________________
સામાજિક વીરતા
સુખ ન મળવાનું હોય, છતાં, આ ગ્રહ ઉપર માનવ જીવનરૂપી સાહસ ખેડવા જેવું છે. સમાજ ધરમૂળથી સડી ગયા છે કે કેમ, એ પ્રશ્નને જવાબ આપવા તે નથી બેસતા; પરંતુ આશ્વાસક એવી એક સત્ય ખીના પ્રત્યે તે આંગળી ચીંધે છે કે, તકલીફભર્યાં હજારો વર્ષોંના જીવન પછી પણ સમાજ જીવતા રહી શકયો છે.
મ
સામાજિક વીરતા
આપણા જમાનાની સામાજિક વિચારણાઓમાં સમાજના રાગીલાપણાની કલ્પનાને પ્રાધાન્ય આપવાના વલણ તરફ ગયાં વ્યાખ્યાને માં તમારું ધ્યાન ખેંચ્યું હતું. કેટલાક સર્વોત્તમ લેખકે તેને ઉત્તરે છે અને હલકા લેખકે એને અચૂક ગેરલાભ ઉઠાવે છે. હું એમ જણાવવા ચાહું છું કે, એ વસ્તુ વધારેપડતી કરવામાં આવી છે. ને તેની ખરાબ અસર એ થાય છે કે, તેનાથી સામાજિક વાતાવરણમાંનાં જોમ અને જુસ્સા મંદ પડી જાય છે, તથા આખું વાતાવરણ બીમાર માણસના એરડા જેવું થઈ જાય છે. રાષ્ટ્રસંઘ જેવાં મેટાં તથા અગત્યનાં સાહસો આપણી સામે પડ્યાં હોય, ત્યારે એ જાતની મને દશા સારી નથી.
પ
એ જાતના નિરૂપણની જે ભૂલ હું બતાવવા ચાહુ છું તે એ નથી કે નાગિરકની જવાબદારીએ વિષે તે અતિશયક્તિ કરે છે. તેનાથી તે એ જવાખદારીએના સ્વરૂપ વિષે જ ખેાટા ખ્યાલ બંધાય છે, તથા તેમના ક્ષેત્ર અને ઊંડાણનું વાસ્તવિક મૂલ્ય અંકાતું નથી. સમાજશાસ્ત્રના કાર્યપ્રદેશને રોગચિકિત્સા
જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org