________________
સર્વોદયની જીવનકળા
C
સૌથી પ્રથમ મેાજશેાખ તજીને પરિશ્રમ' સ્વીકારવેા પડચો હાય છે; અને તે પ્રાપ્ત કર્યાં બાદ તેને અમલમાં મૂકતી વખતે પણ તે આખી ક્રિયા દરમ્યાન તેને પેાતાની જાત ઉપર સંયમ દાખવવા પડથી હાય છે. તે પેાતાના શરીર અને મનનેા રાજા હૈાવા જોઈએ; તેના અવયવ અને તેની ઇન્દ્રિયા તેના કાબૂ હેઠળ હાવાં જોઈએ; અને જરૂર પડ્યે તે જૂની પ્રણાલિકાઓને ત્યાગ કરવાને તત્પર હોવા જોઈએ. અરે, રાજદ્વારી ભાષણિયા અને ચાલાકીખાર લાકોને પણ એ શરતાનું પાલન કરવું પડે છે! એટલા પૂરતી તેા સેતાનની પણ કદર કરવી જોઇ એ. એની મુખ્ય કુશળતા લખાડીપણામાં કે જૂઠમાં રહેલી હોય છે; અને તેની એ કુશળતા તેના શિકાર થઈ પડનારાઓના હાથ જ્યારે પેાતાની ચાતુરી ખેાઈ બેઠા હોય છે, અને તેમની બીજી આવડતા ક્ષીણ થઈ ગઈ હાય છે, ત્યારે જ સૌથી વધારે કારગત નીવડે છે. એ તે સદાના નિયમ છે કે ઉત્તમ માણસ બગડે તેા તે ખરાખમાં ખરાબ જ બની રહે છે. સૂક્ષ્મષ્ટિવાળા આપણા પૂર્વજો લખી જ ગયા છે કે, સેતાન એક વખત તે સ્વને ફિસ્તા જ હતા, પેાતાની કેળવણી સ્વગમાં જ પામ્યા હતેા, તથા ત્યાંના વિશ્વવિદ્યાલયના અભ્યાસક્રમમાં સમાન સહિત ઉત્તીણ થયે હતા. નહિ તે તે આવા ભયંકર પ્રતિપક્ષી શી રીતે ખની શકે?
33
શ્રેષ્ઠ કળાકૃતિમાં ખીજું ગમે તે હોય, પરંતુ તેની કલ્પનામાં હંમેશાં હિંમત રહેલી હોય છે, તથા તેને મૂ રૂપ આપવામાં તપસ્યા રહી હેાય છે. તે જ પ્રમાણે માનવ ઉદ્યોગની તેથી ઊતરતી બધી કૃતિઓમાં પણ આપણે જોઈ શકીશુ કે, તેમાં જેટલે દરજ્જે કુશળતા દાખવવામાં આવી હશે, તેટલે દરજ્જે તે કારીગરના સત્ત્વની કસોટી થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org