________________
સર્વોદયની વનફળા
આ કલ્પનાને હું નાર્ગારકતાની ઔદ્યોગિક કલ્પના કહું છું. શરૂઆતની પ્રાથમિક દશાના સમાજોને વિષે પણ તે તાત્ત્વિક રીતે લાગુ પડે છે જ. પરંતુ આજના જેવા ભારે યત્રોદ્યોગી સ ંગઠનવાળા જમાનાને તે તે અચૂક ખંધએસતી છે.
૧૦૬
પરંતુ નાગરિકતાની તાલીમ ઉપર બહાર પડતાં આજનાં થાકખ ધ પુસ્તકામાં તેા કંઈ જુદી જ કલ્પના વ્યાપતી લાગે છે. તે પુસ્તકામાં નાગરિક જાણે મૂલતઃ એક રાજકીય વ્યક્તિ જ હોય, એમ તેને લેખવામાં આવ્યા હોય છે; એટલે તેનાં અધાં કન્યાની ઇતિ મત આપવામાં અથવા મત મેળવવામાં આવી રહે છે; અને સમાજનું કામકાજ કરનાર કામદાર કે સેવક તરીકેની તથા જેને માટે કામકાજ કરવામાં આવે છે એવા સેવ્ય તરીકેની તેની કલ્પના કાં તેા ખાચરે પાડી દેવામાં કે વિસારી દેવામાં આવે છે. આજની કલ્પના પ્રમાણે, નાગરિકતાની તાલીમને ઉદ્દેશ તેને એવું જ્ઞાન આપવાને હાય છે કે, જેથી વખત આવ્યે તે પેાતાને મત બુદ્ધિપૂર્વક નોંધાવે, અથવા મતદાર તરીકે પોતાનાં રાજકીય ડહાપણથી અદા કરે. નાગરિકને આપણે કાયદાઓ ઘડવામાં મદદ કરનાર, અને જે કાયદાઓ ઘડવામાં તેણે મદદ કરી છે તે કાયદાને અમલ કરનાર રાજકીય મનુષ્ય જ ગણીએ, તે તેની તાલીમના પાયામાં રાજનીતિશાસ્ત્ર અને તેનાં આનુષંગિક એવા અશાસ્ત્ર અને ઇતિહાસશાસ્ત્રનું જ્ઞાન જ આવે. કેળવણીની સીડીએ ઉપર સુધી આવેલા ઘણાખરા ‘કામદારો’ એ જાતની જ કેળવણી શોધતા હોય છે, અને તેમની માગણીઓ પૂરી પાડવાનું કામ લઈને બેઠેલાં વિદ્યાલયે અને વિદ્યાપીઠે પણ તેમને એ કેળવણી જ ખરાખર પૂરી પાડતાં
બ્યા
હાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org