________________
કુરસદને ઉપયોગ
૧૨૩ તેમાંના બીજા અર્થને જ વધારે આનંદપ્રદ અને અનુસરવા ગ્ય કહીને રજુ કરવાનો છું.
ચેડા વખત ઉપર આપણને ચેતવણી મળી હતી, પણ .. આપણામાંના ઘણા તેને ભૂલી ગયા છીએ કે —–
“સાવધાન! રખે તમારે ફુરસદનો સમય તમારા પાડેશીને ત્રાસરૂપ અને તમને પોતાને કંટાળારૂપ થઈ પડે. તમારી સંપત પહોંચે તેટલે દૂર સુધી ભલે તમે મુસાફરી એ જાઓ; પરંતુ તમારી મુસાફરીનો ઉદ્દેશ દુનિયા કે માણસોને જેવાને” જ ન હોવો જોઈએ. કારણ કે, નરી જોવાની ચીજ તરીકે આ દુનિયા જરાય જોવા લાયક નથી; તેમ જ માણસને પણ આંખે જ જેવાના હોય, તે તે ભારે અરસિક પદાર્થો છે તમે તે વસ્તુઓ “તરફ” નહિ, પણ વસ્તુઓની
અંદર” જેવા માટે મુસાફરી કરજો. કઈ પણ દશ્ય જ્યાં સુધી માત્ર દશ્ય જ રહે છે, ત્યાં સુધી તે કશો જ આનંદ આપી શકતું નથી. અને સ્થળફેર જ્યાં સુધી માત્ર દૃશ્યફેર જ રહે છે, ત્યાં સુધી તેની કશી કિંમત પણ નથી. તમે જ્યારે કોઈ જગાએ જવા માટે મુસાફરીની યેજના ઘડવા બેસે, ત્યારે તમારી જાતને સૌથી પ્રથમ એમ પૂછજો કે, હું ત્યાં જઈને શું “રવાનો” છું? . . . જે તમે કોઈ પર્વતની મુસાફરીએ જવાના હો, તો તેના ઉપર ચડતાં શીખજે, અને તેના નિર્જન પ્રદેશમાં તમારે રસ્તો જાતે જ શોધી કાઢજે. જો તમે દરિયાની મુસાફરીએ જવાના છે, તે તેમાં તરવાનું શીખજે, અથવા તોફાને ચડેલા પાણી ઉપર તમારી હેડી હંકારતાં શીખજે. એક નાના પર્વત ઉપર ચડવાથી તમે પર્વત વિષે જેટલું જાણશે, તેટલું મોટા મેટા દશ હજાર પર્વત જેવાથી તમે નથી જાણી શકવાના; તેમ જ દરિયામાં વીસ હાથ તરવાથી તમે તેને વિષે જેટલું જાણશો, તેટલું મહા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org