________________
સર્વોદયની જીવનકાળા તે પિતાની બંદુક શત્રુ ઉપર અવશ્ય ફેડશે જ, એ વિશ્વાસ લડાયક રાષ્ટ્ર હમેશ રાખી શકે.
આજે દુનિયામાં કેટલીય યંત્રોદ્યોગી પ્રજાએ છે કે જેમનું અસ્તિત્વ જ મજુરી પર આધાર રાખે છે. પરંતુ સાથે સાથે સમાજશરીરને ધારણપોષણ માટે જોઈતી મજૂરી પૂરતા પ્રમાણમાં તથા જોઈતા પ્રકારની કાયમ મળ્યાં કરે તેવી વ્યવસ્થા કરવાનું કહ્યું સાધન તેમની પાસે નથી. આ પરિસ્થિતિ જગતના ઈતિહાસમાં અપૂર્વ છે; અને જેમ જેમ તે વધુ લક્ષમાં આવતી જાય છે, તેમ તેમ જગતની મૂંઝવણ પણ વધતી જાય છે.
કેટલાક વિચારકોએ “ફેસીઝમ” સંહતિવાદ નો ઉદય આ કારણે જ થયેલે જણાવ્યું છે. કારણ કે, સંહતિવાદ પિતે નવી જાતના સામૂહિક દબાણની જ હિલચાલ છે. બીજી બાજુ તાજેતરમાં મેં એક વિખ્યાત જર્મન પ્રોફેસરને આખા જગતમાં મજૂરોની રાજકીય હિલચાલોની પ્રગતિને પણ એ જ કારણે થયેલી જણવતા સાંભળ્યા છે. તેમને મતે એ હિલચાલો પાછળનો ખ્યાલ એ છે કે, જ્યારે મજૂરે ઉપર મજૂરો જ રાજ્ય ચલાવતા હોય, ત્યારે મજૂરો પિતાની મજૂરી હંમેશાં રાજીખુશીથી અને કાળજીથી કરે. એ કલ્પના અલબત્ત રોચક છે. પરંતુ તેના સિદ્ધાંત પ્રમાણે તેનો અમલ થશે કે કેમ, એ વસ્તુ બીજી અનેક મિત્ર બાબત ઉપર આધાર રાખે છે, જેમાંની ઘણી તો માનવસ્વભાવ સાથે સંકળાયેલી છે. અને માનવ સ્વભાવના વ્યવહાર વિષે કર્યો માણસ કશું પણ ભવિષ્ય ભાખી શકે ? ઉપરાંત, મજૂરો” એ સમૂડ પણ અનેક ભિન્ન ભિન્ન વ્યક્તિઓનો બનેલું છે; અને તેઓ બધા એક જ અભિપ્રાયના હોય એવું કદી બની શકે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org