SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ટિપ્પણુ પા. ૧૧ ૨૬૫ રચાયા છે. કેટલાક એમ કહે છે કે, સામ્યવાદી ચળવળને રાજકીય સ્વરૂપ આપ્યું એ માકર્સની તે ચળવળને મેટામાં મેટી ભેટ છે. કાર્લ માકર્સના સમાજવાદ તેની પાછળ રહેલી તર્કબુધ્ધિની તેજસ્વિતા તથા જર્મના ઉપરની તેની અસરને કારણે ‘ શાસ્ત્રીય સમાજવાદ' ગણાય છે. માકર્સ ઈ. સ. ૧૮૮૩ના માની તા. ૧૭મીને શનિવારે લંડનમાં મરણ પામ્યા. પા. ૧૧: ા એ એલિ કાઃ (ઈ. સ. ૧૩૮૧-૧૪૫૫) ઇટલીના ધાર્મિક વિષયાના વિખ્યાત ચિત્રકાર. તેનાં મેટા ભાગનાં ચિત્ર સ્કા’* છે. અને તેના ઉત્તમ નમૂનાએ ફ્લોરેન્સમાં છે. તે બહુ પવિત્ર અને સંચમી જીવન ગાળતા; તેને પ્રતિષ્ઠા કે પટ્ટીની દરકાર ન હતી; તથા તે ગરીબેને મિત્ર હતા. કોઈએ તેને ગુસ્સે થયેલા કદી જોયા નથી. તે માત્ર ધાર્મિક વિષયાનાં જ ચિત્ર ચીતરતા, અને તેમાં સતત લવલીન રહેતા. પેાતે ચીતરેલા ચિત્ર ઉપર તે સુધારા-વધારા કરવા ફરી પીંછી નહાતા ફેરવતા. તેને એવી શ્રદ્ધા હતી કે, એ વસ્તુ જેવી ચીતરાવી જોઈએ એવી જ પ્રભુએ ચિતરાવી હશે. તે કહેતા કે, જેણે ક્રાઇસ્ટના જીવનનું ચિત્રણ કરવું હોય, તેણે ક્રાઇસ્ટમાં તદાકાર થવું તેઈએ. એમ કહેવાય છે કે, ખરા દિલથી પ્રાર્થના કર્યા વિના તે પીંછી. હાથમાં લતા નહીં, તથા જ્યારે ઈશુના *સારહણને ચીતરતા ત્યારે તેની આંખામાંથી ચોધાર આંસુ વહેતાં. પા. ૧૪: કાર્લોઈલ : (ઈ. સ. ૧૭૯૫-૧૮૮૧ ) અંગ્રેજ નિખ ધલેખક, ઇતિહાસકાર અને ફિલસૂફ. તેના જન્મ સૅટલૅન્ડના એક ગામડામાં થયા હતા. તેને માપ સામાન્ય ખેડૂત હતા. શરૂઆતમાં ગામઠી નિશાળે ભણી, ઇ. સ. ૧૮૦૯માં કાર્લોઈલ એડિનબરામાં જઈ યુનિવર્સિટીમાં દાખલ થયા. ઈ. સ. ૧૮૪૧માં તેણે શિક્ષકના ધંધાથી શરૂઆત કરી. પણ તે કામ તેને માફક ન આવ્યું. સ્વભાવથી તે બહુ જલદ તથા સ્વતંત્રમિનજી હતા. તેણે જર્મન સાહિત્યના અભ્યાસ શરૂ કર્યો. તે એક્મે વિદ્યાર્થીનું ટચન્શન રાખતે, અને બાકીના સમય અભ્યાસમાં ગાળતો. જર્મન વિચારસાહિત્યની તેના ઉપર ઊંડી અસર પડી, અને જર્મન વિચારનિધિનું પોતાના દેશમાં નિરૂપણ કરવાની તેને ઉત્કંઠા હતી. કાર્લોઈલને લાગતું કે માનવજાતને કાઈ ખાસ સદેશ પાતાને આપવાના છે; અને તેથી સાહિત્યપ્રવૃત્તિને આવિકાનું સાધન બનાવવામાં તે *ભીતના પ્લાસ્ટરમાં જ રંગ પૂરી ચીતરેલું ચિત્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005191
Book TitleSarvodayni Jivankala
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1955
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy