________________
મજૂરીના અણગમ
૧૦૭
નાગરિકની કેળવણીમાં એ જાતની કેળવણીની કિંમત હું હરગિજ ઉતારી પાડવા નથી ઇચ્છતાં. કારણ કે મારી જિ ંદગીનાં ઘણાં વર્ષોં એ જાતના વિષયાના અભ્યાસમાં જ મેં ગાળ્યાં છે, તથા મારા નાગરિકમ એમાં તેના પ્રચાર કરવાને પશુ મેં પ્રયત્ન કર્યાં છે. પરંતુ મારે અહીં કહેતા જવું જોઈ એ કે, એ વિષયાનુ ઉપરચોટિયું જ્ઞાન ~ અને માટા ભાગના લેાકેાને એવું જ્ઞાન મેળવવા જેટલેા જ વખત હોય છે જરાય જ્ઞાન ન હોય તેના કરતાં વધુ ભ્રામક થઈ પડે છે.
-
પરંતુ ગમે તેટલા વિસ્તારથી તથા પૂરેપૂરી આપેલી રાજકીય કેળવણી સારા નાગરિકના અભ્યાસક્રમ માટે પ્રતી છે, એવા નિર્ણય આપણે તારવીએ, ત્યાર પહેલાં એક એ મુદ્દાએ લક્ષમાં લેવા જેવા છે.
પ્રથમ તેા, નાર્ગારક પોતાના મત બુદ્ધિપૂર્વક આપે એ, અને એમાં સમાતું બધું સાધવાથી પણ તે આપણે ભાગ્યે જ કાંઇ સાધીએ છીએ; સિવાય કે, વસ્તુતાએ મત આપવાને યેાગ્ય એવું કઇંક આપણે તેની આગળ રજૂ કર્યું હોય. ખીજા શબ્દોમાં કહીએ તે, દરેક પ્રૌઢ નાગરિક બધાંનું સામાન્ય હિત ઘડવામાં પોતાના ભાગ ભજવી શકે તે માટે તેને આપણે મતાધિકાર આપીએ તેની સાથે, તે સામાન્ય હિત પણ એવા ઊંચા પ્રકારનું હોવું જોઈએ કે જેથી તેને ઘડવામાં મદદ કરવાથી તેના મનમાં એવેા ખ્યાલ ઉત્પન્ન થાય કે, પાતે એક ખાસ અગત્યનું કામ કરી રહ્યો છે. દાખલા તરીકે, એ સામાન્ય હિત એવી જાતનું હોય કે જેથી તેને ‘મૂખ માણુસના સ્વર્ગ ’નું જ નામ આપી શકાય, કે તેની કલ્પના એવી જાતની હોય કે જેને ધૃતાનુ મંડળ જ સ્વીકારી શકે, — તે તેને ઘડવામાં ભાગ લેવા એ વસ્તુને ભાગ્યેજ કેાઈ માટા અધિકાર પ્રાપ્ત થયે એમ કહી શકાય. તેથી કરીને મતાધિકારને
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org