાથે વિરોધમાં લાવે છે. બધા માનવસમાજે મળીને એક વ્યવસ્થિત સમાજ સ્થપાય, એ માનવજાતિના ઈતિહાસનું અંતિમ પગલું છે કેન્ટ એકહથ્થુ રાજશાહીને વિરોધી હતો. તે કહેતો કે, બધી લડાઈઓમાં લડવું પડે છે તો આમજનતાને, પરંતુ લૂંટનો ભાગ જાય છે. થોડાક લોકેના ખિસ્સામાં. જેમને લડવું પડે છે, તેઓને જ જે લડાઈ કરવી કે નહીં એ નક્કી કરવાનું હોય, તો ઈતિહાસ કદી લહીને અક્ષરે ન લખાય. ફ્રેંચ રાજ્યક્રાંતિને મળેલી તાત્કાલિક સફળતાથી તેનામાં એવી શ્રદ્ધા ઊભી થઈ હતી કે, થોડા વખતમાં યુરોપમાં બધે પ્રજાસત્તાક રાજ્ય સ્થપાઈ જશે; અને ગુલામી તથા શોષણ વિનાનાં અને શાંતિ જાળવવાની ટઢ પ્રતિજ્ઞાવાળાં પ્રજાસત્તાક તંત્રોના પાયા ઉપર આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા સ્થપાશે. પા. ૧૪૩ઃ હિગલઃ ઈ. સ. ૧૭૭૦-૧૮૩૧). તે જમાનાના ચાર મહાન જર્મન આદર્શવાદી ફિલસૂફેમાને છેલ્લે. (બાકીના ત્રણ તે કેન્ટ, ફીશ, શેલિંગ.) તે ટુબીંગન યુનિવર્સિટીમાં ભર્યો હતો. ૧૭૯૩માં તેણે ટુબીંગન છેડ્યું ત્યાર બાદ તે શિક્ષક તરીકે આજીવિકા ચલાવતો હતો. ૧૮૦૧માં તેણે ફીશ અને શેલિંગની ફિલસૂફીઓ ઉપર તુલનાત્મક અને વિવેચનાત્મક નિબંધ લખે. તે જ વર્ષે તે જેના યુનિવર્સિટીમાં અધ્યાપક નિમાયે. પરંતુ આ ગાળામાં નેપોલિયન પ્રશિયા તરફ ધસતે આવતો હતો અને ૧૮૦૬ના જેનાના યુદ્ધને પરિણામે યુનિવર્સિટી તે વખત પૂરતી તો વિખેરી દેવામાં આવી. આ સમય દરમ્યાન હેગલ એક વર્તમાનપત્રનો તંત્રી બન્યો. પરંતુ ટૂંક સમયમાં તે નરેનબર્ગમાં શિક્ષક બન્યો. ત્યાંના વસવાટનાં ૯ વર્ષ દરમ્યાન તેના મુખ્ય ગ્રંથે પ્રગટ થયા. ૧૮૧૬માં તે હીડલબર્ગમાં અધ્યાપક નિમાયે. ત્યાં તેણે પિતાનો મહાન ગ્રંથ “એનસાઈકલોપીડિયા ઓફ ધી ફિલોસોફીકલ સાયન્સીસ” લો. બે વર્ષ બાદ તે બર્લિનની નવી યુનિવર્સિટીમાં અધ્યાપક નિમાયે. અને ૧૩ વર્ષ બાદ તે મૃત્યુ પામ્યા ત્યાં સુધી તે જ પદે રહ્યો. જર્મનીની સમકાલીન ફિલસૂફીનું તે પ્રેરક બળ ગણાતો. તેના તત્વવાદ વિષે અહીં આપણે ખાસ લેવાદેવા નથી. આપણે ઉલ્લેખ તેના સામાજિક-રાજકીય સિદ્ધાંતને લગત છે. તેના જીવનના શરૂઆતનાં વર્ષોથી જ તેણે સામાજિક પ્રશ્નો તરફ પિતાનું લક્ષ દેડાવ્યું હતું, અને ૧૭૯૭માં ટુઆર્ટના અર્થશાસ્ત્રના સિદ્ધાંતો ઉપર ટીકા લખી હતી. ત્યાર બાદ તેણે વટેમ્બર્ગ અને જર્મનીનાં રાજ્યબંધારણ ઉપર નાનાં પુસ્તકો લખ્યાં હતાં. તેમાં તેણે તેમની ટીકા કરી હતી, અને નેલિચનની પ્રતિભાનાં વખાણ કર્યા હતાં. Page #316 -------------------------------------------------------------------------- ________________ ટિ પણ પા. ૧૪૩ ફ્રેંચ રાજ્યક્રાંતિના દિવસેમાં તે જીવતો હોવાથી, સ્થિર નિશ્ચલ સત્યને ખ્યાલ છોડી, ઈશ્વર સુધાં દરેક વસ્તુને સનાતન પ્રક્રિયા રૂપ માની, સમાજને તે વ્યક્તિ-કુટુંબ-શહેર-રાષ્ટ્ર-વિશ્વ એમ ઊંચા ઊંચા એકમો દ્વારા વિકાસ પામતે કહ્યું છે. એ દરેક એકમ નીચલાને નષ્ટ નથી કરતો, પણ તેના સ્વત્વને પરિપૂર્ણ કરવા દ્વારા આગળ ચાલે છે. પા. ૧૪૩ઃ ટ્રિીશ્કેઃ (ઈ. સ. ૧૮૩૪-૯૬). જર્મન ઇતિહાસકાર. તેણે ૧૯મા સૈકાના જર્મનીને ઈતિહાસ લખ્યો છે. જુવાનીમાં તે પ્રગતિવાદી પક્ષમાં જોડાયો હતો, પણ તે જેમ જેમ આધેડ થતો ગયે, તેમ તેમ તેના રાજકીય વિચારે બદલાઈને સ્થિતિચુસ્ત થતા ગયા. તે ઘણાં વર્ષ દરમ્યાન “રાઇટેગ' (જર્મન પાર્લમેંટ)નો સભ્ય રહ્યો હતો. પછીના ભાગમાં તે બહદું-જર્મનીનો પક્ષકાર બન્યો હતો અને કટ્ટર રાષ્ટ્રવાદી બની ગયો હતો. તેનાં લખાણે એકત્રિત રૂપે ૧૯૦૭માં લીપઝીગ મુકામે પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે. પા. ૧૪૩ઃ બટ એવનઃ ઇંગ્લંડનો અનોખો સામ્યવાદી. તે ઉત્તર વેલ્સમાં ૧૭૭૧માં જન્મ્યો હતો. ૧૦ વર્ષની વયે તેને એક કાપડિયાને ત્યાં નોકરીએ મૂક્વામાં આવ્યો હતો, પણ ૧૯મે વર્ષે તે મૅચેસ્ટરની એક મોટી મિલને મેનેજર બ. ૧૮૦૦માં તેણે પોતાના ભાગીદારો સાથે મળીને ન્યૂ લેનાર્ક મિલ ખરીદી લીધી. તે પોતાની આત્મકથામાં તે મિલકત ખરીદતી વખતે ત્યાં પ્રવર્તતી દુર્દશાને ચિતાર આપે છે. સ્ત્રીઓ અને બાળકોને એવી પરિસ્થિતિમાં કામ કરવું પડતું કે જેથી તેમનાં મન અને ચારિત્ર્ય ભ્રષ્ટ થઈ જાય. આખી વસ્તીમાં વ્યસન, અજ્ઞાન, અનીતિ અને ગંદકી વ્યાપી રહ્યાં હતાં. એવન એમ માનતો કે, ચારિત્ર્યના ઘડતરમાં આજુબાજુની પરિસ્થિતિની અસર જ મુખ્ય હોય છે. તેથી તેણે તે સિદ્ધાંત અનુસાર કામ કરવાનું શરૂ કર્યું. દારૂની બદી ટાળવા માટે તેણે એવાં આરામગૃહે ઊભાં કર્યા કે જ્યાં મજૂરોને આનંદ સાથે લાભ પણ પ્રાપ્ત થાય; અનીતિ દૂર કરવા વ્યાખ્યાનમાળાઓ શરૂ કરવામાં આવી; તથા કામદારોમાં સ્વમાનની ભાવના ઉત્તેજિત થાય તેવાં પગલાં લેવામાં આવ્યાં. નાનાં બાળકોને કામે લેવાનું બંધ કરવામાં આવ્યું; મજૂરોનાં ઘર સુધારવામાં આવ્યાં; ચેખે ખેરાકી માલ મૂળ કિંમતે વેચવાની ગાડવણ કરવામાં આવી; બાળકોની શાળાઓ ઉઘાડવામાં આવી; અને વૃદ્ધાવસ્થા તથા માંદગી માટેના વીમાઓ ઉતરાવવાની વ્યવસ્થા કરવામાં આવી. Page #317 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા તેણે પોતાના પ્રથમ પુસ્તકમાં (ઈ. સ. ૧૮૧૩) પિતાને સિદ્ધાંત યથાસ્થિત રજૂ કર્યો છે કે, સંગેની અસર ચારિત્ર્ય ઘડવામાં ઘણી છે, અને તેથી ઉત્તમ ભૌતિક, નૈતિક અને સામાજિક વાતાવરણ ઊભું કરવાની ખાસ જરૂર છે. ઈ. સ. ૧૮૧૫માં તેણે કારખાનામાં મજૂરીના કલાકો ઘટાડવાની, બાળકોને કામે ન લેવા બાબતની, અને મજૂરોની તંદુરસ્તી જળવાય અને તેમને કેળવણી મળે એવી વ્યવસ્થા થાય, તે વિષેને કાયદો પસાર કરાવવાની ઝુંબેશ ઉપાડી. તે કાયદે ૧૮૧૯માં પસાર પણ થયો. - ઈ. સ. ૧૮૧૭માં તેણે પિતાને પ્રસિદ્ધ અહેવાલ તૈયાર કર્યો અને ગરીબ માટેના કાયદા તપાસવા બેઠેલી આમની સભાની કમિટી આગળ રજૂ કર્યો. તેમાં તેણે દર્શાવ્યું કે, દુઃખ દૂર કરવાનો એકમાત્ર કાયમી ઉપાય હોય, તો તે યંત્રને ગૌણ કરી, મનુષ્યો એકઠા મળી પગલાં લે એ છે. ગરીબાઈના નિવારણ માટે તેણે સહકારી સમાજની ભલામણ કરી છે. ઈ. સ. ૧૮૨૫માં તેણે અમેરિકામાં ૩૦,૦૦૦ એકર જમીન ખરીદી. ત્યાં તેણે બધા વર્ગોના ૯૦૦ માણસે એકઠા કર્યા અને સમાનતા તથા સહિયારી મિલક્તને ઘેરણે એક સમાજ સ્થાપ્યો. ત્યાર બાદ ઇગ્લંડમાં આવી તેણે પોતાના સિદ્ધાંતોનો પ્રચાર કરવા માંડ્યો. જીવનના છેવટના વર્ષમાં (ઈ. સ. ૧૮૫૮) જગતના બધા રાજાઓને તેણે એક ખુલ્લો કાગળ લખ્યો હતો. પ. ૧૪૩ ઃ ઈશભક્ત સમાજવાદીઓઃ ઈશુ ખ્રિસ્તે ઉપદેશેલા બે મુખ્ય સિદ્ધાંતો – આત્મગ અને માનવબંધુત્વ અનુસાર વર્તવાથી જ છેવટે માનવપ્રાણીઓ ઐહિક સુખશાંતિ અને સાચો વિકાસ પ્રાપ્ત કરી શકશે, એમ માનનારી કેટલીક વ્યક્તિઓ અને સમૂહને આ નામ લાગુ પાડવામાં આવે છે. આ સમૂહમાંના કેટલાક તીવ્રપણે ઈશુભક્ત તેમ જ તીવ્રપણે સમાજવાદી હતા; કેટલાક તીવ્રપણે ઈશુભક્ત પણ મધ્યમપણે સમાજવાદી હતા, ત્યારે કેટલાકને (ખાસ કરીને જર્મની અને ઓસ્ટ્રિયામાં) હેતુ મુખ્યત્વે યહૂદીવિરોધી હતો અને ઈશુભક્ત કે સમાજવાદી છે હતો. * સૌથી પહેલો આ નામે ઓળખનાર દ લમેનાઈ (De Lamennais) હતો. તે કંચ કેથલિક પાદરી હતી, અને ચુસ્તપણે ધર્મિષ્ટ હતો. તેણે રાજાઓના વિરોધમાં ધર્મતંત્ર અને જનસમુદાય વચ્ચે મેળ સાધવાનો પ્રયત્ન કર્યો. કારણ, રાજાઓને તે લોકે ઉપર જુલમ કરનારા માનતો હતો. ખ્રિસ્તી ધર્મતંત્ર આર્થિક તેમ જ ધાર્મિક બાબતોનું કેદ્ર બને તેવી તેની ઇચ્છા હતી. Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ટિપ્પણ પા. ૧૪૩ પરંતુ તેના કરતાં વધુ મહત્ત્વની એવી આ જાતની ઈશભક્ત સમાજવાદીએની ચળવળ તો ગયા સૈકાની મધ્યમાં કેડીક ડેનીસન મેરીસ અને ચાર્લ્સ કિંસ્લીના અનુયાયીપણ હેઠળ શરૂ થયેલી ચળવળ હતી. તેમની ચળવળને મુખ્ય મુદ્દો એ હતો કે, આધુનિક પાશ્ચાત્ય જગતમાં જે કાંઈ સારું કહી શકાય તેવું છે, તે ઈશુખ્રિસ્તે ઉપદેશેલા નીતિશાસ્ત્રનું પરિણામ છે. તેથી ઈશુએ ઉપદેશેલા નીતિધર્મનો સાર્વત્રિક અને વ્યવહારુ અમલ ફરી સ્થાપિત કરવામાં આવે, તો અર્ધગતિને માર્ગે વળેલ નો જમાનો બચી શકે અને ફરી સુખશાંતિ જગતમાં સ્થપાય. ઈશુને સાચો અનુયાયી અત્યારના મૂડીવાદી તંત્રને ટેકે ન આપી શકે, એ તેમની વિચારસરણિનું ધ્રુવપદ છે. પા. ૧૪૩ ૨સ્કીન (ઈ. સ. ૧૮૧૯-૧૯૦૦) તેને જન્મ લંડનમાં એક તવંગર દારૂના વેપારીને ત્યાં થયો હતો. તેને ઘરમાં તેમ જ ઓકસફર્ડમાં કેળવણું મળી હતી. પછી તેણે ચિત્રકળાનો અભ્યાસ શરૂ કર્યો. ૧૮૪૬ થી ૧૮૫૩ સુધીમાં તેણે કળા અને શિલ્પ બાબતમાં પોતાનાં ત્રણ મુખ્ય પુસ્તક પ્રસિદ્ધ કર્યો. ૧૮૬૯માં તે ઓકસફર્ડમાં લલિતકળાઓને અધ્યાપક નિમાયો. તબિયતને કારણે ત્યાંથી રાજીનામું આપ્યા પછી તે બંટવુડ કેનિસ્ટનમાં નિવૃત્ત જીવન ગાળતો રહ્યો. આર્થિક વિષય ઉપર તેનું પ્રથમ પુસ્તક “અન-ટુ-ધીસ-લાસ્ટ” છે. તે તથા “મુનરવા પુલવેરીસ’ (૧૮૬૨-૩), “કાઉન ઓફ વાઇલ્ડ લીવ” અને કામદારોને પત્રો (ફેર્સ કલેવીગેરા ૧૮૭૧-૮૪) મળીને તેનાં આર્થિક બાબતોને લગતાં મુખ્ય પુસ્તક છે. તેને તથા કાર્લાઈલને આધુનિક અંગ્રેજ સમાજવાદી ચળવળના પિતા કહી શકાય. તેના સામાજિક સિદ્ધાંતનું રહસ્ય તેના પિતાના એક નાના વાક્યમાં મૂકી શકાય : “જીવન સમાન બીજી કોઈ સંપત્તિ નથી.” – અર્થાત પ્રેમ, આનંદ અને વિભૂતિપૂજાની સર્વ ભાવનાઓવાળું જીવન એ જ મનુષ્યની ખરી સંપત્તિ છે. તેના આ સિદ્ધાંતમાંથી તેનું બાકીનું ઘણું વક્તવ્ય નીકળે છે. જો ઉત્તમ જીવન એ જ સાચું ધન હોય, તે જે દેશમાં ઉમદા તથા સુખી માનવ પ્રાણીએ સૌથી વધારે હોય, તે દેશ જ સૌથી વધુ તવંગર ગણાય. તથા તે માણસ જ સૌથી વધુ સમૃદ્ધિમાન ગણાય કે જે પોતાના જીવનને પરિપૂર્ણ બનાવ્યા બાદ બીજાઓના જીવન ઉપર પણ વૈયકિતક રીતે તેમ જ પિતાની સમૃદ્ધિ વડે સૌથી વધારે ઉન્નતિકારક અસર પાડતો હોય. વળી જે જીવન એ જ સંપત્તિ હોય, તે જે કોઈ માણસ ઉત્પાદક ઉદ્યોગમાં જીવનને હિસ્સે ખર્ચાતો હોય, તેને જ સંપત્તિનો હિસ્સો મળવો જોઈએ; સ–૧૯ Page #319 -------------------------------------------------------------------------- ________________ ર૯૦ સર્વોદયની જીવનકળા અર્થાત્ માત્ર જડ મૂડી વાપરવા દેવા બદલ મળતું વ્યાજ એ બેટી વસ્તુ છે. જે લોકેએ જાતે કાંઈ ઉદ્યોગ કર્યો હોય, જેમણે પોતાનું જીવન તેમાં રેડ્યું હોય, તેમને જ તે ઉદ્યોગમાંથી ઉત્પન્ન થતી સંપત્તિમાં હિસ્સો મળવો જોઈએ. રસ્કીન બધી બાબતમાં સમાજવાદી ન હતી. તે રાજકીય ચળવળ દ્વારા સુધારે કરવાની તરફેણમાં ન હતો. તેણે પોતાના સિદ્ધાતને પ્રત્યક્ષ આચારમાં મૂકવા પ્રયત્ન કર્યો હતો. સેંટ જ્યોર્જનું સહકારી મંડળ એ તેના ઉપદેશનું અનિવાર્ય પરિણામ હતું. તે ગીલ્ડ માટે ખરીદવામાં આવેલી જમીનમાં (કે જે ખરીદવામાં રસ્કીનને ફાળે માટે હતો) એક ખેતીપ્રધાન સમાજ રસ્કીનના લૉઝ ઓફ લાઈફ' પુસ્તક અનુસાર સ્થાપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્કીને પિતાનો વીસ લાખનો વારસ એકટેવિયા હીલને આદર્શ રહેઠાણ માટેના પ્રયોગોમાં મદદ માટે ખર્ચવા આપ્યો હતો. - પ. ૧૪૩ઃ વિલિયમ મેરીસ? (ઈ. સ. ૧૮૩૪–૧૮૯૬) ઈગ્લેંડને કવિ તથા સમાજવાદી. તેણે ઓકસફર્ડમાં કેળવણી લીધી હતી. તેણે ચિત્રકામને પણ અત્યાસ કર્યો હતો તથા એક શિલ્પી સાથે કામકાજ કર્યું હતું. ૧૮૬૩ થી તે મુખ્યત્વે ઘરના કળામય રાચરચીલાના, ભીંતના સુશોભિત કાગળના, રંગીન કાચના અને શણગારની તેવી બીજી ચીજોના ધંધે લા. ત્યાર બાદ તેણે “મર્ટન એબી’ નજીક એક આદર્શ કારખાનું કાઢયું, અને સાચી કળાની રીત અનુસાર છાપકામ કરવા માટે એક છાપખાનું પણ શરૂ કર્યું. સાહિત્યક્ષેત્રમાં તેણે શરૂઆતથી જ જુદાં જુદાં સામચિકેમાં લખતા રહીને પ્રવેશ કર્યો હતો; અને પછીનાં ૨૦ વર્ષો દરમ્યાન તો તેણે અંગ્રેજ સાક્ષરમાં અગ્રગણ્ય પદ પ્રાપ્ત કર્યું; ખાસ કરીને કવિતાની બાબતમાં. ત્યાર બાદ તેના જીવને એકાએક પલટો ખાધો. તે કહે છે, ૧૮૭૭ સુધી તો તે “ખાલી દિવસને આળસુ ગાનાર' હતો. પરંતુ પ્રચલિત વાણિજ્યવૃત્તિના કપરા અનુભવે તથા તેને પરિણામે આવેલી આધુનિક કળાની અવનતિથી તે સમાજવાદ તરફ વળે. ૧૮૮૫ માં સેશિયાલીસ્ટ-લીગ સ્થાપવામાં કારણભૂત બન્યું. અને ત્યારથી માંડી તેણે સમાજવાદ માટે હાડકૂટ પ્રયત્ન આદર્યો. તે “કોમન વીલ” નામે પત્રનો તંત્રી બન્યા. ૧૮૯રમાં ‘ન્યૂઝ ફ્રોમ નો વેર” નામનું સમાજવાદી કળાપ્રધાન સખાવતી નગરીનું કલ્પનાચિત્ર તેણે પ્રસિદ્ધ કર્યું, અને ૧૮૯૪માં બીજા એક લેખકના સહકારમાં “સમાજવાદ, તેનો ઊગમ અને પરિણામ” નામનું પુસ્તક લખ્યું. પિતાના મૃત્યુ સુધી તેણે કવિ, કળાકાર અને સમાજવાદી તરીકે ખૂબ પ્રમાણમાં કામ આપ્યું. Page #320 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણુ પા. ૧૮૪ ૨૯૧ પા. ૧૮૪: કેલીકસ એડલર: (૧૮૫૧-૧૯૩૩) અમેરિકાને કેળવણીકાર. તેને જન્મ જર્મનીમાં એક યહુદીને ત્યાં થયો હતો. તેને પિતા ૧૮૫૭માં અમેરિકામાં આવી વસ્યા. એડલર ૧૮૫૭માં કલંબિયામાં ગ્રેજ્યુએટ બન્યો. ૧૮૭૪માં તે કોર્નેલ યુનિવર્સિટીમાં હિબ્રુ અને પૌર્વાત્ય સાહિત્યને પ્રોફેસર બન્યા. ૧૮૭૬માં ન્યૂયોર્કમાં તેણે સોસાયટી ફોર એથિકલ કલ્ચર’ સ્થાપી. ૧૯૦૨માં તે કલબયા યુનિવર્સિટીમાં રાજકીય અને સામાજિક નીતિશાસ્ત્રનો પ્રેફેફર બને. તેના મુખ્ય ગ્રંશે આ છે: “લાઈફ એન્ડ ડેસ્ટીની” (૧૯૦૩), “રિલીજિયન ઑફ ડયુટી” (૧૯૦૫). પા. ૧૯૮ઃ મેન્ડેલઃ પશુ, પંખી, વનસ્પતિ આદિમાં વંશપરંપરા કઈ કઈ વાતો ઊતરી શકે, તે લક્ષમાં લઈ તેમના ઉછેરનું શાસ્ત્ર ઊભું કરનાર શોધક. તેને જન્મ ઓસ્ટ્રિયામાં ૧૮૨૨માં થયો હતો. વિયેનાની યુનિવર્સિટીની પદવી લઈ તે મઠમાં જોડાયે, અને ખ્રિસ્તી મહંત બન્યા. તે કામગીરી બજાવતાં બજાવતાં તેણે પિતાની શોધને લગતાં નિરીક્ષણ કર્યા. તે ૬૨ વર્ષની ઉંમરે ઈ. સ. ૧૮૮૪માં ગુજરી ગયે. મેન્ડેલ મઠની શાળામાં પ્રકૃતિવિજ્ઞાન શીખવા અને સમકાલીન પ્રાણીવિજ્ઞાનને પૂરે માહિતગાર હતો. પિતાના બગીચામાં તે વટાણાની જુદી જુદી જાતો ઉછેરવામાં ઘણો વખત ગાળતો, અને પિતે ઉગાડેલા દશ હજાર જેટલા છોડવાઓની વિશેષતાઓની તેણે બારીક નોંધ રાખી હતી. એ બધાં નિરીક્ષણે કરતાં કરતાં તેને દેખાતું ગયું કે, માતાપિતાની વિશેષતાઓ સંતાનમાં ઊતરવા-ન-ઊતરવાના ચોકસ કુદરતી નિયમો હોવા જોઈએ. અને તે નિયમો તેણે વિશાળ નિરીક્ષણ ઉપરથી તારવવા પ્રયત્ન કર્યો. તે ઉપરથી ઊભા થયેલા શાસ્ત્ર, વનસ્પતિ પશુ પંખી વગેરેની જુદી જુદી જાતોના ઉછેરમાં, તથા તેમાં સુધારા-વધારા કરવામાં ઘણો અગત્યનો ભાગ ભજવ્યો છે. પા. ૨૦૦ઃ વિકાસવાદ: ડાર્વિને જુદાં જુદાં પ્રાણીઓના શારીરિક બંધારણના નિરીક્ષણ ઉ૫રથી આ વાદ સ્થાપિત કર્યો છે. ડાર્વિનનું કહેવું છે કે, પ્રાણીઓની જુદી જુદી જાતો તથા વર્ગો મૂળ બહુ થોડાં સાદાં સ્વરૂપમાંથી પરિસ્થિતિના ફેરફાર મુજબ, કુદરતની વિસામણીના નિયમ હેઠળ ક્રમે ક્રમે વિકાસ પામ્યાં છે. (જુઓ આગળ “ડાર્વિન” પા. ૨૦૪ ઉપરનું ટિપ્પણ પણ.) પા. ૨૦૧: વિકટોરિયા કેસઃ મુલ્કી લશ્કર અને નૌકાસૈન્યમાં વિશેષ પ્રકારની બહાદુરી બતાવનારને આ ચાંદ એનાયત કરવામાં આવે છે. એની સ્થાપના ૧૮૫૬માં થઈ હતી. ગયા યુરોપીય મહાયુદ્ધ (૧૯૧૪–૧૮) દરમ્યાન ૫૭૦ જેટલા આવા ચાંદ આપવામાં આવ્યા હતા. નેતન-કમિશન્ડ Page #321 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવવફળા ૨૯૨ આફિસર તથા સિપાઈને આ ચાંદ સાથે વર્ષ ૧૦ પાઉન્ડનું પેન્શન મળે છે; અને તે ઉપરની દરેક સળી દીઠ બીજા પાંચ પાઉડ મળે છે. પા. ૨૦૪: 'ડાનઃ ઃ (ઈ. સ. ૧૮૦૯-૧૮૮૨) પ્રખ્યાત વિજ્ઞાનશાસ્ત્રી. તેણે પાતાના ‘એરીજીન ઑફ સ્પીશીઝ ′ ( ઈ. સ. ૧૮૫૯) નામના પુસ્તકમાં પહેલી વાર પાતાના વિકાસવાદના સિદ્ધાંત સ્પષ્ટતાથી અને વિસ્તારથી રજૂ કર્યો. તે પુસ્તકને તે સમયના વજ્ઞાનિકોએ સારી આવકાર આપ્યા હતા, પણ ધર્મપંડિતાએ તેના સારી પેઠે વિરોધ કર્યા હતા. ૧૯૭૧ માં ડાવિને ડિસેન્ટ ઑફ મૅન ’ નામનું બીજી પુસ્તક પ્રસિદ્ધ કર્યું અને તેમાં પેાતાના વાદ આગળ ચલાન્યા. તેને વેસ્ટ મિન્સ્ટર એખીમાં દટાવાનું બહુમાન મળ્યું છે. પા. ૨૨૧૩ થ્યુ આર્નોલ્ડ (ઈ. સ. ૧૮૨૨-૧૮૮૮) રશ્મીના પ્રસિદ્ધ હેડમાસ્ટર થોમસ આર્નોલ્ડના પુત્ર. કંવ તથા વિવેચક તરીકે તેણે ખૂબ નામના મેળવી છે. ૧૮૫૭માં તેને ઑકસફર્ડમાં કવિતાના અધ્યાપક નીમવામાં આવ્યા હતા. ૧૮૪૩ માં તેણે ત્યાં જ ‘ન્યુડિંગેટ ઈનામ મેળવ્યું હતું, અને ૧૮૪૫ માં તે એરિયેલ કૅલેજના ફેલા નિમાયા હતા. ઘેાડાં વર્ષ તેણે કેળવણીના સરકારી નિરીક્ષક તરીકે કામ ર્ક્યું હતું. માધુર્ય અને પ્રકાશ’ના સિદ્ધાંતાના પ્રતિપાદક તરીકે તથા તેની સુંદર કવિતા દ્વારા તેણે વિટારિયન યુગના સાક્ષરોમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું" છે. પા. ૨૨૨: એમર્સન: (ઈ.સ. ૧૮૦૩–૧૮૮૨ ) અમેરિકાના સુવિખ્યાત નિબંધકાર, વ્યાખ્યાતા, કવિ અને ફિલસૂફ તે હાર્વર્ડ યુનિવર્સિટીમાં કેળવણી પામ્યા હતા. ઈ. સ. ૧૮૩૩માં તે યુરોપની મુસાફરીએ ગયા અને ત્યાં લૅન્ડર, કાર્લાઇલ વગેરેને મળ્યા. તે પછીને વર્ષે તેણે વ્યાખ્યાતા અને લેખક તરીકે પ્રવૃત્તિ આરભી. તેના ફિલસૂફીના સિદ્ધાંતા ઉપર જર્મન આદર્શવાદી જેવા કે હેગલ, ફીશ, શેલિંગ વગેરેની ખૂબ અસર છે. માનવઆત્મા સ્વભાવે પરમાત્મા છે, અને એક જ પરમાત્મા આ સમાં વ્યાપેલા છે, અથવા આ સર્વાં રૂપે પ્રકટેલા છે, એવા અદ્વૈતવાદ એના સિદ્ધાંતનું કેન્દ્રબિંદુ છે. સામાન્ય ક્લિસૂફ઼ા જેવી દલીલેાની તર્કસ ંગતતા તેનામાં નથી; પેાતાના મનમાં કાઈ વિચાર જેમ સ્ફુરે તેમ તે કહી નાખે; અને તેથી જ કદાચ તેનાં પુસ્તક તાજગીભર્યાં અને પ્રાણપ્રેરક બન્યાં છે. તેનું લખાણ કાવ્યમય છે; તથા તે કવિ હોવા છતાં, તેની ખરી ખૂખી તેના ગ્રદ્ય ગ્રંથામાં પ્રગટ થતી હાઈ, તેને ઉચ્ચ કોટીના ગદ્યવિ કહેવા વધુ યેાગ્ય છે. તેના વિચારોની ગહનતા, વ્યાપક્તા, અને Page #322 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણુ પા. ૨૨૩ ૨૯૩ સુંદરતા, તથા તેના ગ્રંથોમાં વ્યાપી રહેલ ઉમદા આશાવાદને કારણે તે અતિ લોકપ્રિય તથા સુવિખ્યાત લેખક નીવડ્યો છે. પા. રર૩,રર૪ઃ કેટ લેક મિનેઅન લેક: કીટ ભૂમધ્ય સમુદ્રમાં ગ્રીસની દક્ષિણ-પૂર્વમાં આવેલ મેટે ટાપુ છે. ૧૯૧૧માં ત્યાંની વસ્તી ૩,૫૩૨૦૬ હતી. ત્યાંના લોકોની ભાષા ગ્રીક છે. તેમાં મુખ્ય શહેર ત્રણેક છે, અને તે બધાં ઉત્તર કિનારે આવેલાં છે. જોકે અત્યારે તે ત્રણેક શહેર સિવાય બીજાં કોઈ શહેર કોઈ અગત્યનાં નથી, તોપણ કવિ હોમરના જમાનામાં ક્રીટમાં એક સમૃદ્ધિમાન શહેરો હતાં એમ કહેવાય છે, અને તેમનાં ખંડેરે આજે પણ શેધઓળખાતાને ભારે રસને વિષય છે. ૧૦મા સૈકામાં કરવામાં આવેલી વિસ્તૃત શેધખોળોને કારણે પૂર્વઐતિહાસિક ગ્રીક સંસ્કૃતિ સમજવામાં ભારે મદદ મળી છે. એ સંસ્કૃતિને માઇસેનિયન' નામ આપવામાં આવ્યું છે. હવે તો એવું સિદ્ધ થયું છે કે, એ સંસ્કૃતિ પણ કીટમાં એક બહુ આગળ વધેલી પૂર્વ સંસ્કૃતિનું અંતિમ તથા અગત રૂપ છે. એ પૂર્વ સંસ્કૃતિનો સમય ઈ. સ. પૂર્વે ૩૦૦૦નો અંતભાગ ગણાય છે. તેને હવે “એજિયન' નામ આપવામાં આવ્યું છે. મુખ્યત્વે સર આર્થર ઇવાન્સે કરેલી એ શોધળોની પહેલાં, ડોરિયન ચડાઈ પહેલાંના ગ્રીક ઇતિહાસને, દંતકથાઓ અને પૌરાણિક કથાઓનું વેરાન જ માનવામાં આવતું હતું. ૧૯૦૫માં ઇવાન્સે કીટના પ્રાચીન રાજા મિનેસની રાજધાની ગણાતા કનેસિસનાં ખંડેરોમાંથી એક માટે મહેલ ખોદી કાઢવ્યો. તે એકર જેટલા વિસ્તૃત હતો. તેમાં ગટરની યોજના છેક છેલ્લી આધુનિક પદ્ધતિની હતી. તેમાંનાં કેસ્કો ચિત્રોમાં આવતો પહેરવેશ, તેમાં મળી આવેલાં વાસણસણ, દેવમંદિર, વગેરે ઘણાં આશ્ચર્યજનક છે. આ મહાન સંસ્કૃતિનો મધ્યાહ્નકાળ ઈ. સ. પૂ. ૩૦૦૦-૨૦૦૦ ગણાય છે. તેના પ્રારંભિક મિનોઅન, મધ્ય મિનોઅન, અને અંતિમ મિનોઅન એવા ત્રણ યુગો પાડવામાં આવે છે. સમુદ્ર દ્વારા આવેલી કેઈ આફત આ મહાન સંસ્કૃતિને નામશેષ કરી નાખી એમ મનાય છે. ફરી એક વાર તે સંસ્કૃતિ ઊભી થઈ પણ ખરી, પણ ડેરિયન ચડાઈના ફટકાએ તેને સુવાડી દીધી, તે ફરી ઊભી થઈ શકી નહીં. • ૧. કીટના મિનેસ રાજાના નામ ઉપરથી ક્રીટની ચડતીના પ્રાચીન કાળને આ નામ આપવામાં આવે છે. Page #323 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની જીવનકળા પા. ૨૨૩: આર ઇવાન્સઃ (૧૮૫૧-૧૯૪૧) અંગ્રેજ પુરાતત્ત્વસંશોધક. તેને પિતા સર જૅન ઇવાન્સ પણ પુરાતત્ત્વ–સશેાધક હતા. તેણે હેરા અને કસફર્ડમાં કેળવણી લીધી હતી. અને ૧૮૮૪થી તે એશમેલિયન મ્યુઝિયમનો સરક્ષક નિમાયા હતા. તેણે ખાન દ્વીપકલ્પ અને ક્રીટમાં પુરાતત્ત્વને લગતી વિસ્તૃત શોધખાળેા કરી હતી, અને ફિનીશિયન લેાકાના સમય પહેલાંની લિપિ શેાધી કાઢી હતી. તેણે ઘણાં પુસ્તકો લખ્યાં છે. ૨૪ પા. ૨૨૪: માઝાફ (ઈ. સ. ૧૭૯૯-૧૮૫૦) એક મહાન ફ્રેંચ નવલકથાકાર. તેણે ૮૦ ઉપર નવલકથાઓ લખી છે. તેનાં પુસ્તકામાં તેણે ફ્રેંચ લેાકાના જીવનની દરેક બાજુનું વફાદાર નિરૂપણ કરેલું છે, અને પાત્રાલેખનમાં તેની સરસાઈ કાઈ નથી કરી શકયું. પા. ૨૨૪: વેલાકવેઢઃ (ઈ. સ. ૧૫૯૯-૧૬૬૦) સ્પેનના સુપ્રસિદ્ધ ચિત્રકાર. તેણે કુદરતનાં દૃશ્યોનાં તેમ જ ધાર્મિક, ઐતિહાસિક તેમ જ પ્રાચીન સાહિત્યના વિષયાનાં ચિત્રો ચીતર્યા છે. પરંતુ માણસની મુખાકૃતિ ચીતરવામાં તે એક્કો ગણાતા હતા. પા. ૨૨૭: એન્ડીઝ પર્વત પરનું ક્રાઈસ્ટનું માવલું: દક્ષિણ અમેરિકામાં આર્જેન્ટાઈન અને ચાલીનાં બે રાજ્યેા વચ્ચે આવેલા એન્ડીઝ પૂર્વાંત ઉપરનાં કેટલાંક સરોવરોની હદ નક્કી કરવાની તકરારમાં તે અને રાજ્યે લડવાની અણી ઉપર આવી પહોંચ્યાં. ઈ. સ. ૧૯૦૦ના ઉનાળામાં તેા લડાઈ જાહેર કરવાનું પણ નક્કી થઈ ગયું. તેવામાં એપ્રિલ મહિનાના ઈસ્ટરના તહેવારો આવ્યા. એ તહેવારો, ઈશુખ્રિસ્ત ક્રૉસ ઉપર મૃત્યુ પામ્યા પછી પુનર્જીવન પામ્યા તેના આનંદના દિવસેા મનાય છે. તે દિવસેામાં અને રાજ્ગ્યાની ખ્રિસ્તી પ્રજાએ ઈશુને નામે દેવળામાં પ્રાÖના કરવા ઊભરાવા લાગી. તે તકને લાભ લઈ, આર્જેન્ટાઈનના મેટા પાદરીએ પાતાના મુખ્ય દેવળમાં શાંતિપાઠ ખેાધતું પ્રવચન આપ્યું અને તેને સૂર ઝીલી લઈ ચાલીના મેટા પાદરીએ પણ શાંતિભેાધક કામ પાતાના દેશમાં ઉપાડયું. શરૂઆતમાં તે લેાકાએ તે તરફ ધ્યાન ન આપ્યું. પણ પછી વડા પાદરીઓની ધગશથી લોકોને હૃદયપલટા થયા અને બંને રાજ્યાના પ્રમુખાએ તકરારી પ્રશ્નના ઉકેલ આણવા ફરી સ ંદેશા શરૂ કર્યાં, અને ઇંગ્લેંડના રાજાને લવાદ નીમવાનું નક્કી ક્યું. આ રીતે તે તકરારને શાંતિથી નિવેડા આન્યા. પ્રજા આ નિવેડાથી હુ રાજી થઈ, તથા ભવિષ્યમાં પણ કાઈ ખાખત ઉપર મતભેદ થાય, તેા લડવાની જંગલી રીતને ખદલે તટસ્થ પંચ કે લવાદ મારફત તાડ કાઢવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યેા. આ Page #324 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણુ પા. રર૮ ૨૫ યાદગાર બનાવનું સંભારણું ભવિષ્યની પ્રજાને રહે તે માટે બેઉ દેશોની ખ્રિસ્તી બહેનોએ ઈશુનું પ્રચંડ બાવલું એન્ડીઝ પર્વતના ઊંચામાં ઊંચે શિખરે ઊભું કરવાનો નિશ્ચય કર્યો. તો ગાળીને એ બાવલું તૈયાર કરવામાં આવ્યું, અને બંને દેશોના સૈનિકોએ મળી મહા પ્રચને તે બાવલું ઊંચામાં ઊંચે શિખરે ચડાવ્યું. બંને દેશની પ્રજાએ તે દિવસે તહેવાર પાળ્યો અને હળીમળીને ઉજાણી કરી. તે બાવલા નીચે કરેલું છે : “આર્જેન્ટાઈન અને ચીલીની પ્રજાઓએ શાંતિ જાળવવાની જે પ્રતિજ્ઞા લીધી છે, તે પ્રતિજ્ઞા તૂટે તે પહેલાં આ પર્વત માટીમાં મળી જશે.” પા. રર૮ઃ વિકટર ચેરબુલીઝઃ (ઈ. સ. ૧૮ર૯-૯૯) જિનીવાના પ્રસિદ્ધ પ્રોફેસર આંદ્ર ચેરબુલીઝનો પુત્ર. તે તેની રસિક નવલકથાઓને કારણે જાણીતો છે. તે જિનીવામાં જન્મ્યો હતો, અને પારીસ, બન, અને બર્લિનમાં જઈને ફિલસૂફી, ભાષાશાસ્ત્ર, અને ગણિતવિદ્યામાં પારંગત થયે હતો. પહેલાં તેણે શિક્ષકનું કામ હાથ લીધું હતું, પણ પછી તેણે લખવાનું કામ હાથમાં લીધું. નવલકથાઓ ઉપરાંત તેણે બીજા વિવિધ વિષયો ઉપર વિચારપ્રેરક નિબંધ લખ્યા છે. તેણે રાજકીય તેમ જ બીજા ગંભીર વિષય ઉપર પણ લેખ લખ્યા છે. બીજા દેશોમાં તેનાં લખાણે બહુ લોકપ્રિય નીવડયાં છે. પા. ર૮ઃ “સામાજિક કરાર’: જુઓ પા. ૧૪૩ ઉપરનું ટિપ્પણ રૂસે.” રૂસનું આ પ્રસિદ્ધ પુસ્તક છે. તેમાં તે જણાવે છે કે, લોકો પહેલાં કુદરતી દશામાં રહેતા હતા એટલે કે તેમનામાં કાયદાકાનૂનનાં નિયંત્રણ ન હતાં. પછી તે લોકોએ પરસ્પરનું હિત વિચારી એક સમાજવ્યવસ્થા રચી, અને તેનાં નિયમ-નિયંત્રણ સ્વીકારવા કરાર કર્યો. પા. ૨૩૧ ઃ વિલિયમ મેરીસ, ‘ન્યૂઝ ફ્રોમ નેવેર': જુઓ પા. ૧૪૩ ઉપરનું તે મથાળાનું ટિપ્પણ. ૫. ૨૩૬ઃ સ્કાઉટની ચળવળ : આ ચળવળ લેફ. જન. સર આર. બેડન-પોવેલે શરૂ કરી હતી. તેમને હેતુ “તમામ વર્ગના છોકરાઓને સર્વાગસંપૂર્ણ મનુષ્ય બનાવવાનું છે.” એ ચળવળ ભારે સ તથા સફળતાપૂર્વક વિકસાવવામાં આવી છે, અને ધીમે ધીમે છોકરીઓમાં પણ દાખલ કરવામાં છે. પા. ૨૪૦ : વિકટર હ્યુગે : (ઈ. સ. ૧૮૦૨-૮૫) મહાન ફ્રેંચ લેખક. તે નેપલિયનના લશ્કરના એક અમલદાર– જનરલ હ્યુગેને પુત્ર થાય. તેના બાપની કરીને કારણે તેના કુટુંબને હેરફેર બહુ કરવી પડતી. તેણે પારસ (૧૮૦૯-૧૧, ૧૮૧૩–૫) અને માડ઼ીડ (૧૮૬૨)માં કેળવણે લીધી Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ સર્વોદયની જીવનકળા હતી. તેની કવિત્વશક્તિ બહુ પહેલેથી જણાઈ આવી હતી. ૧૮૧૬થી તેણે લખવાની શરૂઆત કરી, અને ૧૮૨૨માં તેણે સિદ્ધહસ્ત લેખક તરીકેની પિતાની કીર્તિ સ્થાપિત કરી દીધી. ૧૮૨૮માં તેણે નાટક લખવાને પ્રથમ પ્રયત્ન કર્યો. તે નાટક “ક્રોમવેલ”ની તેણે લખેલી પ્રસ્તાવનાને નવી “મેંટિક” શાખાના (રોમાંચક શૈલી અને વસ્તુની તરફેણ કરનાર લેખકના) જાહેરનામારૂપ ગણવામાં આવે છે. જૂની પરંપરાઓની આડખીલી વગર, લેખકના પૂર્ણ સ્વાતંત્ર્યની તરફેણ એ શાખા કરતી હતી. ૧૮૩૦માં તેણે “હરનાની” નામે નાટક લખ્યું. તેની શૈલી કંચ રંગભૂમિની પરંપરાઓથી છેક જ ઊલટી જનારી છે. તેમાં જૂના નાટયશાસ્ત્રના નિયમો વેગળે મૂકવામાં આવ્યા છે. “કલાસીકલ” (પ્રાચીન પરંપરાને વળગી રહેનારા ધીરેદાર) શાખાવાળાઓ અને રોમાંચક શાખાવાળાઓ વચ્ચે એ નાટક ભારે લાંબા ઝઘડાનો વિષય બન્યું. ૧૮૩૨માં “નેત્ર કેમ દ પારિસ” એ નવલકથા વડે તેણે ગદ્ય રોમાંચક કથાઓના ક્ષેત્રમાં પણ કાંતિ મચાવી મૂકી. પછીનાં થોડાં વર્ષ હરનાનીની શૈલીમાં કેટલાંક નાટકો લખવામાં તેણે ગાળ્યાં. એ બધાં નાટકોમાં ભાષા ઉપર અપૂર્વ કાબૂ, ભાવનિરૂપણની બાબતમાં સિદ્ધહસ્તતા, અને કલ્પનાની ફળદ્રુપતા ભારોભાર દેખાઈ આવે છે. દરમ્યાન કેટલીક સુંદર કવિતાઓનાં પુસ્તકો પણ તેણે પ્રગટ કર્યા હતાં. આ અરસામાં તેના રાજકીય વિચારમાં ભારે ક્રાંતિ મચી રહી હતી. ૧૮૩૦ પહેલાં તે તે કટ્ટર બંધારણવાદી હ; લુઈ ફિલીપના રાજ્યકાળમાં તે બંધારણીય રાજભક્ત હતો. પછી તે કટ્ટર વિનીત બન્યો, અને અંતે ૧૮૪૮માં ધારાસભામાં સભ્ય તરીકે ચૂંટાતાં તે પ્રજાસત્તાકવાદી બની ગયો. ૧૮૫રની રાજક્રાંતિ બાદ, લૂઈ નેપોલિયનનો વિરોધ કરવા બદલ તેને દેશનિકાલ કરવામાં આવ્યો. આ અરસામાં તેનું લેખનકાર્ય છાપાં તથા નાની પુસ્તિકાઓ પૂરતું મર્યાદિત રહ્યું. પણ થોડા જ વખત બાદ તેણે દેશનિકાલ રહ્યાં રહ્યાં જ પાછી ગંભીર સાહિત્યપ્રવૃત્તિ શરૂ કરી. ૧૮૬૨ માં “લા મિઝરેબ્લા” નામની રોમાંચક નવલકથા તેણે લખી. તેમાં આધુનિક જીવનનાં કેટલાંક અંગોનું સૂક્ષ્મ નિરૂપણ છે. ૧૮૭૦ ની ક્રાંતિ બાદ ઇંગે કાંસ પાછો ફર્યો, અને ફરીથી રાજકારણમાં પડ્યો. વચગાળામાં એક વખત તેને બ્રસેલ્સ જવું પડયું, અને ત્યાંથી સામ્યવાદીઓની તરફેણમાં ભાષણ આપવા બદલ દેશનિકાલ થઈ, તે પાછા ક્રાંસ આવીને રહ્યો. Page #326 -------------------------------------------------------------------------- ________________ ટિપશુ પા. ૨૪૦ ૨૯૭ ફ્રેંચ સાહિત્યમાં તેનું સ્થાન અગત્યનું છે. લેખક તરીકેની તેની શક્તિઓ અભુત કહી શકાય તેવી હતી. પા. ૨૪ : પાકલ : (ઈ. સ. ૧૬૨૩-૧૬૬૨) વિખ્યાત ફ્રેંચ ગણિતશાસ્ત્રી, અને ભક્તિલેખક. ૧૨ વર્ષની વયે તેણે પોતાની જાતે યુક્લીડના પહેલા પુસ્તકને ૩રમાં સિદ્ધાંત સુધીનો ભાગ શોધી કાઢવ્યો હતો; એટલું જ નહીં પણ, “કેનિક સેકશન્સ” વિષે એક ચોપડી લખી હતી, જેને ડેકાર્ટ અને લાઇબ્લીઝ જેવાઓએ વખાણી હતી, તથા જે તે વિષયના અત્યારના અભ્યાસને પાયારૂપ નીવડી હતી. ૧૬ વર્ષની ઉમરે તો તે મહાશક્તિશાળી પુરુષ નીવડશે એવી બધાને આશા બંધાઈ ગઈ હતી. અને એ આશા પૂરેપૂરી સફળ નીવડી. હવાનું વજન નક્કી કરવું, હવાના દબાણ ઉપરથી ઊંચાઈ નક્કી કરવી, હાયડ્રોસ્ટેટિક પ્રેસ શોધી કાઢવું, ગણતરી કરવાનું યંત્ર શોધવું, ગણિતમાં પ્રેબેબિલીટીને સિદ્ધાંત અને ડિફૉશિયલ કેલક્યુલસ” શોધી કાઢવાં, વગેરે કામે તેણે કર્યા છે. ૧૬૫૪માં તે વરસાઈ નજીકના એક મઠમાં જોડાયે. પાલ - માનતો કે ખ્રિસ્તી ધર્મ તો સૌથી મોટા અને સૌથી હીન વચ્ચે સાંકળ જેવો છે; સારેહણનું તે જ રહસ્ય છે. કેટલાક ટીકાકાએ પાસ્કલને નિરાશાવાદી કહ્યો છે. નીટશે તેને “એકમાત્ર તર્કસંગત ખ્રિસ્તી” તરીકે ઓળખતો. પા. ૨૪૧ઃ કેલીકસ એડલર: જુઓ પા. ૧૮૪ ઉપરનું ટિપ્પણ. પા. ૨૪૩: ચેસ્ટર્ટન : (૧૮૭૪-૧૯૩૬) અંગ્રેજ લેખક. ૧૮૯૧ સુધી કેન્સિટનમાં તેમણે કેળવણી લીધી અને પછી કળાનું શિક્ષણ લેવા સ્લેડ સ્કૂલમાં તે જોડાયા. તેમણે થોડા વખતમાં જ સાહિત્યપ્રવૃત્તિ શરૂ કરી. શરૂઆતમાં તે “બૂકમેન અને સ્પીકર” માટે કળાની ચોપડીઓની સમાલોચનાનું કામ કરતા, અને એક પ્રકાશકના કાર્યાલયમાં કામ કરતા. ૧૯૦૦માં તેમણે નિશ્ચિતપણે સાહિત્યપ્રવૃત્તિને જ પોતાના જીવનકાર્ય તરીકે સ્વીકારી; અને ત્યાર પછી જુદાં જુદાં છાપાં સામાયિક વગેરેમાં લખવાનું શરૂ કર્યું. તેમણે સામાજિક પ્રશ્નો, કળા, રાજકારણ વગેરે જુદા જુદા વિષયે ઉપર તીખા તમતમાં, વેધક, અને તેમ છતાં ઊંડા વિચાર અને ઊંડી સમજથી ભરેલાં લખાણ કર્યા છે. પા. ૨૪૮ : હૈપ્સ: જુઓ પા. ૧૪૩ ઉપરનું ટિપ્પણ. પા. ૨૪૮૦ રૂઃ જુઓ પા. ૧૪૩ ઉપરનું ટિપ્પણ. પા. ૨૪૯: કેન્દ: જુઓ પા. ૧૪૩ ઉપરનું ટિપ્પણ. પા. ૨૫૭: અક: (ઈ. સ. ૧૭ર૯-૯૭) અંગ્રેજ રાજકારણી. તેની શરૂઆતની જિંદગી વિષે બહુ ઓછી માહિતી મળે છે. તેની ચોકક્સ જન્મતારીખ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ સર્વોદયની જીવનકળા પણ મળતી નથી. તે ડખ્વીનમાં જન્મ્યા હતા. તેના પિતા ત્યાં વકીલ તરીકે કામકાજ કરતા હતા. તેના પિતા પ્રેટેસ્ટંટ-પથી હતા, પણ તેની માતા રામનકેથલિક હતી, અને તેના શરૂઆતના શાળાશિક્ષક વેકર સંપ્રદાયના હતા. આની અસર એ થઈ કે, ખ પહેલેથી જ ધાર્મિક બાબતેામાં ઉદારમતવાદી બન્યા. ૧૭૪૮માં ટ્રિનિટી કોલેજની પદવી લઈને બે વર્ષ બાદ તે લંડનમાં કાચદાના અભ્યાસ કરવા આવ્યે; પરંતુ કાયદાશાસ્ત્રો થવાને બદલે સાહિત્યપ્રવૃત્તિમાં પડવાનું તેનું વલણ વધતું ગયું. ૧૯૫૫માં તેના પિતાએ તેના આ જાતના ઢચુપચુપણાથી ત્રાસી, તેને ખર્ચની રકમ માલવાની બંધ કરી. આથી પેાતાની આવિકા ચલાવવાના ખાજે તેના ઉપર આવી પડયો. ૧૭૫૬માં તેણે પેાતાનું પ્રથમ પુસ્તક પ્રસિદ્ધ કર્યું; તે પુસ્તકે સાહિત્યક્ષેત્રમાં તરત ધ્યાન ખેંચ્યું . અને તે જ વર્ષે બહાર પડેલા તેના ખીન્ન પુસ્તકે તેા તેની કીર્તિ ઊંચી કક્ષાએ સ્થાપિત કરી દીધી. ૧૯૫૬ના અંતમાં તે પરણ્યા, અને તેને મે પુત્ર થયા. ૧૭૫૬ સુધીમાં તેના રાજકારણી વિચારો બધાઈ ચૂકયા, અને તેનું મન કલ્પનાક્ષેત્રને છેડી, તેના જમાનાના રાજકીય અને આર્થિક પ્રશ્નોના ઉકેલ તરફ વળ્યું. ૧૭૬૫માં તે વેન્ડોવર તરફથી પાઈમેટના સભ્ય તરીકે ચૂંટાયા, અને ત્યારથી તેની સીધી રાજકીય પ્રવૃત્તિ શરૂ થઈ. તેણે પેાતાનું પ્રથમ વ્યાખ્યાન અમેરિકાના પ્રશ્નો બાબત ર્યું, અને તેમાં તેણે પાતાના પક્ષ કરતાં જુદા જ વિચારીશ રજૂ કર્યા. કુશળ વક્તા તરીકે તેની કીર્તિ તરત જામી ગઈ; અને પામેટા તે સૌથી વધુ શક્તિશાળી વક્તા ગણાવા લાગ્યા. ૧૭૬૬માં રેકિંગહામનું પ્રધાનમંડળ ઊથલી ગયું, ત્યાર પછી ખીજા પ્રધાનમંડળ હેઠળ એક હોદ્દો તેને આપવામાં આવ્યા; પણ પેાતાના પક્ષ પ્રત્યેની વફાદારીના તીવ્ર ખ્યાલેાને કારણે તેણે તે સ્વીકારવા ના પાડી. ૧૭૭૦માં તેણે વર્તમાન અસતાષા વિષે એક પુસ્તક લખ્યું. તેમાં તેણે લેાકેાની ફરિયાદનું અચ્છું નિરૂપણ કર્યું; તથા સાબિત કર્યું કે, વાંક લેાકાના નથી પણ રાજ્યતંત્રના છે. ૧૭૭૨માં તે ફ્રાંસ જઈ આવ્યા, અને ૧૭૭૪ થી તેનું ફોકસ સાથેનું સુપ્રસિદ્ધ જોડાણ શરૂ થયું. તેણે હિંદુસ્તાનના પ્રશ્નો તરફ ધ્યાન આપવા માંડવું, અને ફીસનું ઇંડિયાબિલ ઘડવામાં તે માટે ભાગે જવાબદાર હતા. પીટના પ્રધાનપદ્મ દરમ્યાન ખકે હેસ્ટિંગ્સ સામે મુમાની ઝુપ્તેશ ચલાવી. ૧૭૮૮માં ખકે તે બાબતનું પાતાનું સુપ્રસિદ્ધ વ્યાખ્યાન કર્યું. જોકે, ૧૭૯૫માં હોસ્ટિંગ્સ નિર્દોષ છૂટી ગયા. ૧૯૮૯માં ફ્રેંચ ક્રાંતિ ફાટી નીકળી. તેને વિષે ખર્કના અભિપ્રાય સારી ન હતા, અને તે તેણે તે વિષેના પેાતાના રિફ્લેક્ષન્સ' પુસ્તકમાં . Page #328 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણુ પા. ૨૭૮ જણાવ્યું છે. કાયદો અને વ્યવસ્થાની સામે પશુઓના ટોળા જેવું આમજનતાનું ટેળું બંડ પોકારે, તેમાં તેને અનિષ્ટ જ દેખાયું. તેના જવાબમાં પિઈને “રાઈ સ ઓફ મૅન’ નામની ચોપડી લખી. જોકે, ઇગ્લેંડના તથા યુરોપના અન્ય રાજાઓએ તો બર્કને ધન્યવાદ જ આપ્યા. તેના મિત્ર કેસના વિચારો આ બાબતમાં જુદા હતા, એથી બર્ક તેના પક્ષમાંથી છૂટે થઈ ગયો. તેણે કહ્યું, “મારે મિત્ર મને પ્રિય છે, પણ મારે દેશપ્રેમ મને તેથી પણ વધુ પ્રિય છે.” પોતાના પછીના જીવનમાં તેણે ક્રાંતિના સિદ્ધાંતોનો વિરોધ સતત કર્યા કર્યો. તેના ઉપર કેસ અને શેરીડને ભારે પ્રહારો કર્યો. ૧૭૫માં બર્ડ પાર્લમેંટમાંથી નિવૃત્ત થયે; તેના એકમાત્ર જીવતા રહેલા પુત્રના મૃત્યુથી આ અરસામાં તેને ભારે આઘાત થયો, અને તે બિકન્સફિલ્ડ ચાલ્યો આવ્યો. ૧૭૯૭માં તેની માંદગીએ ગંભીર સ્વરૂપ પકડ્યું અને જુલાઈની ૯મી તારીખે તે મરણ પામે. તેને વેસ્ટમિન્સ્ટર એબીમાં દાટવાની સૂચના આવી હતી, પણ તેણે પિતે બિકન્સફિલ્ડમાં જ દટાવાનું પહેલેથી પસંદ : કરેલું હોવાથી તેને ત્યાં જ દાટવામાં આવ્યે. Page #329 -------------------------------------------------------------------------- ________________ સૂચિ અધ્યાપક, હિંદ (ને ઉલ્લેખ) ૯૬ ઉન્નતાશયંત્ર ૧૪૬ અમેરિકા ૧૫૭,૬૩,૧૬૬, ૧૮૪,૨૨૪; એડલર, ફેલીકસ ૧૮૪, ૨૪૧ -વાસી ૧૨૧;-નો રોગ(પુસ્તક) ૩૩ એન્ડીઝ પર્વત ૨૨૭ અર્થશાસ્ત્ર, આધુનિક ૧૧૦ - એમર્સન ૨૨૨ અલેક્ઝાંડર ૧૦૨ એરિસ્ટોટલ ૫૮, ૮૧, ૧૧૮, ૧૪૨-૩ અંધારયુગ ૭૧ એસ્ટસ ૬૫ આજીવિકા (જુઓ નિર્વાહ) એજેલિકે, ક્રા ૧૧ આટલાંટિક ૩૩ ઐતિહાસિક વિચારપદ્ધતિ ૧૭ આદર્શ સમાજવ્યવસ્થા” ૧૬૪ ઑક્સફર્ડ (નો ઉલ્લેખ) ર૩૯ આદ્ય માત-પિતા ૧૪૦ એવન, રબર્ટ ૧૪૩ આધ્યાત્મિક –વિત્ર ભૌતિક ૨૧૧; ઔદ્યોગિક નીતિ ૧૪૦,૧૪૭, ૧૫૦,૨૫૫ -સંસ્કૃતિનું મૂળ, રેજિંદુ કામકાજ ઔદ્યોગિક પરિસ્થિતિ (આધુનિક) ૧૩૬ ૨૧૪, ૨૧૯, ૨૨૦ ઔદ્યોગિક સંસ્કૃતિ ૧૩૮, ૧૫૧, ૧૭૦, આમની સભા ૭૧ ૧૮૮, ૨૦૮, ૨૧૮ આર્જેન્ટાઈન ૨૨૬ કદ –અને જે ૨૧૮ આર્નોલ્ડ, મેશ્ય ૨૨૧ કરારો –નું કાયમીપણું રર૬-૭ આશાવાદી ૪૨ કળા –અને વિજ્ઞાન ૮-અને વીરતા ૮૪ આખ (જુઓ ચક્ષુરિંદ્રિય) ૧૬, ૧૨૨ કામદાર ૧૦૩, ૧૩૪, ૧૪૭, ૧૯૨, ૧૯૬ ઇઝરાયેલ –નો વારસે ૬૫ કાયદા નો વળગાડ ૧૮૨ ઈટલી ૩૪, ૧૨૧. કાયમીપણું –સામાજિક સબંધોનું ર૩૦; ઈડન (નું જ્ઞાનવૃક્ષ, બગીચો) ૬૭, ૧૩૯ (-ટકાઉપણુ) ૯ કાર્લાઇલ ૧૪, ૭૦, ૮૦, ૧૪૩, ૨૧૪ ઇતિહાસ ૧૭ કાળપદ્ધતિ (જુઓ કાળભાવના) ઇવાન્સ, આર્થ૨ ૨૨૩ ઈગ્લેંડ ૩૩, ૧૫૪, ૧૯૪ કાળભાવના ૫, ૧૬-૮, ૨૦, ૪૪, ૭૪, ૧૦૨, ૧૧૬, ૧૫૬, ૧૯૦, ૧૯૨, ઇજ, ડીન ૩૨ ૨૧૯, ૨૫૭ ઈશુભક્ત સમાજવાદી ૧૪૩ કુદરત ૭૯, ૮, ૧૭૦ ઈશ્વરની દશ આજ્ઞાઓ ૧૪૧ કુશળતા ૪૭, ૮૧ ૪૦, ૮૬, ૭, ૧૧૧, ઉકેલ” (શબ્દનો વપરાશ) ૭ર ૧૩૦, ૧૮૧, ૨૦૯, ૨૧૬; અને ઉત્પત્તિ (જથાબંધ, યાંત્રિક) તેનું મજૂર ચળવળ ૯૦; --અને જીવન નિર્વાહની મજૂરી ૧૩૩;,-અને ભાવી ૧૩૧ ચાંત્રિક ઉદ્યોગો ૯૦; –ની વહેંચણી ઉત્પત્તિ – પ્રકરણ ૧૧૨ ૯૩; –રમતગમતમાં ૯૯ ઉદ્યોગ,કુદરત અને કળાનો આધાર ૧૩૯ કૂતરે –સમર્થ ભવિષ્યવેત્તા ૮ ઉદ્યોગો --નો વહીવટ ૧૮૧ ઇ કેન્ટ ૧૪૩, ૨૪૯ Page #330 -------------------------------------------------------------------------- ________________ ટોની ૩૨ ટ્રસ્ટી ૨૨, ૫૧, ૧૫૦ ટ્રસ્ટીપાગું ૨૪, ૪૭, ૧૪૭ ૦, ૧૬૬, ૧૮૧,૨૧૦,૨૧૬; - અને વીમે ૧૭૪ ઇ૦; –નો દાખલ ૧૮૯ હાર્વિન ૨૦૪ ડીકસ ૩૮ ૨૩ ૧ ૪, ૧૦ કેળવણી ૪–૫૧, ૬૪, ૬૯,૮૫, ૮૭. ૯૦; –નું સાધન મજૂરી ૯૩, ૯૫; નાગરિકની ૧૦૮, ૧૧૦-૧; -કુરસદના ઉપયોગની ૧૧૬, ૧૧૮; –ની આડત્રી પદ્ધતિ ૧૯૭, ૨૧૦ કોન્સ્ટટાઈન ૧૪૨ કોપનિકસ ૧૪૬ “કેડ” (શબ્દનો વપરાશ) ૭૨ ક્રાઈસ્ટ, –નું બાવલું (એન્ડીઝ પર્વત ઉપરનું) રર૭ કેટન (લકોને ઉલ્લેખ) ૨૨૩ ખેચાતાણ ૨૩૭ ગદ્ય ૧૮ ગિરેપ્રવચન ૧૪૧ ગુણ –અને જથે ૧૯૦, ૧૯૨ ગુણવિકાસ –અને કવિકાસ ૧૯૦ ગ્લાસગો ૧૩૯, ૧૪૭, ૧૭૦, ૨૨૪ ઘર –અને આજની સંસ્કૃતિ ૧૨૪ ધ્રાણેન્દ્રિય ૮ ચક્ષુરિન્દ્રિય ૧૫, ૧૬ (ાઓ આંખ) ચીલી ૨૨૭ ચેરબુલીઝ, વિકટર ૨૨૮ ચેસ્ટર્ટન ૨૪૩ જથાબંધ ઉત્પત્તિ ૧૩૦ જશે અને ગુણ ૧૯૦, ૧૯૨ જર્મન પ્રોફેસર (નો ઉલ્લેખ) ૨૮ જર્મની (નો ઉલ્લેખ) ૮, ૧૪૩ જવાબદારી ૧૬૬; –નો ખ્યાલ ૧૬૦–૧; –નો હક ૧૬૨, ૧૬૪–૭ જિનીવા ૧૭૯ જોન્સન ૩૮, ૧૮૬ ઝીમને ૩૫ ટકાઉપણું (જુઓ કાયમીપણું) ટ્રીશ્કે ૧૪૩ તલાદી બાંધકામ ૧૪, ૯, ૧૪૫,૨૨૪ દશ આજ્ઞાઓ, ઈશ્વરની ૧૪૧ દુઃખ ૬૨; –જીવનની મૂળભૂત વસ્તુ? ટ દેખવાને ધંધો” ૧૨૧, ૧૩૯ દષ્ટિઓ ૧૮, ૧૯ ધંધાદારી મતાધિકાર ૧૮૪ ધાતુનાં પતરાં (ને દાખલો) ૨૧૦ નવી તંત્રરચના નવી સામાજિક વ્યવસ્થા છે કે, ૧૦, ૧૩, ૨૩, ૨૯,૩૦, ૪૪, ૪૯,૬૩ નાગરિકતા ૭૭,૧૦૩, ૧૦૬, ૧૩૧,૧૪૮, ૧૬૧; –નો અર્થ ટ્રસ્ટીપણું ૧૪૭; –ની ત્રણ બાજુએ ૧૬૮; –નાં ત્રણ તત્ત્વ ૧૮૧; –તેના હકો ૧પ૨; તેની ફરજો ૧૫૧ નાગરિકધર્મ –નુંત્રિમુખી ધ્યેય ૩૮ ૪૦; -નાં મૂળતત્ત્વ ૧૬૬ નાણાંવ્યવહાર –અને પ્રજાકીય સરકાર - ૧૮૭ નિરાશાવાદી ૨૩૯ નિર્વાહના માર્ગ –અને સંસ્કૃતિ ૧૩ર-૩ નિષેધવાદ ૪૧ નીતિધર્મ -ભવિષ્યને ર૫૬; –નું ઔદ્યોગિક સ્વરૂપ ૧૩૧ ઈ૦ નીતિશિક્ષણ ૧૭૭, ૧૯૬–૭ નેતાગીરી ૭૦ નેપોલિયન ૧૦૨, ૧૮૬ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ નૈતિક આદર્શની પ્રગતિ ન્યૂઝ ક્રોમ નાવેર' ૨૩૧ ન્યૂયા (ના ઉલ્લેખ) ૧૮૪ પડકાર' (શબ્દનો વપરાશ) ૭૭ પદ્મ ૧૮ પરિસ્થિતિ ૨૦૦ ૪૦ પાલ ૨૪૦ સર્વોદયની જીવનકળા 2 ૬૧ પુનરુત્થાનના યુગ (ના ઉલ્લેખ) ૭૧ પેગંબરનું આગમન ૭૩ પ્રગતિ અને સહીસલામતી ૫૯ પ્રાસત્તાક રાજ્યપદ્ધતિ (લેાકશાહી) –અને નાણાંવ્યવહા૨ ૧૮૭; અને રોગમીમાંસક દૃષ્ટિબિંદુ ૩૪;-અને સુખવાદ ૬૩; “સાચું સ્વરાજ ચારે અને ૬૭; -ભાણિયાનું રાજ્ય મનવાના ભ્ચ ૬૯; –અને વીરતા ૮૨; અને મતાધિકારના વિસ્તાર ૧૦૮; -વિષે ભાષણિયાની કલ્પના ૧૫૭;–અને ઉદ્યોગાના વહીવટ ૧૮૧ પ્રયાગ’ (શબ્દના વપરાશ) છછ પ્રેમ ૭૯; --અને દ્વેષ ૨૪૩; –ની શ્રેષ્ઠતા ૨૪૩; -ક્ષણિક વસ્તુ કાયમી શી રીતે બને? ૨૪૫; વિષે રોઇસ ૨૪૬; વિષે હોમ્સ ૨૪૮; -વિષે રૂસે ૨૪૮; વિષે કેટ ૨૪૯ પ્રેટેસ્ટંટ સુધારો ૭૧ પ્રૌઢ શિક્ષણ ૧૨૮ પ્લેટા ૪, ૮૧, ૧૪૨, ૧૪૩ ફરજના હક ૧૫૯, ૧૬૨ ફિરસ્તા (નું દૃષ્ટાંત) ૧૧ ફુરસદ ૧૧, ૧૦૪, ૧૦૫, ૧૧૦, ૧૧૯, ૧૫૨; –ની કેળવણી ૧૧૬, ૧૧૮; ના ઉપયાગ ૧૧૭૪૦; -નિરંકુરા ૧૧૩, ૧૧૭, ૧૫૮ ‘ફુરસદ પક્ષ’ ૧૨૫, ૧૩૫ ફેસિઝમ (સહતિવાદ) ૨૮ ક્રેચ (લાકાના ઉલ્લેખ) ૧૭૯ અર્ક ૨૫૭ બાઇબલ ૭૩, ૧૧૨; –ની દૃશ આજ્ઞા ૪૧ બાલ્ઝાક ૨૨૪ બુદ્ધિ (ની એક વ્યાખ્યા) ૨૨૭ ખાસવેલ ૧૮૬ 1 ઔધર્મ – પ્રેમની શક્તિ વિષે ૨૪૪ ભાષણિયા ૪,૧૪,૬૪,૬૯,૮૨,૮૪,૧૫૭ ભૌતિક અને આધ્યાત્મિક ૨૧૧,૨૨૦; -તત્ત્વ એટલે શું ૨૧૩; તત્ત્વની વિશિષ્ટતા ૨૧૫; --તત્ત્વનું ટ્રસ્ટીપણુ ૨૨૧૬ –વાદ ૨૧૧, ૨૧૮ મજૂર અને સૈનિક ૧૦૧; હિલચાલ ૨૮; હિલચાલ, કેળવણીની કે રાજકીય ? ૯૫ ગુણ અથવા મજૂરપક્ષ (વર્ગ) ૧૩૪;-અને કુશળતાના હક ૯૦; ~અને જથા ૧૯૦ મજૂર મહાજન ૧૪ મન્સૂરી -મનુષ્યની કેળવણીનું સાધન ૯૩, ૯૪;–બધાં શ્રેયાનું મૂળ ૧૧૦; માનવધર્મ ૯૪; --અને સંસ્કૃતિ ૧૩; -ને અણગમા ૧૦૩ ઇ૦; -શાય કે વરદાન ૧૧૮; –ની કિંમત ૯૪; -જડ, ચાંત્રિક ૧૧૯, ૧૩૦, ૧૫૨; અને કુરાળતા ૧૩૩; “ભૌતિક અને આધ્યાત્મિક વસ્તુએ માટેની ૨૨૦ મતાધિકાર -પ્રાદેશિક કે ધધાવારી ૧૮૪૬ –અને નાગરિકતા ૧૦૭; –ના વિસ્તાર ૧૦૮, ૧૬૮ મધ્યયુગ ૧૪૨ માનવજાતિમદ ૧૭૦ Page #332 -------------------------------------------------------------------------- ________________ સૂચિ માનવજાતિના સંધ ૨૪૬ માનવપ્રેમ ૨૩૨ (જુએ પ્રેમ) માનવસંસ્કૃતિ –અને રોજિંદુ કામકાજ ૨૧૪; ૨૧૯; ૨૨૦ મિનાઅન લાક(ના ઉલ્લેખ) ૨૨૪ મુસાફરી –ને ઉપયાગ ૧૨૧-૩ માકર્સ ૧૦, ૧૨, ૧૭, ૨૦૪ મેગ્નાચાર્ય ૭૧; બીજે ૧૨૭ મેન્ડેલ ૧૯૮ મેરીસ વિલિયમ ૧૪૩, ૨૩૧ યંત્રવિજ્ઞાન,ચ ંત્રશાસ્ત્ર ૬,૭,૧૨, ૭૪,૭૮ - ચત્રાદ્યોગ –અને કુશળતા ઇ૦; વાદ ૨૬, ૯૩, ૯૭; -અને લશ્કરશાહી ૧૦૧ ચત્રાદ્યાગી સંસ્કૃતિ –ની વિશેષતા ૫૩; ~~નું ભાવી ૯૯ ચાંત્રિક ઉત્પત્તિ ૧૩૧ યુદ્ધ ૭૮, ૧૦૨; –ના પાડી ૭૯; -અને વીમે ૧૭૬ ‘યુરોપના રાગ’ (પુસ્તક) ૩૩ યુરોપીય મહાયુદ્ઘ(નું દૃષ્ટાંત) ૬૦ રચનાત્મકતાના ભાવના ૨૫ રચનાત્મક નાગરિકધર્મ ૧૪, ૨૫, ૪૦, ૪૧, ૫૧; અને કુશળતા ૧૦૦; ત્વનું મુખ્ય કામ ૧૮૦; નું અંતિમ ધ્યેય ૨૦૯; “ના ઝાક કેળવણીની પદ્ધતિ તરફ ૪૯; ~ની દૃષ્ટિએ નારિકતાના અર્થ ૧૦૩ રમતગમતની કુશળતા ૯૯ રસેલ બર્ટ્રાન્ડ ૭૨, ૧૧૩, ૧૧૮, ૧૫૮ સ્કિન ૧૪૩ રાજકીયનીતિ વિ॰ ઔદ્યોગિકનીતિ ૧૪૦ રાષ્ટ્રસંઘ ૨૦, ૫૫, ૧૫૩, ૧૦૯, ૨૨૮ રિપબ્લિક' (ગ્રંથને ઉલ્લેખ) ૧૪૨ રૂસા ૧૪૩, ૨૨૮, ૨૪૯ રાઇસ, સિયા ૧૭૧ ૪૦, ૧૮૧, ૧૮૮, ૧૯૬, ૨૪૬; –આંતરરાષ્ટ્રીય નીાિંનયમના શિક્ષણ વિષે ૧૯૭ રોગમીમાંસક બિંદુ ૩૧, ૩૩૫, ૩૭, ૩૯, ૨૧૭ રોટરડેમ ૧૮૬ 303 લશ્કરશાહી ૧૦૧ લશ્કરનીતિ વિ॰ ઔદ્યોગિકનીતિ ૧૫૦ લિંકન ૬૯ લુસી ૮૫ લેખર લીડર’ ૧૧૨, ૧૧૮ લેાકરશાહી(જીએ પ્રજાસત્તાક રાજ્યપદ્ધતિ) વકતૃત્વ ૭૦ વધારેમાં વધારેનું સુખ કે કુશળતા? ૧૦૦ વફાદારીની ફિલસૂફી’ (ના ઉલ્લેખ)૧૭૧ વરસાઈની સધિ ૧૦૨ વહેંચણી (માલની કે કુરાળતાની?)૯૩ વાસ્તવવાદ ૩૭ વિકાસવાદના સિદ્ધાંત ૬૦, ૨૦૦ વિકટારિયા ક્રૅાસ ૨૦૧ વિજ્ઞાન ૪૮, ૯૭; —અને ધર્મ ૮૮; ને સાથે! ઉપયોગ ૮૮ વિષુવવૃત્તની રેખાના દાખલા ૧૯૨ વીમેા ૪૬, ૧૭૩; -અને યુદ્ધ ૧૭૫ વીરતા ૫૭; -અને કુશળતા ૮૩; -અને ફળા ૮૪ વી’ક્લરીડ, આર્નોલ્ડ ૧૬૪ વેલાર્કવેઝ ૨૨૪ વેલ્સ (એચ. જી.) ૪ વૈજ્ઞાનિક (ટ્રસ્ટી તરીકે) ૧૫૪; આવડત ૧૮૧, ૨૧૬; -પતિ (સામાજિક સંગઠનની) ૪૮ Page #333 -------------------------------------------------------------------------- ________________ સ્થળપદ્ધતિ છે ૯. ૧૦-૩,૧૧,૧૮, ૧૯, ૩૦૪ સર્વોદયની જીવનકળા શબ્દોના સાચા અર્થ ૬૫ ઈ. –ની શેધને પંથ ૭૪;-કેળવણીનું શરીરની કેળવણું ૧૯૭ - ભેચ હોય? ૨૫૩; જીવનની મૂળસમજશક્તિ ૧૫ ભૂત વસ્તુ? ર૩૯; –ની વહેંચણું સમાજ – વિષે યાંત્રિક ખ્યાલ ૩૦;-વિષે ૧૬૫; –ગળ્યું ૧૬૬ | ગમીમાંસક દષ્ટિબિંદુ ૩૧ – એટલે સુખવાદ ૬૩ ૧૦૪ સુખાવતી ૧૧, ૧૨, ૧૩, ૨૪૧ સમાજસુધાર–રાજકીય તંત્રની મદદથી સેતાન ૬૦, ૮૪ (જુઓ લુસીફર) ૧૩૪; કાળભાવનાની રીતે ૪૪ સૈનિક – અને મજૂર ૧૦૧ સમાજવ્યવસ્થા, આદર્શ ૧૬૪ સ્કાઉટની ચળવળ ૨૩૬ સમાજવાદ (લૂંટણિયો) ૮૨ સ્ટીભેઝ, ચાર્લ્સ પ્રેટિસ ૧૬૩ સમાજશાસ્ત્ર ૬૫ સ્ટિવન્સન વ્યાખ્યાનમાળા ૧૫૬, ૧૬૯ સમાજસેવા ૨૫૪ સ્ટ્રીટર, ડે. કેનન ૨૩૯ સહકાર રર૬ ઈ–એટલે રર૯, ૨૩૪; -ફુરસદના ક્ષેત્રમાં ૧૦૫ સ્થળભાવના છે ) ૩, ૬, ૧૮, ૧૯, સહીસલામતી –અને પ્રગતિ ૫૯ ૨૦,૪૩,૭૪, ૧૦૨,૧૨૨,૨૧૯૯-ને સંગીત ૧૮ કાળભાવનાથી જુદી પાડવાનો સંપત્તિ, ઔદ્યોગિક (ને પાયો) ૯૦ લક્ષણ ૧૫; –અને સમાજસુધાર સંહતિવાદ (ફેસીઝમ) ૨૮ ૪૪; –અને કવિકાસ ૧૯૦ સંહતિવાદી ૩૪ સ્પેગ્લર ૩૩, ૩૯ સરકાર (સંસ્કૃતિ) -વિષે મેથ્ય આર્નોલ્ડ પેન્સર હર્બર્ટ ૬૦ સ્વરાજ –નો અર્થ ૬૭; --ની લાયસંસ્કૃતિ –અને આજીવિકા ૧૩૨; અને કાતની કસોટી ૬૮ * સહીસલામતી ૫૮; –નું સંગઠન- હક અને ફરજે ૭૮, ૧૫૬ ઈ૦, ૨૧૭; એકતા ૬૨, ૨૨૯, ૨૩૪ -કુરસદસમયનાં ૧૦૩;-ઔદ્યોગિક સંગઠન, વૈજ્ઞાનિક ૪૮ નાગરિકતાનાં ૧૫૧-૩ સાઉથવેલનું દેવળ ૧૪૮ હાડ ૩૯, ૧૯૫ સામાજિક કરાર” (પુસ્તક) ૨૨૮ હાર્વર્ડ યુનિવર્સિટી ૧૭૧ સામાજિક ખેંચતાણ ૨૩૭ ઇ ; –નું હિંદુસ્તાન ૧૪૬ મૂળ ૨૪૩ હુસેન અલી ૧૪૬, ૧૪૯, ૧૬૪ સામાજિક રોગમીમાંસા ૨૩ ઇ હેગલ ૧૪૩ સામાજિક વીરતા ૫૫ ઇ હોમ્સ ૧૪૩, ૨૪૮ સામુદાયિક સંકલ્પશક્તિ ૨પર હેલેન્ડ (નો ઉલ્લેખ) ૧૮૬ સુખ ૬૨, ૭૨, ૮૨, ૮૩, ર૩૯, ૨૫૬; ઇંગે, વિકટ૨ ૨૪૦ , ૨૨૧ Page #334 -------------------------------------------------------------------------- ________________ Page #335 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યની સર્વાંગીણ કેળવણી આચાય ઍલ. પી. જૅકસ કૃત સમથ વિચારક આચાય ઐલ. પી. જૅસના શ્રી ઐયુકેશન આફ ધી હાલ મૈન' નામના, અરૂઢ સ્વતંત્ર વિધાનાથી ભરેલા અને વિચારની નવી જ દિશા ખતાવનારા પુસ્તકનેા અનુવાદ. એમાં સમગ્ર મનુષ્યને રચનારી કેળવણીની રૂપરેખા દોરવામાં આવી છે. શ્રી. કિશોરલાલ મશરૂવાળાની પ્રસ્તાવના સહિત. ૩. ૧-૪-૦ Page #336 -------------------------------------------------------------------------- ________________