________________
१२
અમારા ઉપર છે એટલે શુ કરીએ ?બાકી અમે તે જબરા માણુસે -એમ દલીલ કરી પોતાની નવજુવાનીને લજવે છે અને બુદ્ધિને
છીએ,
વિચાર હું એ સારુ ઉતારું ઊંડાણભર્યુ. નિરાળાપણું આ વિચાર આ પુસ્તકમાં
હીણી કરે છે. તેવાને માટે જૅક્સના નીચે છું કે, તે પરથી મારે એ વિચારકનું જે કહેવું છે, તે કાંઈક વાચકને અવગત થાય. પા. ૨૦૦ થી શરૂ થઈ તે પ્રકરણના અંત સુધી ચર્ચાયા છે. તે બધું તા અહીં ન ઉતારું. એક જ વસ્તુ તરફ ધ્યાન ખેંચું અને તે એ કે, જ્યાં જૅક્સ માણુસને પરિસ્થિતિનું પરિણામ તેમ જ તેના ઉત્પાદક એઉ તરીકે જણાવે છે. ( પા. ૨૦૩. ) તે સમન્વયકાર છે. પરિસ્થિતિના સિદ્ધાંતને તે ઇન્કારતા નથી; પરંતુ તેની એકાંગિતા અને અકર્મણ્યત્વ કાઢી નાંખે છે. જો વિચારીએ તો જણાશે કે, વૈજ્ઞાનિક વિકાસવાદ-જન્ય આધુનિક પરિસ્થિતિવાદ આપણા પ્રાચીન દેવવાદને જ પુનર્જન્મ છે; નવે અવતારે નવું નામ તેા પડે એટલું જ. ભેંસ ત્યાં પુરુષાર્થવાદ અનુસ્મૃત રહેલા બતાવે છે અને કહે છે, ‘માણસ તેની પરિસ્થિતિથી ઘડાય છે, ' એ સામાન્ય સિદ્ધાન્ત, આ બધી વિચારણાઓને કારણે નબળા પડતા નથી; પરંતુ તેને એક નવું જ સ્વરૂપ જરૂર પ્રાપ્ત થાય છે. તે સ્વરૂપ ડાર્વિનના ચેલાએ કે માર્ક્સ ના ચેલાઓની વ્યાખ્યામાં તેને નથી જ મળતું.” ( પા. ૨૦૪.)
66 6
ભેંસની વિચારપદ્ધતિને એક વધારે દાખલા ટાંકું : અર્વાચીન સામાજિક ફિલસૂફ઼ેની વિચારણામાં, અનેકવિધ તપાસ ને પરીક્ષણુ બાદ, સમાજની અવદશાના કારણરૂપે નિદાન બતાવવામાં આવે છે, અને એ વિશ્વાસથી કે, તે દ્વારા આજની સામાજિક અવ્યવસ્થાને જાણે સાચે તાગ મળી રહે છે. જૅક્સ પરિસ્થિતિ-વાદને જુદી જ રીતે માંડીને જેમ એક નવી સમન્વિત દૃષ્ટિ આપે છે, તેમ આ બાબતમાં પણ કરે છે. તે આ પુસ્તકના ૧૬મા પ્રકરણને વિષય છે. હું એમાંથી ઘેાડુક જ અહીં વાનગી ખાતર આપું : “ ભૌતિકવાદ, પરિગ્રહીપણું, હરીફાઈ — આજની ઔદ્યોગિક સંસ્કૃતિ સામે વારંવાર કરવામાં આવતા આ ત્રણ
---
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org